Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યુ` છે કે જેમાં કલ્પનાજાલ વિમુક્ત હાય અને સમત્વમાં જે સુપ્રતિષ્ઠિત હોય એવુ' મન આત્મારામ છે. આત્મારૂપી ઉદ્યાન છે. આમાં રમણ કરવું તે મનેાગુપ્તિ છે. "विमुक्त कल्पनाजाल समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनरतज्ज्ञैर्मनेागुप्ति। હવાદતા ॥॥ આ જાતની ત્રણ ગુપ્તએથી મનયુકત થવું તેનું નામ મનેાગુપ્તિથી ગુપ્ત થવુ છે. આ પ્રમાણે વચનગુપ્તિથી યુક્ત થવુ' તે વચનગુપ્તિથી ગુપ્ત થવુ' છે. વચનગુપ્તિ ચાર પ્રકારની છે. સત્યામનેા ગુપ્તિ ૧, મૃષા મનેાપ્તિ ૨, સત્યાક્રૃષામનેગુપ્તિ ૩, અને અસત્યાક્રૃષામને ગુપ્તિ ૪.
કહ્યું છે;--‘મુદ્દા તહેવ મોતાય સામેાસા તદેવ ય |
चउत्थी असच्चमासाय वय गुत्ती च उव्विहा ॥१॥
(ઉત્ત૦ ૨૪–૨૨ ગાથા) કાયગુપ્તિથી યુકત થવું તેનું નામ કાયગુપ્ત છે. ૧, ગમનાગમન-વગેરે રૂપ પ્રચલન વિગેરે ક્રિયાઓનું ગેાપન કરવુ કાયગુપ્તિ છે. ૨. આ કાય-ગુપ્તિ ચેષ્ટા નિવૃત્તિરૂપ અને યથાગમ ચેષ્ટા નિયમનરૂપથી બે પ્રકારની હોય છે. આમાં પરીષહ અને ઉપસની સ્થિતિમાં પણ કાયાત્સકરણરૂપ ક્રિયાથી શરીરને નિશ્ચલ કરવામાં આવે છે. અથવા સચૈગ નિરાધાવસ્થામાં જે સર્વથા કાયચેષ્ટાના નિરાધ કરવામાં આવે છે. અથવા સચાગ નિરાધાવસ્થામાં જે સથા કાયચેષ્ટાના નિરોધ કરવામાં આવે છે તે ચેષ્ટા નિવ્રુત્તિરૂપ પ્રથમ કાયગુપ્તિ છે. ૧,ગુરુની આજ્ઞા મેળવીને શરીર સંસ્તારક, ભૂમિ વગેરેની પ્રતિલેખના, પ્રમાના વગેરેના સમયે ઉપર્યુકત ક્રિયાકલાપ પુરસ્કર જે શયન આસન વગેરે વિધેય હાય છે તે તે શયનાસકિાના નિક્ષેપમાં અને આદાન આફ્રિકામાં પેાતાની ઈચ્છાથી ચેષ્ટાના પરિહારથી નિતતા-શાસ્ત્રનિયમાનુસાણી જે કાયચેષ્ટા છે તે દ્વિતીય યથાગમ ચેષ્ટા નિયમનરૂપ દ્વિતીય કાયગુપ્તિ છે, ૨.
કહ્યું છેઃ—જીવમાં પ્રસપિ યાસમેનુપોમ્રને स्थिरभाव: शरीरस्य कायगुप्तिनिंगद्यते || १||
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૬૮