Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિલેખના કરી. “દમાંથા સં ” અને પછી દર્ભનું આસન ત્યાં પાથર્યું.
મસંથા તુ તેને પાથરીને તે તેના પર ઉસે થઈ ગયે. “પુરામિરે સંઘથિંનિત ને ત્યાં આરૂઢ થઈને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને પર્યકાસનથી બેસી ગયો. “રયપરિટ્ટિ સિરસાવ જ થઈ લા િ gવં વાસી અને બંને હાથની અંજલિ બનાવીને અને તેને મસ્તક પર ફેરવી તે આ પ્રમાણે કહેવા લાગ્યો. “નધુ સદંતર ઘr નાવ સંપત્તા નમોજુ
સિક ર લુમારસમસ મમ ધર્મરાક્ષ ધમોરાર” અ ત ભગવંતને મારા નમસ્કાર છે, મારા ધર્મોપદેશક ધર્માચાર્ય કેશીકુમાર શ્રમણને મારા નમસકાર છે. “વંતરિ જે માવતે તથi ” અહીં રહીને હું ત્યાં વર્તમાન ભગવાનને વંદન કરૂં છું. "grણ૩ જે અર્વ તથાઈ જયં ત્તિ વ વંg, ન રૂ” ત્યાં રહેતાં ભગવાન મને અહીં જુએ. આ પ્રમાણે કહીને તે પ્રદેશી રાજાએ તેમને વંદન કર્યા, નમસ્કાર કર્યા. “પુત્ર પિ જ મા વેદિકુમારસમणस्स अंतिए थूलपाणाइवाए पञ्चक्खाए, जाव थूल परिग्गहे पञ्चक्खाए" પ્રમાણે વિચાર કરીને ‘વાસોચકિતે માહિરે માણે જ રિચા લો છે રિયામે વિમા ૩વવાયરમ વત્તાપ કરવ-ને” તેણે પહેલાં ગુરૂની સામે જે અતિચારોનું પ્રત્યાખ્યાન કર્યું હતુ હવે તેમને ફરી એકરણ વિષયથી અતિક્રાંત કરીને-એટલે કે “આલેચનાપૂર્વક મિથ્યા દુષ્કૃત આપીને ચિત્તની સમાધિ પ્રાપ્ત કરું છું. અને આવી સ્થિતિમાં તે કાલમાસમાં કોલ કરીને સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં દેવ પર્યાયથી જન્મ પામ્યા.
ટીકાથ–પ્રદેશી રાજાએ જ્યારે આ વાત જાણું કે મારી રાણી સૂર્યકાન્તાએજ મને મારવા માટે વિષ આપ્યું છે અને મારી આ દશા કરી છે. તે તે પરિસ્થિતિ માં પણ સૂર્યકાન્તા પ્રત્યે અઢષભાવથી વ્યવહાર કરીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પૌષધશાળાની પ્રાર્થના કરી. ઉચ્ચારપ્રસવણ ભૂમિની પ્રતિ લેખના કરી અને દર્ભ સસ્તારક પાથર્યો ત્યારપછી તે તેની ઉપર પૂર્વ દિશા તરફ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૪૮