Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 154
________________ संजुत्तं असण पाणखाइम साइम आहाग्माणस्स समाणस्स सरिरंसि वेयणा पाउब्भू उजला विउला पगाढा कक्कसा- डुया-परुसा-नि-चंडा तिवा-दुक्खाકુમા–હિરાણાં- વિનરરિસરી હાર્વતે વાવં વિહરૂ” ત્યાર પછી તે પ્રદેશી રાજાના શરીરમાં તે વિષ સંપ્રયુક્ત આહાર કરવાથી વેદના ઉત્પન્ન થઈ ગઈ. આ વેદના ઉજજવળ હતી,દુ:ખદ હોવાથી સુખ રહિત હતી, વિપુલ હતી, સમરત શરીરમાં વ્યાપ્ત હેવાથી વિસ્તીર્ણ હતી, પ્રગાઢ હતી; કર્કશકઠેર હતી જેમ કઠેર પથ્થરની રગડ શરીરના સંધિ ભાગોને તેડી નાખે છે, તેમ તે વેદના પણ આત્મ પ્રદેશેને તેડતી હતી. એથી જ એને કર્કશ કહેવામાં આવી છે. અપ્રીતિજનક હોવાથી એ કટુક હતી, મનમાં અતિ રૂક્ષતાજનક હેવાથી પુરૂષ હતી, ૨ નિષ્ફર હતી, અશક્ય હતી, ચંડ રોદ્ર તીવ્ર તીણ હતી, દુખદ સ્વરૂપ હોવાથી દુ:ખરૂપ હતી, ચિકિત્સાથી પણ દુર્ગમ હતી એથી તે દુર્ગ હતી, ઇંસહ હેવાથી દુરધ્યાસ હતી, આ જાતની વેદના ઉત્પન્ન થઈ હોવાથી તે રાજા પિત્તજવરાકાન્ત શરીરવાળો થઈ ગયા. અને તેના આખા શરીરમાં બળતરા થવા માંડી. ટીકાથ–સ્પષ્ટ જ છે. આ સૂ. ૧૬૩ "तए णं से पएसी राया' इत्यादि મૂલાર્થ ‘તti’ ત્યાર પછી “જે સી ' તે પ્રદેશ રાજા “સૂરિ | રે લત્તાજ તપતું ગણિત્તા' સૂર્યકાના દેવીએ આ બધું કર્યું છે. આમ જાણવા છતાંએ “રાજતા લg મviા વિ અથવુસમાપ નેવ સહેંસારા તેવ વવચ્છ તે સૂર્ય કાંતા દેવી પ્રત્યે મનથી પણ દ્વેષભાવ ન કરતાં જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયે. (સારું મન્ને) ત્યાં જઈને તેણે પિષધશાળાની પ્રમાર્જના કરી. “ફરારા મ િવૃદિરેક ઉચ્ચાર-પ્રસવણ ભૂમિની શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૪૭

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181