Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"सरियाभस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता" इत्यादि.
મૂલાથ–પ્રશ્ન “રિયામ સ i મતે ! (વસ વિશે જા દિડું પumત્તા હે ભદન્ત ! સૂર્યાભદેવની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે ? ઉત્તર–“નોરમા ? વારિ પરિવમા ટિ guત્તા-” હે ગૌતમ! સૂર્યાભદેવની સ્થિતિ ચાર૫લ્ય પમ જેટલી કહેવામાં આવી છે. પ્રશ્ન-સે મેતે ! રિયા સેવે તાળો દેવો आउक्वएण भवक्रवएण ठिइक्खएण अणं तर चयं चइत्ता कहिं गमिहिइ #fહું હવાન્નિફિ” હે ભદત ! તે સૂર્યાભદેવ તે દેવકથી આક્ષય-ભવક્ષય અને સ્થિતિશય પછી દેવ શરીરને ત્યજીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ? ઉત્તર"गोयमा ! महाविदेहे वासे जाणि इमाणि कुलाणि भवंति, तं जहा-अढाई दित्ताई विउलाहिं वित्थिन्न विउलभवणसयणासणजाणवाहणाइंबहुधण बहुजायरूव रययाई" હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જે કુલે છે-જે આલ્ય છે, દીપ્ત છે, વિપુલ છે, વિસ્તીર્ણ ભવવાળા છે, વિસ્તીર્ણ વિપુલ શયનાસનવાળાઓ છે, વિરતીર્ણ વિપુલ યાન-વાહન વાળાઓ છે, બહુધન સંપન્ન છે, બહુતર જાતરૂપવાળા છે, બહુરજતવાળા છે. "आओगपओगसंपउत्ताइ विच्छड्डियपउरभत्तपाणाई, वहुदासीदासगो મહિસાગgયાણું, વકાસ શારિ મૂકાર” તેમનાથી આગ પ્રગ વ્યાપૃત થતો રહે છે, દીનજને માટે જ્યાંથી પ્રચુર માત્રામાં ભક્ત-પાન પ્રાપ્ત થતાં રહે છે, જેમની પાસે દાસીદાસ ઘણી સંખ્યામાં સેવા–ચાકરી કરવા ઉપસ્થિત રહે છે, જ્યાં પુષ્કળ માત્રામાં ગાય મહિષ અને અન્ય, મેષ વગેરે પશુઓ વિદ્યમાન રહે છે, તેમજ કાંઈ પણ માણસ જેમને અનાદર કરી શકતો નથી. “તત્ય અને સિ ઉગ્નિ પુત્તત્તાપ પચાવીરૂH” તે કુલેમાંથી તે કોઈ પણ એક કુલમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે.
ટકાર્થ ગૌતમ સ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદંત ! સૂર્યાસ દેવની સ્થિતિ કેટલા કાલની કહેવાય છે? એના ઉત્તરમાં પ્રભુએ કહ્યું-ગૌતમ! સૌ ધર્મ દેવલેકમાં સૂર્યાભદેવની સ્થિતિ ચાર પલ્યોપમ જેટલી કહેવામાં આવી છે. ત્યારપછી ગૌતમે ફરી પ્રભુને પ્રશ્ન કર્યો કે હે ભદંત ! જ્યારે સૂર્યાભદેવના દેવ સંબંધી આયુકર્મના દલિકેની નિર્જરા થઈ જશે. ભવક્ષય-દેવભવરૂપ ગત્યાદિ કમની નિજર થઈ જશે, તેમજ સ્થિતિક્ષય સૌધર્મ ક૯૫માં સૂર્યાભવિમાનમાં કેટલાક દેવેની ચારપત્રેપમ જેટલી સ્થિતિમાં કહેવાય છે, તેમાં સૂર્યદેવની પણ ચાર૫ત્રેપમ જેટલી સ્થિતિ કહેવાય છે તે પણ જ્યારે પીત થઈ જશે, ત્યારે તે દેવ શરીર ત્યજીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? એના જવાબમાં પ્રભુએ કહ્યું હે ગૌતમ! સૂર્યાભદેવને જીવ સૌ ધર્મ દેવ લેકથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે કુલે આવ્ય-સમૃદ્ધ છે,
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨
૧૫૧