Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્યાભદેવ કા આગામિભવ કાવર્ણન
"तए णं तस्स दारगम्स अम्मापियरो" इत्यादि।
મૂલાર્થ—“તર ” ત્યાર પછી “તH વારાણ” તે દારકના “કવિર’ માતાપિતા “જે દિવસે પ્રથમ દિવસે “ટિપટિ” કુલ પરંપરાગત પુત્રજન્મોત્સવ રૂપ વિધિઓ “ઈતિ” કરશે. “તારાવિષે ત્રીજા દિવસે “ર દંarif fi વિસંતિ” ચન્દ્રદર્શન રૂપ અને સૂર્યદર્શનરૂપ ક્રિયાઓ કે જે પુત્ર જન્મત્સવ સમયે કરવામાં આવે છે કરશે, “છ દિવસે નાગરિક નારિ
ત્તિ છઠ્ઠા દિવસે રાત્રિ જાગરણ કરશે. “#સમે વિશે વફતે સંપન્ન વારણ વિશે famશ્ચિત્તે વસુ નામ #ા” ગ્યારમો દિવસ જ્યારે પૂરો થશે અને બારમે દિવસ પ્રારંભ થશે ત્યારે તે દિવસે જન્મ સંબંધી અશુચિતાની નિવૃત્તિ થઈ જશે તે પછી “વણે સમન્નિશ્ચિત્ત વિકસાવાઇરવીરૂમ સાઉ# વડા વિસતિ ઘરને શુદ્ધ કરવાનાં કાર્યો કરશે. પહેલાં તેઓ સમ્માર્જની-સાવરણું–થી કચરો સાફ કરશે અને પછી તેને ગોમય વગેરેથી લીપીને સ્વચ્છ બનાવશે. આ પ્રમાણે શુદ્ધિ ક્રિયા થઈ જવા બાદ પછી તે અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારના આહારને બનાવરાવશે. મિત્તળs જિય સT संबंधि परिजणं आम तेत्ता, तओ पच्छा ण्हाया कयवलिकम्मा कय कोउय मंगल Tઇત્તા” ત્યાર પછી તેઓ મિત્રજને જ્ઞાતિજનોને, માતાપિતા વગેરેને, પિતાના પુત્રાદિકને, પિતૃવ્યાદિક સ્વજનેને, સ્વશુર-પુત્ર-વસુર વગેરેને, દાસી દાસ વગેરે પરિજનોને આમંત્રિત કરશે. પછી સ્નાન કરીને બલિકર્મ-કાગડા વગેરે પક્ષીઓને અન્ન વગેરેનો, ભાગ આપશે. કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કરશે. સારું
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૫૩