Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એટલે કે તેઓ હવે આ બધી વસ્તુઓને આદરની દષ્ટિએ જોતા નથી. “તેં સે खलु वि पुत्ता ? पएसिं राय केणइ सस्थप्पओगेण वा जाव उद्दवित्ता सयમેવ જ્ઞાસિર જારેમાસ પામીસ વરિત્તા” એથી હે પુત્ર ! હવે એજ ઉચિત જણાય છે કે તમે પ્રદેશી રાજાને કઈ પણ શસ્ત્રના પ્રવેગથી કે યાવત્ વિષ પ્રયોગથી મારી નાખ્યો અને પિતે રાજયલક્ષ્મીને ઉપલેગ કરે, તેનું રક્ષણ કરે. "तए ण सूरियकंते कुमारे सरियकताए देवीए एवंवुत्ते समाणे सूरियकंताए देवीए एयमढे णो आढाइ, णो परियाणाइ, तुसिणीए संचिट्टइ" આ પ્રમાણે સૂર્યકાન્તા દેવી વડે કહેવાયેલ સૂર્યકાંત કુમારે તેની વાત પ્રત્યે આદર બતાવ્યો નહિ અને તેની વાતની તેણે અનુમોદના પણ કરી નહિ પણ તે તેની સામે મૂંગો થઈને ઉભે જ રહ્યો. “તg તીખ શરિરાજી મેરા વર્ષારિનાવ સપુષ્કષ્કિારથા? ત્યાર પછી તે સૂર્યકાંતા દેવીને આ જાતને આધ્યાત્મિક યાવત સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયે કે “માળે રિતે ફુમારેपएसि स रणो रहस्सभेयं करि सइ त्ति कटु पएसिस्स रणो छिद्दाणिय मम्म:णिय रह साणिय, विवराणिय अंतराणिय पडिजागरमाणी पडिजागरमाणी વિદg" સૂર્યકાંત કુમાર પ્રદેશ રાજ્યની પાસે એટલે કે પ્રદેશ રાજાને મારી આ વાત કહી દે નહિ એથી તે પ્રદેશી રાજાના છિદ્રોને, દેને, મને, કુકૃત્યરૂપ લક્ષણને, રહસ્યને, એકાન્ત સ્થાનમાં સેવિત નિષિદ્ધિ આચરણને, વિવરેને, નિર્જન સ્થાને અને અવકાશ લક્ષણરૂપ અન્તરેને બહુજ સાવધાનીપૂર્વક વારંવાર જોવા લાગી. એટલે કે બધી હિલચાલ પર દૃષ્ટિ રાખવા માંડી.
ટકાર્થ–સ્પષ્ટ જ છે. “ગરિચT નાવમાં આવેલા યાવત્ પદથી “જિનિતા. વસ્થિત ચિંતા મનોકાતઃ સંજ” આ પદોને સંગ્રહ થયો છે, આ પદને અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. “નં ર નાર ” માં આવેલ યાવત પદથી
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨
૧૪૫