Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ના નરસા માં આવેલ યાવત્ પદથી ૧૬૨ માં સૂત્રમાં જે પાઠ છે તેનું ગ્રહણ કરવામાં આવું છું. આ પ્રમાણે “ર નાવ માં આવેલ યાવત પદથી ૧દરમાં સૂત્રમાં કથિત આ વિષયના પાઠનું ગ્રહણ થયું છે. ૧૬૧
"तएण तीसे सूरियकताए देवीए” इत्यादि।
મૂલાઈ–“તY T” ત્યાર પછી “તીસે રિપતા ” તે સૂર્યકાંતા દેવીને “ઘારે ગડસ્થિg Hવ સમુપ્પનિરથા” આ જાતને આધ્યાત્મિક યાવત વિચાર ઉત્પન્ન થયે. “ષમાં પર 1 સમાવાસા =” જે દિવસ થી પ્રદેશી રાજા શ્રમણોપાસક થયા છે, “તપૂમિ ર ' નું ” તે જ દિવસથી તેમણે રાજય પ્રતિ, રાષ્ટ્રના પ્રતિ, યાવત અંતપુર પ્રતિ તેમજ મારા પ્રતિ અને જનપદ–દેશના પ્રતિ ઉપેક્ષા ધારણ કરી લીધી છે. “તેં સેંશ રજુ ને પnf૪ રા केण वि सत्थप्पओगेण वा अग्गिप्पआगेण वा-मंतप्पआगेण वा विसप्पओમેળવા દત્તા રિત મા વિત્ત” એથી મારા માટે હવે એજ ઉચિત છે કે હું પ્રદેશી રાજાને કોઈ શસ્ત્રના પ્રયોગથી કે અગ્નિના પ્રયોગથી કે મંત્રના પ્રગથી કે વિષના પ્રયોગથી મારી નાખીને સૂર્યકાંત પુત્રને રાજપાલને બેસાડીને “સવ ઉન્નસિf Rારેમાળા પાના વિત્તિઃ ત્તિ શું વુિં સંપદે પિતેજ રાજ્ય લક્ષમીને ઉપભોગ કરીને તેનું રક્ષણ કરતાં આનંદપૂર્વક સમય પસાર કરૂં. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. “ફિત્તા રિશd ગુમાર સદ્દો” આ જાતનો વિચાર કરીને પછી તેણે પિતાના સૂર્યકાંત પુત્રને બોલાવ્યા.
સદાવિત્તા પર્વ વઘાસી” બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું. “ઘમિડું છું पएसी राया समणोवासए जाए तप्पभिई च ण' रज्जं च जाव अंतेउरं च નાવ૬ ૨ માસ જામમોજે મહાથમાણે વિદર જે દિવસથી પ્રદેશી રાજા શ્રમણોપાસક થયા છે તે દિવસથી તેમણે રાજય તરફ, યાવત્ અંત:પુર તરફ જનપદ તરફ, મનુષ્યભવ સંબંધી કામગ તરફ ધ્યાન આપવું બંધ કર્યું છે.
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૪૪