Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 146
________________ ટ્રાઈ કરે ત્યાર પછી પ્રદેશ રાજા ધર્મ સાંભળીને અને તેને હદયમાં ધારણ કરીને પિતાની મેળે જ ત્યાંથી ઉભે થે. “સીવારતમr વં નસરું ઉભા થઈને તેણે કેશી કુમારશ્રમણની વંદના કરી તેમને નમસ્કાર કર્યા. “સેવ સેવા નારી તેત્રેવ પાથ જળા” વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે પિતાની નગરી તરફ રવાના થઈ ગયે. ટકાર્થ–સ્પષ્ટ છેકેશકુમારશ્રમણે ચાતુર્યામ ધર્મને ઉપદેશ અને તેની સાથે સાથે ૧૨ પ્રકારરૂપ ગૃહિધર્મને પણ ઉપદેશ આજે હતે, એવું કથન ઉપલક્ષણથી જાણી લેવું જોઈએ. સૂ. ૧૫૮ છે સૂત્રાર્થ–“તણ જે સીમરસ' રૂટ્યારિ II . ૧ છે. મૂલાઈ–“તUT” ત્યાર પછી રિસીમાણ” કેશ કુમાર શ્રમણે “ઘાણી વાયં ” પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું-“1 જુ તુ' qvફા ! રમી મવિત્તા પછી રમણ મવજ્ઞાસ” હે પ્રદેશિન્ ! તમે પહેલાં રમણીય થઈને પછી અરમણીય બનશે નહિ, એટલે કે ધાર્મિક થઈને અધાર્મિક બનશે નહિ, “રે વાસ ડેફ વાળરાવા રજુવાહvgવા વસ્ત્ર વાહar” જેમ પહેલાં રમણીય થઈને વનખંડ પછી અરમણીય થઈ જાય છે. અથવા નાટયશાળા કે ઈક્ષુપડનસ્થાન કે ઈક્ષનાટક પહેલા રમણીય થઈને પછી અરમણીય થઈ જાય છે. હવે પ્રદેશી પ્રશ્ન કરે છે. મને ! વળસિંહે gવ રમણિ મણિ છી શામળને મg" હે ભદંત! વનપંડ પહેલા રમણીય થઈને પછી અરમણીય કઈ રીતે થઈ જાય છે ૩, ઉત્તરમાં કહે છે “પક્ષી નાળું વાસં વત્તિ પુજા फलिए हरिए हरियगरेरिज्जमाणे सिरीए अईव उचसोमेमाणे तयाण वणસિંહે મણિને મા' હે પ્રદેશિન્ વનખંડ જ્યારે પોથી યુકત હોય છે, પુષ્પ સંપન્ન હોય છે, ફળ યુક્ત હોય છે. હરીતિમાથી યુકત હોય છે તેમજ લીલા પાંદડાઓ વગેરેથી આ અતિશય સહામણા હોય છે, ત્યારે તે વનખંડ પિતાની શોભાથી સુશોભિત થતે રમણીય હોય છે. એટલે કે આ પ્રમાણે વનખંડ રમણીય કહેવાય છે. શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨ ૧૩૯

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181