Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બધી ક્રિયાઓ બંધ થઈ જાય છે ત્યારે તે ઈક્ષુવાટ અરમણીય લાગવા માંડે છે.
નથાળ રવસ્ત્રવાડે સંસ્કૃતમ–ઝિરૂ, ઉત્તિરૂ, વરૂ, ગિરૂ, તથા નવवाडे रमणिज्जे भवइ, जयाण खलवाडे णो उच्छब्भइ, जाव-अरमणिज्जे भवइ ४' આ પ્રમાણે છે પ્રદેશિન્ ખળામાં જ્યાં સુધી ધાન્યના ઢગલાઓ રહે છે, કણસલાં ગૂંદીને અનાજ કઢાતું રહે છે, અનાજ ઉપણાતું રહે છે, ત્યાંના રખેવાળ માટે ત્યાં પહોંચાડેલું ભેજન જમાતું રહે છે, બીજાઓને ત્યાં જ્યાં લગી અનાજ વગેરે અપાતાં રહે છે ત્યાં સુધી તે ખળું રમણીય લાગે છે. અને જ્યારે આ બધું કામ બંધ થઈ જાય છે, ત્યારે તે અરમણીય લાગવા માંડે છે. ૪ અને તેજ પૂરી ! વુિં बुच्चइ-मा ण तुम पएसी ! पुाव्य रमणिज्जे भवित्ता पच्छा-अरमणिज्जे भविजासि ન વાસવા ગાર વધારે વા” એટલા માટે પ્રદેશિન્ ! મેં આમ કહ્યું છે કે તમે પહેલાં રમણીય થઈને પછી અરમણીય બનશે નહિ. જેવી રીતે વનખંડ યાવત ખળું થઇ જાય છે.
ટીકાર્થ–સ્પષ્ટ છે. અહીં “ ના સ્થાને “ આદેશ થયે છે. સંસ્કૃત માં એની છાયા “શન્ન હોય છે. કેશીએ આ સૂત્ર વડે પ્રદેશી રાજાને પહેલાં રમણીય થઈને પછી અરમણીય થઈ જનારા વનખંડ વગેરેને દષ્ટાંત રૂપમાં આપીને આ સમજાવવામાં આવ્યુ છે કે તમે એવા થશે નહિ. સૂ. ૧૫લા
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૪૧