Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નીકળ્યા. અ ંતે યાતાદ્ધ સીવુઢે
વળગમિનમેળ હોય ત
નમસ′′ નીકળતાં જ તે પાતાના અંત:પુર પરિવારથી વીંટળાઇ ગયે. આ પ્રમાણે તૈયાર થયેલા પ્રદેશી રાજાએ કેશી કુમારશ્રમણની પાસે જઇને પાંચ પ્રકારના અભિગમથી કેશી કુમારશ્રમણની વન્દના કરી તેમની સ્તુતિ કરી, નમસ્કાર કર્યાં. ‘‘યમદ મુન્નો ર્ સમેં વિળ વામે” સ્તુતિ તેમજ નમસ્કાર કરીને પછી તેણે પાતાના પ્રતિકૂળ આચરણથી થયેલ અપરાધની વારંવાર સારી રીતે વિનમ્ર ભાવથી યુકત થઈને ક્ષમા માંગી.
ટીકા પ્રદેશી રાજાએ કેશીકુમારશ્રમણને આ પ્રમાણે કહ્યુ હે ભદત! હવે મને આ જાતના આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયા છે કે હું મારા પ્રતિકૂળ આચરણથી થયેલ અપરાધ બદલ આપશ્રી પાસેથી વારવાર ક્ષમા માંગું. આ વિચાર આત્મગત હાંવાથી પહેલાં તા અંકુરની જેમ ઉત્પન્ન થયા. એથી તેને આધ્યાત્મિક રૂપે પ્રકટ કરવામાં આન્યા છે. ત્યાર પછી યાવતુ પદ્મથી “વિન્તિતઃ, સ્પિતઃ, માર્જિતઃ મનોગત', આ વિશેષોાથી યુકત થયા છે, વિચારને જે ચિ ંતિત પદથી વિશેષિત કરવામાં આવ્યા છે. તેનુ કારણ આ છે કે તે વિચાર મરણુરૂપ થઇ ગયા હતા. એટલે કે મને મારા અપરાધની આપશ્રીના પાસેથી ક્ષમા કરાવવી છે, એવી સ્મૃતિ વારંવાર આવવા લાગી, એથી આ વિચાર દ્વિ પત્રિત અંકુરની જેમ પ્રથમ અવસ્થા કરતાં કંઇક વિશેષ પુષ્ટ હેવાથી ચિંતિત રૂપમાં પ્રકટ કરવામાં આવ્યા છે. તથા તેજ વિચાર જયારે વ્યવસ્થાયુકત થઈ ગયા−કે મારે ચાક્કસ આવિને ક્ષમા યાચના કરી છે તે દ્વિતીય અવસ્થા કરતાં વધારે તે વિચાર પુષ્ટ થઈ જવાથી એ પલ્લવિત થયેલા અકુરની જેમ કલ્પિત પદથી વિશેષિત કરવામાં આવ્યા છે. તેમજ જ્યારે તે જ વિચાર ઈષ્ટ રૂપથી સ્વીકૃત થઇ ગયા તે તે પુષ્પિત થયેલ અકુરની જેમ થઇ ગયા અને જ્યારે તે વિચાર મનમાં રૂપથી નિશ્ચયની સ્થિતિમાં પરિણત થઇ ગયા કે એવુ જ મારે કરવુ છે તા ફલિત થયેલ અંકુરની જેમ તે થઇ ગયા. શે વિચાર ઉત્પન્ન થયા ? એજ વાતને હવે સ્પષ્ટ કરતાં કહે છે કે-હ ભદત ! મેં આપ દેવાનુપ્રિયની સાથે બહુજ પ્રતીકૂળ રૂપથી યાવત્ દંડ દંડ રૂપથી-અતિશય પ્રતીકૂળરૂપથી અતિશય પ્રતિલામરૂપથી અને અતિશય વિપરીત રૂપથી વ્યવહાર કર્યાં છે, એથી મારા
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૩૭