Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'तएणं से पएसी गया' इत्यादि।
સૂત્રાર્થ—‘તpi સે વાસી અયા ર્સિ માસમvi gવે વથાણી ઉકળા ત્યાર પછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું “વ મતે ! મમ યા અસ્થિ વાવ સમુofસ્થા ” હે ભદંત ! એ આધ્યાત્મિક યાવતુ સંક૯પ ઉત્પન્ન થયા. “વાળુવિયાપ વા વાપિ વાવ वट्टिए तं सेथं खलु मे कनल पाउप्पभाया ए रयणीए फुल्लुप्पलकमलकोमलुम्मिलियम्मि अहापांडुरे पभाए रतासोाकिंसुयसुयमुहगुजद्धरागसरिसे
મકાર નજિસિંહો !” મેં આપી દેવાનુપ્રિયની સાથે પ્રતિકૂળરૂપથી યાવતું વ્યવહાર કર્યો છે. તેથી મારા માટે એજ વાત શ્રેયસ્કર છે કે હું આવતી કાલે જયારે રાત્રિ પ્રભાત યુકત થઈ જશે, એટલે કે રાત્રિ પૂરી થઈ જશે, અને કમળ તથા હરિણ વિશેષના નેત્રે વિકસિત થઈ જશે, એટલે કે કમળ જયારે વિકસિત થઈ જશે અને હરિણ વિશેષની આખે નિદ્રા ત્યાગ કર્યા બાદ ઉઘડી, જશે તેમજ પ્રભાતને રંગ જયારે પીત ધવલ (પીળે અને સફેદ) થઈ જશે, રકતાશક, કિંશુક પલાશ, શુકમુખ અને ગુંજાના નીચેના અર્ધા ભાગ જેવો લાલ તેમજ સરોવરમાં કમલીની કુલનો વીનાશક ‘ક્રિમિ રે સદક્ષિ િાિરે તેના ગઢ એવા સહસ્ત્ર કીરણવાળે અને દીનક્ત સૂર્ય જ્યારે પિતાના તેજથી પ્રજવલીત થતો આકાશમાં ઉદય પામશે, ત્યારે વાતે પરિણાસદ્ધિ સંરિવુ હેવાનુષ્યિા દ્રિત્તા નબં सित्तए एयमट्ठ भुज्जो २ सम्म विणएण' खामित्तए त्ति कटु जामेव दिसिं પાડ તાવ કિસિં પરિng” ત્યારે અંતઃપુર પરિવારની સાથે આ૫ દેવાનુપ્રિયને વંદન અને નમસ્કાર કરવા માટે અને પૂર્વોકત અપરાધરૂપ અર્થને સવિનય પ્રશસ્ત નમ્ર ભાવથી વારંવાર ક્ષમાપના માટે આવીશ. આ પ્રમાણે કેશીકુમારને વિનંતી કરીને તે જે દિશા તરફથી આવ્યું હતું તેજ દિશા તરફ જતો રહ્યો. "तएण से पएसी राया कल्ल पाउप्पभायाए रयणीए जाव तेयसा जलते" ત્યાર પછી બીજા દિવસે જ્યારે રાત્રિ પૂરી થઈ અને પ્રભાત થયું યાવતુ સૂર્ય પિતાના તેજથી પ્રકાશિત થઈ ગયા. ત્યારે તે “કાદ વાવ દિg ગવ ઠ્ઠા તહેવ નિચ્છ” હુઈ તુષ્ટ યાવત્ હદયવાળો થઈને કુણિક રાજાની જેમ પોતાના સ્થાનથી
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૩૬