Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્થ સ્પષ્ટ જ છે. “સુવરવા જાવ તપાદ્રા માં જે યાવતું પદ આવેલ છે તેથી અહીં “જાનાર્થી યુદ્ધા, શા. મહામતા, વિનોતા. વિજ્ઞાનમાણ, આ પદનો સંગ્રહ થયેલ છે. આ પદેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. તે કાળે અને તે સમયે જે કહેવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા આ પ્રમાણે છે કે
જ્યારે પ્રદે શી રાજાએ કેશી કુમાર શ્રમણને શરીરમાંથી બહાર કાઢીને જીવને હસ્તામલકત બતાવવાની વાત કહી ત્યારે (તં જાવ ત તં) માં જે યાવત્ પર છે તેથી અહીં “વનાનં. વાત, ઘનાન', ઘટ્ટનાનE” આ પદોને સંગ્રહ થયો છે. આ પદની વ્યાખ્યા આ જ સૂત્રમાં પહેલાં કરવામાં આવી છે. આ પદોમાં પ્રત્યયકૃત જ વિશેષતા છે. ધાત્વર્થ કૃત વિશેષતા નથી વાયુકાય એકેન્દ્રિય જીવ છે. એથી તે રૂપયુકત જીવ છે. કર્મ સહિત છે, રાગસહિત છે, મેહસહિત છે, નપુંસક વેદ સહિત છે, દારિક, વૈક્રિય, તેજસ અને કાર્મ આ ચાર શરીરવાળો છે. કૃષ્ણ નીલ અને કાપત આ ત્રણ લેશ્યાઓવાળો છે. એ જ વાત સરૂપી વગેરે વિશેષણો વડે વાયુકામાં પ્રકટ કરવામાં આવી છે. બાકી રહેલા પદોને અર્થ સ્પષ્ટજ છે ૧૫ના
‘તા પણ જીવ રૂલ્યાા
સૂત્રાર્થ–(as i) ત્યાર પછી તે પાણી પાવા જેઉ ગુમાણમi ga વાણી) તે પ્રદેશ રાજાએ કેશી કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું. તેણે મંરે ! રિચય પુH ર ર ની) હે ભદંત ! હાથીને જીવ કુંથુને જીવ શુ તુલ્ય પરિણામ વાળે છે કે ન્યૂનાધિક પરિમાણવાળે છે? ત્યારે કેશી કુમાર શ્રમણે તેને કહ્યું-(દંતા, પાણી ! રૂરિયa , શુરસ સરે રે વીવે) હાં પ્રદેશિન ! હાથને અને કુંથુને જીવ તુલ્ય પરિણામવાળે છે. જૂના વિક પરિણામવાળે નથી. (જે છૂi મંતે ! થર થર્દૂ અsumતરાણ રે, ગgનિરિવતરાઈ જેવ, ૩ciાવતા જેવ) હે ભદત ! હાથીની અપેક્ષાએ શું કુંથુ અલ્પકર્મવાળું જ હોય છે? અત્ય૫કાયિક વગેરે ક્રિયાવાળું હોય છે? અત્પલ્પ આવયુકત હોય છે ! ( gવું ગgiારનીહારકામની સાસવિતરણ, અપકુતર19 વ) અલ્પતર આહારવાળું જ હોય છે અલ્પ. તર નિહારવાળું જ હોય છે કે અપતર ઉચ્છવાસ નિશ્વાસ યુકત હોય છે ! (g कुथुओ हत्थी महाकम्मतराएचेव, महाकिरियतराए चेव जाव महज्जु રાતરાણ જેવ) આ પ્રમાણે કુંથુની અપેક્ષાએ શું હાથી મહાકમતર હોય છે.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૨
૧૨૩