Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
वा जोइ अपासमाणे संते तंते निविष्णे समाणे परसु एगते एडेइ) ત્યાર પછી જયારે તે પુરૂષને તે કાષ્ઠના બે કકડાઓ યાવત સંખ્યાત કકડાઓ કર્યા પછી પણ જ્યારે અગ્નિ જોવામાં આવ્યું નહિ, ત્યારે તે થાકીને, કલાન્ત થઈને, પરિતાનત થઈને વિશેષ દુખિત થયો અને તેણે તે કુહાડીને કોઈ એકાંત સ્થાને મૂકી દીધી (વરિયર' ગુર) કમરનું બંધન પણ ખોલી નાખ્યું (gવં વાસી) પછી તે આ પ્રમાણે કહેવા લાગે. (ગણો ઈ તે રિક્ષા કાજે નો સાgિ त्ति कटु ओहयमणस कप्पे चिंतासोगसागरस पविट करतलपल्लत्थमुहे અદૃશાળવા મૂમિની ક્રિયાશg) અરે ! હં તે માણસો માટે ભોજન બનાવી શકશે નહિ. હવે શું કરું ? આ પ્રમાણે વિચાર કરીને તે ખૂબ જ દુ:ખી થયે. તેની બધી માનસિક ઈચ્છાઓ નષ્ટ થઈ ગઈ, અને તે ચિંતા અને શેકરૂપી સમુદ્રમાં નિમગ્ન થઈ ગયે. કપાળ પર હથેળી મૂકીને તે આર્તધ્યાન કરવા લાગ્યો. તેની નજર જમીન તરફ નીચે થઈ ગઈ, આમ તે ચિંતામાં ડૂબી ગયે. (તdgi તે રૂરિના ધ્રા તિ) હવે તે માણસોઓ લાકડા કાપી લીધા ત્યારે તેઓ (નેવ કુરિસે તેવા સવાલf) જયાં તે પુરૂષ હતું, ત્યાં ગયા. (તું gi દશમriq જાવ પાયમાઈi viifa) ત્યાં જઈને તેમણે તે પુરૂષને માનસિક ઈચ્છાઓ જેની નષ્ટ પામી છે એ અને શેક તેમજ ચિંતા રૂપી સમુદ્રમાં નિમગ્ન થયેલ કપિલ પર હથેળી મૂકીને આર્તધ્યાન કરતે અને નીચી દૃષ્ટિ કરેલ છે. જેઈને પછી તેમણે ( વઘાન) તેને આ પ્રમાણે કહ્યું(fk it તુમ સેવાસુવિચા! દામળસંવે ના શિક્ષણાપણ) હે દેવાનુપ્રિય! તમે શા કારણથી અપહત મનઃસંકલ્પ વાળા થઈ ગયા છો અને યાવત ચિંતા કરી રહ્યા છે. (તા તે પુષેિ ઇવં વાલી) ત્યારે તે પુરૂષે તેમને આ પ્રમાણે કહ્યું. (તુण देवाणुप्पिया! कट्ठाणं अडविं अणुपविसमाणा मम एवं वयासी) હે દેવાનુપ્રિયે! તમે સૌ જ્યારે લાકડા કાપવા માટે અટવીમા પ્રવિષ્ટ થવા તૈયાર થયા હતા ત્યારે મને આ પ્રમાણે કહ્યું હતું- હેવાgિયા! શાળ ગર્વ કાર અgmવિદા) હે દેવાનુપ્રિય ! અમે બધા લાકડા કાપવા માટે આ અટવીમાં આગળ જઈએ છીએ. તે તમે ત્યાં સુધી અગ્નિ પાત્રમાંથી અવિન લઈને
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૧૦