Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवस्स अगुरुलहुयत्तं पहुच जीवंतस्स वा तुलियस्स मयस्स वा तुलियस्स नत्थि के नात े वा जाव लहुयत्ते वा तं सद्दहाहि गं तुम पएसीत સેવ ૭) તેા આ પ્રમાણે હૈ પ્રદેશિન્ ! જીવની અગુરૂલઘુત્વ ગુણૅન-ગુરૂત્વલઘુત્વ રહિતાંવસ્થાને સામે રાખીને જીવિતાવસ્થામાં કરાયેલા તે ચારના વજનમાં અને મૃત્તાવસ્થામાં કરાયેલા તે ચારના વજનમાં કાઇ પણ જાતનું નાનાત્વ કે લઘુત્વ નથી. એથી હૈ પ્રદેશિન્ ! તમે મારી આ વાત પર વિશ્વાસ કરી લેા કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. આ સૂત્રના ટીકા સ્પષ્ટ જ છે. ૫૧૪૪ના
जाव
તાળાં વસી ગયા' સ્થાતિ । સૂત્રાર્થ-(તડુ ળું વસી રાયા केसि कुमारसमण एवं वयासी) ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું. (ષિ નંમતે ! સા નાથ નો કાળજ્જી) હે ભદત ! આ ઉપમા બુદ્ધિ પ્રેરિત હાવાથી વાસ્તવિક નથી. આ નિમ્ન કારણથી મારા મનમાં જીવ અને શરીરની ભિન્નતાની વાત જામતી નથી. ( મતે) હૈ ભદત ! તે આ પ્રમાણે છે. (શ્રદ્દે અન્નયા ચૌર ઇયળે તિ) હુ એક દિવસે ૧૩૫ મા સૂત્રમાં કથિત ઘણા ગણુ નાયકોવગેરેની સાથે બાહ્ય ઉપસ્થાન શાળામાં બેઠા હતા. ત્યાં મારા નગરરક્ષક એક ચારને મુશ્કેટાટ ખાંધીને મારી સામે લાવ્યા. (7 PÎ અ`ત' પુસઁસથ્થો સમતા સમઝૌમિ) મેં' તે પુરૂષને મસ્તકથી માંડીને પગ સુધી સારી રીતે જોયે. (નો ચૈત્ર નં. સનીય સામિ) પણ મને તેમાં જીવ દેખાયા નહીં. (તળ અહૈં તે પુત્તિને જુદા જાટિયું તેમિ) ત્યાર પછી મેં તે ચાર પુરૂષના એકકડા કરી નાખ્યા. (ન્નિા સભ્યો રમતા આમિરૌમિ) એ કકડા કરીને પછી મેં તેનું સારી રીતે નિરીક્ષણ કર્યું. તો વવળતરથ નીર્વ પાસામિ) પણ મને ત્યાં જીવ દેખાય નહીં. (ä તા. ૨૩ા, સંવૈજ્ઞાાયિમિ-નો ચેન્ Ō સત્ત્વ નીવ પાસામિ) ત્યાર પછી મે તેના ત્રણ કકડા કર્યાં, ચાર કકડા કર્યા યાવત્ સંખ્યાત (સેંકડા) કકડા કર્યા પણ છતાં એ ત્યાં મને જીવ દેખાયા નહીં.
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૦૭