Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નીત્રિતમ ચૈવ તુછેમિ) મે' અવિતાવસ્થામાં જ તેનુ વજન કર્યું.. (તુઙેન્નાઇ વિછૈય મનમાળે નીવિયાઓ વોલેમિ, મયં તુèમિ) તાલીને પછી મેં તેને અંગ ભંગ ક્યાં વગર જ જીવન રહિત બનાવી દીધે। અને મર્યા પછી ફરી તેનું મેં વજન કરાવ્યુ: (ળો ચૈવ ળ તત્ત પુસન્નનીય સÇયા તુદ્ધિयस्स मयस्स वा तुलियस्स केइ नाणते व। उम्मत्तत्तो वा तुच्छत वा ગુરુચરો વા કુવર વા) ત્યારે જીવતાં વજન કરાયેલા તેમાં અને મૃત્યુ પામ્યા પછી વજન કરાયેલા તેમાં મને કોઈ પણ જાતની ન્યૂનાધિકતા લાગી નહીં, તેમાં ભાર વધારે પણ થયા નહી, અને તેમાંથી ભાર મેછે। પણ થયે। નહીં તેમાં ગુરૂતા આવી નથી તેમ તેમાં લઘુતા પણ આવી નથી. (जइणं भंते ! तस्स पुरिसस्त जीवंतस्स वा तुलियस्स मयस्स वा तुलियस्स વા રોના શેર્ડ નાસવા નાવ હદુત્તરે વા) હૈ ભદત ! જીવીતાવસ્થામાં કરેલા વજનમાં અને મૃતાવસ્થાવામાં કરેલા તે ચારના વજનમાં જો કોઈ પણ જાતની ન્યૂનાધિકતા થઈ જાત યાવત્ લઘુતા થઇ જાત. (તો હું મરું સહેકના તે ચેવ) તે હું આ વાત પર શ્રદ્ધા કરી શકત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. તે જીવ શરીર નથી અને શરીર જીવ નથી. (જ્જા ળમાંતે ! તમપુસિમ્સ નીવ तस्स वा तुलियस्स मयस्स वा तुलियस्स नत्थि केइ नन्नत्थे वा जाव હદુત્તે વા, તદ્દા સુદિયા મે વફળા બદા, ત' નીયો ત ચેય) જેથી હે ભ ત ! જીવીતાવસ્થામાં વજન કરાયેલ તે પુરૂષમાં અને મૃતાવરથામાં વજન કરાયેલ તેજ પુરૂષમાં જ્યારે કોઈ પણ જાતની ભિન્નતા-ન્યૂનતાધિકતા યાવત્ લઘુતા મારા ધ્યાનમાં આવતી નથી તેથી મારી એવી માન્યતા છે કે જે જીવ છે તેજ શરીર છે. જીવ અન્ય નથી તેમજ શરીર પણ અન્ય નથી.
ટીકા”—કેશી કુમારશ્રમણનું જીવ શરીર ભિન્નતા સંખ`ધી કથન
પ્રદેશી રાજાએ તેમને આ પ્રમાણે કહ્યું કે હે ભિન્નતા સ્પષ્ટ કરવા માટે જે ઉપમા આપી છે
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
સાંભળીને ભવ! તમે જીવ અને શરીરની તે માત્ર ઉપમા જ છે. તે બુદ્ધિ.
૧૦૫