Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્યારે ચારને પૂર્ણાંકત રીતે બાંધીને લેખડના નળામાં બંધ કરવામાં આવ્યા અને લાખડને પીગળાવીને તેમજ રાંગને પીગાળીને તે ઢાંકણા સહિત મુખને એવા પ્રકારે બંધ કરવામાં આવ્યું કે તેમાં જરાએ છિદ્ર વગેરે રહ્યું નહિ. ત્યારે એવી પરિસ્થિતિમાં તે ચાર તેમાં મરણ પામ્યા. એને લઈને તે પ્રદેશી રાજાને આ જાતને વિચાર થયે કે જો જીવ અનેશરીર જુદાં જુદાં તે હાય તેા નળામાં છિદ્ર વગેરે ન હોવાથી તેના જીવ તેમાંથી કયાં થઈને નીકળ્યે ? નીકળી ન શકવાને લીધે આ વાત સ્પષ્ટ રીતે જણાય છે કે જીવ શરીરથી ભિન્ન નથી. જે જીવ છે તેજ શરીર છે અને જે શરીર છે તેજ જીવ છે. !! સૂ. ૧૩૫ ॥
તાળ શૈલીમારસમને' ફૅમ્પતિ । સૂત્રા—(તર્ શૈલીના સમગે) ત્યાર પછી કેશી કુમાર શ્રમણે (પત્તિ રાયં ણં વવાની) પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું (તેના નામ! कूडागारसाला सिया दुहओ लिता गुत्ता-गुत्तदुबारा शिवाय गंभीरा) હે પ્રદેશિન્ ! જેમ કોઇ એક કૂટાકારશાળા હોય પર્વતના આકાર જેવું ભવન હોય અને તે ખહાર અને અંદરના ભાગમાં આચ્છાદિત દ્વાર પ્રદેશયુકત હોય, નિવાત ગંભીર હોય—પવન રહિત તેમજ ગભીર અંતઃ પ્રદેશ યુકત હોય, (૪૪ ખંભેરૂ પુરિસે મૈશ્વિકપ ગાય કાગરસાહાર્ તો જીવિત્તર) હવે કોઇ પુરુષ ભેરી અને દડાને લઈને તે ફૂટાકાર શાળામાં પેસી જાય છે. (તમે સૂકા गारसाला सवओ समंता घणनिचियनिरंतर णिच्छिाई दुवारवयणाई ઉદ્દેš) અને પેસીને તે બધા દ્વારાને આ પ્રમાણે બધ કરી લે છે કે જેથી તેમના બારણાના કમાડો એકદમ અડીને ખંધ થઇ જાય છે. તેમની વચ્ચે થોડું પણ એના રહેતી નથી. તેમનાં અધા છિન્દ્રો ખદ થઈ જાય છે. (તીસે કારનોછાણ વધુ मज्झसभाए ठिचा तं भेरीं दंडणं मसया महया सदेणं तालेज्जा) આ પ્રમાણે કરીને તે કૂટાકારશાળાના એકદમ મધ્યભાગમાં તે ઉભા થઇને તે ભેરીને તે દડાથી આ આ પ્રમાણે વગાડે છે કે તેમાંથી બહુ જ ભયંકર શબ્દ નીકળે. (ને તેળ વણી સે સદ્દે બંતો હતો વા નિરન્તર‰રૂ ?) હવે પ્રદેશિન! તમે મને કહો હું તે ભેરીમાંથી ઉત્પન્ન થતા શબ્દ તે ફૂટાકાર શાળાના મધ્યપ્રદેશમાંથી બહાર નીકળે છે. (દંતાનિ૫૪૩)હ ભદત બહાર નીકળે છે.(અસ્થિળે વસી। તીને કળારસાગત જે ઇિતું.વા ખાર્ડ વા નો ” અરે તો વહિયા વિજ્ઞÇ) તે હે પ્રદેશન ! તમે વિચાર
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨
૯૩