Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે વિશ્વાસપાત્ર પુરૂષોની નિયુકિત કરી દીધી. (તત્ ગઢ બળવા યાર્' નેળામેન સામગરું મીતેળામેય લવાળામિ) એક દિવસની વાત છે કે હું તે લેખ’ડના નળા પાસે ગયા, (ઉન્નુિત્તા તેં આમિં કહાવેમિ) ત્યાં જઈને મે તે લાખ'ડના નળાને ઉઘડાવ્યા. (૩ન્સસ્ટન્થ વિત્તા તં પુસિં સવમેય પાસામિ, નો
व ती अकु भीए केइ छिड्ड ेइ वा विवरेइ वा. अंतरे वा, राईવા, ગો સે નીને ગોહિતો દિયા નિષ્ણ) ઉઘડાવીને મેં પોતે તે ચારને જોયા. તે તે તેમાં મૃતાવસ્થામાં પડેલા હતા, જ્યારે તે લેખડના નળામાં ન છિદ્ર હતું કે ન વિવર હતું કે ન અવકાશ હતા કે ન રેખા હતી કે જેથી તે ચારને જીવ તે લોખડના નળામાંથી બહાર નીકળી જતા રહે. (નફા મતે ! તોસે મઙળ भीए होज्जा केइ छिड्डे वा जाव राइ वा जयग से जीवे अतोहितो સદિયા વિગ૬) ૩ ભદત ! જો તે લેાખંડના નળામાં કાઇ છિદ્ર કે યાવત્ રેખા હોત તા તેમાંથી થઈને તે ચાર પુરૂષના જીવ અંદરથી બહાર નીકળી શકત. (તો ન अह सदहेज्जा पत्तिएज्जा रोएज्जा जहा- अन्नो जीवो श्रन्न सरीर नो તે લીયો ત સીર) તે હું તમારી આ વાત પર વિશ્વાસ કરી લેત, પ્રતીતિ કરી લેત અને તેને મારી રૂચિના વિષય બનાવી લેત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ શરીરરૂપ નદી અને શરીર જીવરૂપ નથી. (નન્હા મતે ! સીમે अकु भीए गत्थि के छिड्डे वा जाव निग्गए, तम्हा सुपइडिया मे पहणा નહા—ત નીયો ત પરી', નો બન્નો નીવો અને મીર) જેને લીધે હૈ ભદત ! તે લોખડના નળામાં કોઈ છિદ્ર કે યાવત્ રેખા નથી કે જેથી તેના જીવ અહાર નીકળી જતા. રહે માટે છિદ્ર વગેરેના અભાવમાં બહાર નીકળવામાં અશક્ત હોવા બદલ મારી જ આ જાતની માન્યતા ઉચિત લાગે છે કે જે જીવ છે, તેજ શરીર છે, જીવ શરીરથી ભિન્ન નથી અને શરીર જીવથી ભિન્ન નથી.
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૯૧