Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કામલાગામાં મૂતિ થઇ જાય છે યાવતુ અશ્રુપપન્ન થઇ જાય છે તે! (તજ્ઞ 'માનુĂ તેમ્ને વોષ્ઠિને મવડ, ર્જ્યોિ તેમે સંતે અવરૂ) તેના મનુષ્ય સબધી પ્રેમ બ્યુચ્છિન્ન થઇ જાય છે અને સ્વગ લેાકમાં સંબધી પ્રેમ તેના હૃદયમાં સંક્રાંત પ્રવિષ્ટ-થઇ જાય છે. (સે ” ત્તેના માજીરું હોય વમાચ્છિન્ન નૌ ચેવ સંજ્ઞા) એથી તે મનુષ્યલાકમાં આવવાની અભિલાષા રાખતા હાય છતાં પણ તે અહીં આવવા ઇચ્છતા નથી. (શ્રદુળોવવન્તે તેને વેિદિ ગામમાનેતિ મુવિ जाव अज्झोववणे, तस्स णं एवं भवइ, इयाणि गच्छं, मुहुत्तेणं गच्छंतेण कालेण इट्ठ अप्पाउया णरा कालधम्पुणा संजुत्ता भवति, से ण इच्छेज्जा माणुપણ છોનું 8આજીિત્તદ્ નો ચેવળ સંજ્ઞાફ) અને પપન્ન દેવ દેવલાકમાં દ્વિવ્ય કામભાગો વડે મૂર્છિત થઇ જાય છે યાવત અધ્યુપપન્ન થઇ જાય છે, અને એવી પરિસ્થિતિમાં તેના મનમાં આ પ્રમાણે થાય કે હવે જઇશ, થાડા વખત પછી જઈશ, તે સમયે મલાકમાં માસ માતા, પિતા, પુત્ર કલત્ર વગેરે બધા મૃત્યુ પ્રાપ્ત કરી ચૂકે છે અને આમ તે દેવ મનુષ્ય લામાં આવવાની અભિલાષા રાખતા હાય છતાએ અહીં' આવી શકતા નથી. (અત્તુળોયલને ફેને વિä નાય अज्झोववण्णे, तस्स माणुस्सए उराले दुग्गंधे पडिकूले पडिलोमे यावि भवइ) અહીં ન આવવાનું ચાથું કારણ આ પ્રમાણે છે કે અનેાપપન્નક દેવ દિવ્ય કામ ભાગેામાં ચાવતુ અધ્યુપપન્ન થઇ જાય છે, તેા તેના માટે ઔદારિક શરીર સંબધી ગામૃતક કલેવરા દિ સમુત્પન્ન દુર્ગંધ પ્રાણેન્દ્રિયના માટે અનુકૂલ કહી શકાય નહિ. પણ એના વિરુદ્ધ તે તેને પ્રતિકૂલ અનિષ્ટકર લાગે છે. (૩TM ચિ ંનાવ चनारि पंच जोयणसए असुभे माणुस्सर गंधे अभिसमागच्छर, से એકલા માજીસ હોઇ દ«માવિષ્ટત્ત નો ચેવ નું સંચા) તેમજ તે મનુષ્ય લેાક સ ંબંધી અશુભ ગંધ ચારસા કે પાંચસે ચેજન સુધી ઉપર આકાશમાં ચેામેર પ્રસરીને રહે છે એથી મનુષ્યલાકમાં આવવાની અભિલાષા ધરાવતા હોય છતાંએ તે દેવ તે દુર્ગંધને લીધે અહીં આવી શકતા નથી એટલે કે યુગલીએના સમયમાં ચારસો ચાજનને મનુષ્યમાં પાંચસે યેાજન સુધી દુધ જાય છે. (શ્વ હિ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૮૯