Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે શ્રમણ કે માહણુની સામે આવી જતાં તે શ્રમણુ કે માહુણ તેને ઓળખી લે નહિ તે માટે જે પોતાની જાતને હાથવડે, કે વજ્ર વડે કે છત્રવડે છૂપાવી લે છે અને તેમને પ્રશ્ન વગેરે કઇ પૂછતા નથી હું ચિત્ર ! આ ચેાથા કારણથી પણ જીવ કૅત્રલિ પ્રાપ્ત ધર્મનુ શ્રવણુ કરી શકતા નથી.(૪) આ પ્રમાણે ડે ચિત્ર! આ ચાર કારણેાને લીધે જ જીવ કેવલીભગવાન વડે કહેલા ધર્મનું શ્રવણુ કરી શકતા નથી. ( ૨૩×િ કાળેદિવત્તા ! નીચે લેવિન્નત્ત' પચ્છ થમફ સળયા!) હૅચિત્ર! ચાર કારણેાથી જીવ કેવલિ–પ્રજ્ઞતા ધર્મનું શ્રવણ કરી શકે છે. (ત' નડા--આમથ' આ उज्जाणमयं वा समणं वा माहणं वा बंद, नमसइ जात्र पज्जुवासइ) ते ચાર કારણે। આ પ્રમાણે છે.-આરામમાં પધારેલા કે ઉદ્યાનમાં પધારેલા શ્રમણને કે માહણુને જે વંદન કરે છે. નમસ્કાર કરે છે, યાવતુ તેમની પર્યું`પાસના કરે છે. (બટ્ટાર્ નામ પુષ્કર) અર્થાને યાવત્ પૂછે છે. (વળ ઢાળેળ વિસ્તા! નીચે તૈત્તિ વાત પળ મક્ સચાણ) આ કારણને લીધે હે ચિત્ર ! તે જીવ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ'નુ' શ્રવણુ કરી શકે છે.(૧) એજ પ્રમાણે (૩૧Çાય૦) આ પ્રમાણે જે જીવ ઉપાશ્રયામાં આવેલા શ્રમણાને કે માહનાને વન્દન કરતા, નમસ્કાર કરતા, પ - પાસના કરતા, અર્થાને યાવત્ પૂછે છે, એવા જીવ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણુ કરી શકે છે (૨)મોયરય મમળ વા નાવ પન્નુવાન, વિહેળ' નીય હિત્ઝામેરૂ, બટ્ટાફ નાવ પુષ્ઠ, વિ.) આ પ્રમાણે જે જીવ ગેાચરી માટે નીકળેલા શ્રમણની કે માહણુની યાવત્ પ્રત્યુપાસના કરે છે. વિપુલ આહારથી તેમને પ્રતિલાભિત કરે છે,તેમને અર્થા વિષે યાવતા પૂછે છે. તે જીવ કેવલિપ્રજ્ઞપ્તાધમ'નું શ્રવણ કરે છે. (રૂ) (નૈઃ નિ ય ઊં समणेण वा अभिसमागच्छइ तत्थ वि य णं णो हत्थेण वा जाव आवरेत्ता વિદેહૈં) શ્રમણ કે મહાણુ ગમે ત્યાં મળે જે જીવ તેઓશ્રીને જોઇને પેાતાની જાતને પાતાના હાથો વડે યાવત્ આવૃત કરતા નથી એવા તે જીવ આ ચાથા કારણને લીધે કેવલિ પ્રજ્ઞપ્ત જિનધનું શ્રવણુ કરી શકે છે. (૪) (તુરૢ વ્ ñ વિત્તા ! પક્ષી राया आरामयं वा तं चैव सत्र भाणियन्त्र आइल्लएण गमएण जाव
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૫૮