Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચિત્ર સારથિએ પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યુ` (૬ સળ' મામી! સાવત્તિને શૈલી નામ' માત્તમને નાસને નાવ ચલનાળોવ(C) હે સ્વામિન્ ! આ આપણી સામે કેશીકુમાર શ્રમણ છે. કે જેઓ પાર્શ્વનાથની શિષ્યપર પરામાં ઉત્પન્ન થયા છે. એમણે કુમારાવસ્થામાં જ સયમ ગ્રહણ કર્યાં છે. એથી જ એમને કુમારશ્રમણ કહેવામાં આવ્યા છે. એએ જાતિસંપન્ન છે, યાવત્ કુલસંપન્ન છે, વગેરે પહેલા કહેવાયેલાં વિશેષણાથી યુક્ત છે. આ બધા વિશેષણાના અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેથી અહીં કી કહેવામાં આવ્યા નથી, એએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પવજ્ઞાનના અધિપતિ છે, ચાર જ્ઞાનધારી છે. (શ્રેષોઽહિ ગાનીવિલ) એમનું જે અધિજ્ઞાન છે તે પરમાધિથી થોડું જ કમ છે. એમનુ જીવન પ્રાસુક એષણીય અન્નપાનથી છે. એટલે કે એ એ પ્રાસુક એષણીય આહાર ગ્રહણ કરે છે. ઉગમ વગેરે દોષોથી દૂષિત આહાર એએ ગ્રહણ કરતા નથી ત! ળ સે મીરા ચિત્તે સાદું વ વાસી) ત્યારે પ્રદેશી રાજાએ ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું. (ગારીોય યારી ચિત્તા! બળનીવિ પત્તળ થવાથી વિજ્ઞા?) હું ચિત્ર! જો તમે આ પ્રમાણે કહેા છે કે એમનું અવધિજ્ઞાન પરમાવધિ કરતાં થોડું જ અલ્પ તેમજ એએ પ્રાસુક એષણીશ આહાર જ ગ્રહણ કરે છે તો શું આ વાત સાચી છે? ('તા સામી! મોદિય` ન મિ ગળનીવિપત્તળ સયામી) હાં સ્વામિન ! હું સાચી વાત કહું છું. એમનુ અવધિજ્ઞાન પરમાધિ કરતાં ઘેાડું કમ છે અને એ પ્રારુક એષણીય આહાર ગ્રહણ કરે છે. (મિનિકને ચિત્તા!ન્ન પુસેિ) તે હે ચિત્ર ! આ પુરુષ અભિગમનીય છે એટલે કે આળખાણ કરવા ચાગ્ય છે. ('તા સામી ! શ્રમિગળિકને) હાં સ્વામિન્ ! એએ આપના માટે અભિગમનીય છે એટલે કે એળખાણ કરવા ચેાગ્ય છે. (અમિનષ્કામો ૫'ચિત્તા! મર્ ય પુરસ)તે હૅચિત્ર! હું' એમની સાથે ઓળખાણુક રું? (ઈતા ક્ષાની અભિગચ્છામી) હા સ્વામિનૢ તમે એમની સાથે એળખાણ કરી લે. આ સૂત્રને ટીકા મૂલા પ્રમાણે જ છે. વિશેષતા ફકત અનીવિજ્ઞ” પદમાં છે. આના એક અર્થ તે મૂલામાં જ લખવામાં આવ્યે છે. અને બીજે
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૭૦