Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मम अज्जिया होत्था इहेव सेयवियाए नयरीए धम्मिया जाव वित्ति कप्पेमाणी समणोवासिया अभिगयजीवा० सवओ वण्णी जाव अप्पाण મારેમાળો વિદાફ) હે ભદંત ! મારા જે આર્થિકા (દાદી) થયા છે તે તે આ વેતાંબિકા નગરીમાં ધાર્મિક હતા યાવત્ ધર્મનું આચરણ કરીને પિતાનું જીવન પસાર કર્યું હતું. તેઓ શ્રમણોપાસિકા હતા, જીવ અજીવ તત્ત્વના સ્વરૂપને જાણતા હતા. વગેરે બધું વર્ણન અહીં સમજી લેવું જોઈએ. તેઓ પિતાના આત્માને ભાવિત કરતા પિતાને સમય પસાર કરતા હતા. (તુક વત્તવચા સુવહું કુonवचयं समज्जिणित्ता काल किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववन्ना) તેઓ આપના કથન મુજબ ખૂબજ પુણ્ય સંચય કરીને કાલ માસમાં કોલ કરીને દેવલોકમાંથી કોઈ એક દેવલેમાં દેવની પર્યાયમાં જન્મ પામ્યા છે. (ત્તી vi ગનિયા ગ yg aોયા) તેમને હું પૌત્ર થયે છું. (હુ રે જાવ પાસ થાઈ) હું તેમના માટે ઈષ્ટ, અભિલષિત, કાંત હો યાવત્ દર્શન માટે પણ દુર્લભ હતો. (સં સા ગન્નિપા મમ ગાતુ પર્વ વણઝા) તે આર્થિક (દાદી) જે મને આવીને આમ કહે કે (gવં ના ! તવ સન્નિઘા होत्था, इहेव सेयावियाए नयरोए धम्मिया जाव वित्तिं कप्पेमाणी સમજવાનિયા નાવ વિદifમ) હે પૌત્ર ! હું તમારી પિતામહી હતી. એજ
તાંબિકા નગરીમાં ધાર્મિક જીવન પસાર કરતી યાવત્ પિતાની જીવન યાત્રા ખેડતી હતી. હું શ્રમણે પાસિકા હતી, જીવ અજીવ તત્ત્વના સ્વરૂપને જાણતી હતી તેમજ તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતી પિતાને સમય પસાર કરતી હતી. (तए ण अहं सुबह पुण्णोवचयं समज्जिणित्ता कालमासे काल किच्चा, સેવા કરવા ) આ રીતે મેં ઘણા પુણ્યને સંચય કર્યો અને સંયમ કરીને જયારે હું મરણ કાળે મરી ત્યારે દેવલોકમાંથી કેઈ એક દેવલેકમાં દેવની પર્યાયથી જન્મ પામી છે. (રં તબંધિ નીકા! મારિ ઘનિg ના વિદviદ) એથી જ હે પૌત્ર! તમે પણ ધાર્મિક જીવન પસાર કરે અને ધર્માનુગ વગેરે વિશેષણથી સંપન્ન બને. તેમજ ધર્મથી જ પિતાની જીવનયાત્રા આગળ ધપાવતાં યાવત
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
८४