Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રમણોપાસક થાઓ. (તે જ તુષિ ga ઘ યુવતું પુorોવાં મગ્નજિત્તા ના ૩ઘafકરિ) આ પ્રમાણે તમે પણ મારી જેમજ પુણેપચય દેવની પર્યાયથી જન્મ પામશે. (ત નાં કિન્ના મન માનતું ga ausના તે अहं सद्दहेज्जा. पत्तिएज्जा, जहा अण्णो जीवो, अण्ण सरीर णो त નીવ ારી) આ પ્રમાણે હે ભદંત ! તે આયિકા આવીને મને આમ કહે તે હું તમારા આ કથન પર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે તેમજ જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી–વિશ્વાસ કરી શકું છું. પ્રતીતિ કરી શકું છું. અને તેને પિતાની રુચિને ગમતો વિષય બનાવી શકું છું. (ના નિયા मम आगतुं णो एवं वयासी-तम्हा सुपइट्टिया मे पडणा-जहा त जीवो તં શરીરું નો ગરનો જીવ ગનં સરી') પરંતુ જે કારણને લીધે તે આર્થિકા મને આવીને આ પ્રમાણે કહેતા નથી તે કારણથી જ મારું આ જાતનું મન્તવ્ય છે કે જે જીવ છે તે જ શરીર છે જીવ શરીરથી ભિન્ન નથી અને શરીર જીવથી ભિન્ન નથી. આ વાત સુસ્થિર છે- સત્ય છે
ટીકાર્થ–ત્યારપછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે હે ભદંત ! જીવ અને શરીરની ભિન્નતા પ્રદર્શિત કરતા જે તમે ઉપમા આપી છે તે તે ફકત તમારી બુદ્ધિથી કલ્પિત કરેલ એક દષ્ટાંત માત્ર જ છે. એથી તમારી આ ઉપમા દુષ્ટાન્ત-સત્યાર્થ કે ટિમાં આવી શકે તેમ નથી. છતાં એ તમારા કહ્યા મુજબ આ વાત માની લઉં છું કે મારા આર્યક તમે કહેલા ચાર કારણોને લીધે અહીં આવી શકતા નથી તે ભલે તે ન આવે પરંતુ મારા જે દાદી હતા–કે જેઓ આ શ્વેતાંબિકા નગરીમાં રહેતા હતા, અને ધાર્મિક-ધર્માચરણશીલ હતા યાવત્ જે ધર્મનુગા-ધર્મને અનુસરનારા હતા, ધર્મિષ્ઠા-ધર્મપ્રિય હતા, ધર્માખ્યાયિની-ધર્મને ઉપ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૮૫