Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. જેમકે આભિનિબાધિકજ્ઞાન,-મતિજ્ઞાન શ્રુત્તજ્ઞાન, અવધિજ્ઞાન,મનઃ૫વજ્ઞાન અને કેવલજ્ઞાન. (લેવિત....ગામિળિયોથિનાને) હે ભદત ! આભિનિબેાધિક જ્ઞાનનું સ્વરૂપ કેવુ છે ? (બામિળિયોદિયનાને ઇષિ, વળશે) હૈ પ્રદેશિન્ ! આભિનિષેાધિકજ્ઞાન ચાર પ્રકારનુ` કહેવાય છે. (ત નવા--ળદે દાર ગવાર રૂ ધાળા ૪) જેમકે અવગ્રહ ૧, ઇહા ૨, અવાય ૩, અને ધારણા ૪,. (સે TMિ ત`૩૫દે) હે ભદત ! અવગ્રહ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે ? (મઢે તુચિત્તે પળન્ને) હો પ્રદેશિન્ અવગ્રહ જ્ઞાન બે પ્રકાર નું કહેવાય છે. (નાનટ્રીક્ દ્વાય છે તે ધારળ, સે ત. મિળિયોચિને) અવગ્રહથી માંડીને ધારણા સુધીનુ સમસ્ત વિવેચન નંદીસૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આ આભિનિબેાધિકાનનું સ્વરૂપ છે ? (સે તે મુયનાને) હે ભદ'ત ! શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કેવું છે ? (ધ્રુવનાળે તુવિદ્ને વળત્તે) હે પ્રદેશનૢ ! શ્રુતજ્ઞાન એ પ્રકારનુ` છે. (તે બહા અનિષ્ટ ૨ ત્રાહિરિયન) જેમકે અંગ પ્રવિષ્ટ અંગબાહ્ય. (સવ' માળિયર્થી ભાન ફિટ્ટિયાગો) આ બન્ને શ્રુતજ્ઞાનાનુ વર્ણન પણ નન્તિસૂત્રમાં કરવામાં આવ્યું છે. તેથી દૃષ્ટિવાદ સુધી શ્રુતજ્ઞાનનું બધું વર્ણન ત્યાંથી જ જાણી લેવુ જોઈએ, (ચોદિનાળમનશ્ચય વોમિય' નટ્ટા નફી) અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ક્ષાયે પશમિકના ભેદથી એ પ્રકારનુ` કહેવાય છે. આનુ વર્ણન પણ નન્દીસૂત્રમાં કરવામાં આવ્યું છે. (મળવઞવનાને, તુવિદ્દે વત્તે) મનઃ પવજ્ઞાન એ પ્રકારનુ` કહેવાય છે. (તા' ના ઉન્નુમડ઼ે ય વિસર્ફ ૫) જેમકે ઋજુમતિ અને વિપુલમતિ (તદેવ જે૨જનાળ સત્મ્ય માળિયન્ત્ર) આ પ્રમાણે જ કેવલજ્ઞાનનું વર્ણન પણ કરવુ જોઇએ. (તત્ત્વ ” ને સે..આમિળિયોદિયનાને સે ' મમ અસ્થિ) આ પાંચ જ્ઞાનેામાંથી મને મતિજ્ઞાનરૂપ આભિનિખાધિકજ્ઞાન છે. (તસ્થળ છે તે સુચનાને સેવિય મમ અયિ) શ્રુતજ્ઞાન પણ છે. (ગોવિ નાને સે વિપ મમાં સ્થ) અવધિજ્ઞાન પણ છે. (તત્ત્વ ' ને સે મળવઞવ નાને સે વિષ મમં ષિ) અને મન:પર્યાવજ્ઞાન પણ છે. (તત્ત્વ ' ને રે જીનાને સે ૫' મમ' સન્ધિ) પર`તુ મને કેવલજ્ઞાન નથી. (મૈં રતાળ મનયંતાળું, આ કેવળજ્ઞાન અન્ત ભગવન્તાને હાય છે. (રૂચે વસી ! अहं तव च उब्विण छउमत्थिएण णाणेण इमेयारूवं अज्झत्थिय जाव संकल्प
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૭૩