Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( तस्स गं तुमं पएसी ! पुरिसस्स वणमवि एयम पडिसुणेज्जासि १ ) તે હૈ પ્રદેશિન! શુ તમે તે પુરુષની વાતને થોડા વખત માટે પણ સ્વીકારી લેશે? (નો ફળદ સમઢ) હે ભદ ંત! આ અર્થ સમથ નથી એટલે કે તેની આ વાત સ્વીકારવામાં આવશે નહિ. (નન્હા) કેમકે (ળને મતે ! ગવાદી ન સેવુસેિ) હે ભદ ંત ! તે પુરુષ અપરાધી છે. (મેવ પમી ! તેવ વિઘ્ન!ટ્રોસ્થા) તા આ પ્રમાણે જ હે પ્રદેશિન્ તમારા માટે પણ આંક થયા છે. (મેય ઢેલ સેવિયા, રીજ્મ્મ નો સમ્મTMમતિ વત્તેફ ) તેમણે પાંતાનુ જીવન શ્વેતાંબિકા નગરીમાં અધામિ`ક રીતે પસાર કર્યું છે તેમજ પ્રજાજના પાસેથી કર વસૂલ કરીને પણ તેમનુ' સારી પેઠે પાષણ કર્યું" નથી. (સે ન ગમ્દ વસવાÇ જીરુ નાર પ્રશ્નો) આ પ્રમાણે મારા કથન મુજબ તેમણે ઘણાં પાપકર્મોનુ અર્જન કરીને યાવત્ કોઇ એક નરકમાં નારકની પર્યાયથી જન્મ પામ્યાં છે. ( तस्स णं अज्जगस्स तुमं तुए होत्था, इहे कंते जाव पासणयाए ) તેજ
આર્યંકના તમે ઇષ્ટ કાંત વગેરે વિશેષાવાળા પૌત્ર છે. (તે ળ ૧૬૬ માનુસં હોળ' વ્યમાળછિત્તર્ળો ચૈવ ”મારૂ, હવમાનત્તિ!) તમારા તે આયંક જો કે મનુષ્યલાકમાં ત્યાંથી જલદીમાં જલદી આવવા ઇચ્છે છે, પરંતુ તેઓ ત્યાંથી આવવામાં અસમર્થ છે. (ચન્હેં ટાળેä પત્તી! અદુળોનળ નરસું नेरइए इच्छा, माणुसं लोग हवमागच्छित्तए णो चेव णं संचाएइ) કેમકે હે પ્રદેશન ! અધુનાપપન્નક નારક ચાર કારણેાને લીધે મનુષ્યલાકમાં જલ આવવાની ઈચ્છા ધરાવે છે છતાંએ તે ત્યાંથી જલદી આવી શકતા નથી. (o ગળોववन्नए, नरएस नेरइए से णं तत्थ महन्भूयं वेयण वेदेमाणे इच्छेज्जा માણુસ્ત સ્રોન વમાઇિત્તÇો ચેત્ર સંચા) તે ચાર કારણેા આ પ્રમાણે છે. અધુનાપપન્નકને રયિક નરકામાં તીવ્ર વેદનાને અનુભવે છે એથી તે ઇચ્છે છે કે હું મનુષ્યલેાકમાં જન્મ પામુ` પરંતુ તે ત્યાંથી નીકળવામાં સર્વથા અસમર્થ હાય છે, અહીં તે આવી શકતા નથી ૧ (૨ મોવવન્નર નરસું ને′′ નરयपालेहिं भुज्जो भुज्जो समहिट्टिज्जमाणे इच्छ, माणुस लोग हब्वमाग
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૮૧