Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શકું તેમ છું. (ના અને વીવી, 3નં સરી, ને તં ી, મરી) કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ શરીરરૂપ નથી. (વા જ ગફળg मम आगतं नो एव वयासी, तम्हा सुपइट्ठिया मम पइन्ना समणाउसो ! =ા તન્ની તૈ કરી પરંતુ જે કારણને લીધે આયકે આવીને મને આ પ્રમાણે કહ્યું નથી તેથી જ હે શ્રમણ ! આયુષ્મન મારી આ પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત-સુસ્થિર-છે કે જે જીવ છે તેજ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે.
ટીકાર્થ–મૂલાર્થ પ્રમાણે જ છે. પરંતુ વિશેષતા આટલી જ છે કે પ્રદેશી રાજાએ જે પિતાને ઈષ્ટ વગેરે વિશેષણોવાળે બતાવ્યું છે. તે તેનું કારણ એ છે કે તે આર્યકને અભિલષિત હત-એથી ઈષ્ટ હતું, કમનીય હેવાથી કાન્ત હિતે, પ્રેમપાત્ર હોવાથી પ્રિય હતે. મને તેને સારી રીતે અપેક્ષ્યરૂપથી જાણી લીધો હતો એથી તે મન હતું, અતિપ્રિય હોવાથી તે મનમાં અવસ્થિત હતે એથી તે મનેમ હતમનગમ્ય હતો. સ્થિરતાના ગુણથી સંપન્ન હતે. એથી ધૈર્યરૂપ હતે, વિશ્વાસપાત્ર હોવાથી વૈસિક હતું, સન્માનપાત્ર હોવાથી સંમત હતું, પ્રચુરરૂપમાં માનપાત્ર હોવાથી પ્રચુરમાનપાત્ર રૂપ હતા. તેની આજ્ઞાને માનનાર હોવાથી અનુમત-હદયપ્રિય હતે, અત્યંત અપેક્ષ્ય હોવાથી રત્નકરંડકની જેમ હતે. નવનવીન હર્ષજનક હોવાથી ઉત્સવિક-ઉત્સવરૂપ અને એથી જ તે હૃદયાહૂલાદક હતા, મૂલમાં “વ ” એવો જે વર્તમાનરૂપમાં નિર્દેશ થયેલ છે તે આર્ષ હોવાથી ભૂત અર્થમાં જ થયેલ છે. આમ સમજવું. ‘ત મા ના ! તુકંપ વગેરે સૂત્રમાં આવેલાં બે નિષેધાર્થકપદે પ્રકૃત અર્થને જ પિષે છે. એટલે કે તમે અવશ્યમેવ ધાર્મિક વગેરે વિશેષણથી સંપન્ન થઈને પિતાના જનપદની કરભરવૃત્તિને સારી રીતે ચલાવ-આ અર્થ પુષ્ટ થાય છે. એ સૂ. ૧૩૧
'तए ण केसीकुमारसमणे पएसिं राय एवं वयासी' इत्यादि ।
સૂત્રાર્થ—( તp f સમારકો ) ત્યાર પછી કેશીકુમાર શ્રમણ (Tg પાઉં વઘાસt) પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું. (ગરિક ! તાં
રિયત ના તેવી? ) હે પ્રદેશન ! તમારી સૂર્યકાન્તા નામે દેવી છે? (૬ તા, અરિચ) હાં ભદત! છે. (વરૂi તુમ પારી! તું સૂચિત્ત વુિં
हाय कयबलिकम्म कयकोउयमंगलपायच्छित्तं सवालं कारभूसिय केणइ पुरिसेण हाएण, जाव सव्वालंकार भूसिएण' सद्धिं इ8 सद्दफरिस. रसरूवगंधं पंचविहे माणुस्सए कामभोगे पचणुब्भवमाणि पासिज्जासि) तो छ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૭૯