Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘તે જ સે વસી રાય' કહ્યાદ્િ।
વ
સૂત્રા—(ત ળ સે પસી રાવણમાસમળ' ત્ય ચયારી) ત્યારપછી કેશીકુમારશ્રમણને તે પ્રદેશી રાજાએ આ પ્રમાણે કહ્યું-(અનામતે ! રૂદ ચિત્તામિ) હે ભદત હું. આ સ્થાને બેસુ ? (સી ! સાણ હજ્જાન મીણ સુમત્તિ જેવ જ્ઞાળ) ત્યારે કેશીકુમારશ્રમણે તે રાજાને આ પ્રમાણે કહ્યું કે હે પ્રદેશિન ! આ ઉદ્યાનભૂમિના તમે જ જ્ઞાપક છે એટલે કે ઉપવેશન માટે કે અનુપવેશન માટે મારે તમને કહેવું તે અમારા સાધુકલ્પથી બહાર છે જેથી તે માટે તમે પાતેજ વિચારી લેા. (તર્ સે પછી રાયા ચિત્તળ સારાિ સદ્ધિ દેશિત ઝુમારસમળÆગદૂત્તામંતે વિત્તર) ત્યાર પછી તે પ્રદેશી રાજા ચિત્રસારથિની સાથે કેશિકુમારશ્રમણની પાસે-વધારે દૂર પણ નહિ— તેમજ વધારે નજીક પણ નહિ-એવા સ્થાને બેસી ગયા. (ત્તિ મામળ છુપાક્ષી) અને કેશિકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું-(તુમેળ મતે ! સમગાળ निग्गंथा एसा सण्णा एसा पइण्णा एसा दिट्ठी, एसा रुई, एस हेऊ ) હે ભદત ! આપ શ્રમણ નિથેની આ સંજ્ઞા છે, આ પ્રતિજ્ઞા છે, આ દૃષ્ટિ છે, આ રૂચિ છે, આ હેતુ છે, (સ વસે, દત્ત મળે પત્તા તુજા, સ માળે, ઇસ વમાળે, વૃક્ષ સમોસરને) આ ઉપદેશ છે, આ સકલ્પ છે, આ તુલા છે, આ માણુ છે, આ પ્રમાણ છે, આ સમવસરણ છે. (નંદા અળો નીચો, અળ સરીર', જો તે લીયો, તે મરી') કે જીવ અને શરીર જુદાંજુદાં છે. ન જીવ શરીર રૂપ છે અને ન શરીર જીવરૂપ છે. (તર્ ળીકુમારસમને વર્ણન રાય (ચામી) ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે (પત્તી ! અમદ समणाणं निग्गंथाणं एसा सण्णा जाव एस समवसरणे जहा अण्णो जीवो ગળ સરીર, મોત નીો તે સરીર) & પ્રદેશિન્ ! શ્રમણ નિગ્ર ચૈાની આ
•
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૭૫