Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે આ જાતનો જીવ પણ આ કારણથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરી શકો નથી. હવે કેશીકુમાર શ્રમણ ઉપસંહાર કરતાં કહે છે કે હે ચિત્ર! જીવને ધર્મલાભની પ્રાપ્તિમાં આ ચાર કારણો વિનરૂપે નડે છે. આ સર્વથી જીવને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મની પ્રાપ્તિ થતી નથી.
આ પ્રમાણે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મના અલાભ સંબંધી ચાર કારણોનું વિવેચન કરીને હવે કશીકુમાર શ્રમણ કેવલિપ્રજ્ઞપ્તિ ધર્મના લાભ માટે જે ચાર કારણે છે તેમનું કથન કરતાં કહે છે-“1 રાજેટિં? હે ચિત્ર ! ચાર કારણેથી જીવ કેવલિપ્રજ્ઞસ્ત ધર્મનું શ્રવણ કરે છે. એટલે કે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મના અલાભમાં જે ચાર કારણે બતાવવામાં આવ્યાં છે, તેજ ચારેચાર કારણે વિપરીત રૂપમાં આચરવામાં આવે તે તેજ ચાર કારણે ધર્મલાભ માટે ઉપયોગી થઇ જાય છે. એજ વાત “? વા વાળાશ વા" વગેરે ચાર સૂત્રો વડે પ્રગટ કરવામાં આવી છે.
આ રીતે ધર્મ અપ્રાપ્તિ અને ધર્મ પ્રાપ્તિના કારણુંનું સ્પષ્ટીકરણ કરીને હવે કેશીકુમાર શ્રમણ ચિત્રસારથીની સામે આ વાત કહે છે કે પ્રદેશ રાજા કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મના અપ્રાપ્તિના કારણોથી યુક્ત છે. એથી હું તેને કેવી રીતે ધર્મનો ઉપદેશ કરું. એજ વાત કેશિકુમારશ્રમણ ચિત્રસારથીને આ પ્રમાણે કહે છે-“1 ર વિના! ઉપરી રાણા" વગેરે મૂલાઈમાંજ ટીકાર્ય પ્રમાણે જ આ બધાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એથી અહીં ફરી અર્થ લખવામાં આવ્યું નથી. . ૧૨૩
a um સે વિરે સાદી રૂાત્રિા
સૂત્રાર્થ—(a gi) ત્યાર પછી ( ઉત્તરે કારી) તે ચિત્ર સારથિએ સિમાજમાં વં વાવ) કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું- વસ્તુ મા ! ઝળવા જવા વોf ચત્તાર રાણા ૩૪ sam) હે ભદૂત! કોઈ એક વખતે કંબોજ દેશવાસીઓએ ચાર ઘોડાઓ પ્રદેશી રાજાને ભેટ મોકલ્યા હતા. તે મg ggg guળે મારા જેવા ઉત્તરા) તે ઘડાઓને મેં પ્રદેશ રાજા સામે ભેટરૂપમાં અર્પિત કરી દીધા છે. (ત ggT a भंते ! कारणेण अहं परसिं रायं देवाणुपियाण अतिए हब्वमाणेस्सामि) એથી છે ભરંત ! પ્રદેશી રાજાને આપ દેવાનુપ્રિયની પાસે જલદી જ ઉપસ્થિત કરીશ.
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨