Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચિત્રસારથિનું આ પ્રમાણે કથન સાંભળીને કેશીકુમાર શ્રમણે તેને આમ કહ્યું કે હે ચિત્ર! ઉચિત અવસર આવશે ત્યારે જોઈ લઈશુ. મારી એવી ઇચ્છા છે કે હું તેને જિનેંદ્ર પ્રતિપાદિત ધર્મને ઉપદેશ કરૂં. કેશીકુમાર શ્રમણની આ જાતની ભાવના જાણીને ચિત્રસારથિએ તેમને વન્દન કર્યા અને ત્યારપછી પિતાના રથ પર સવાર થઈને પિતાના નિવાસસ્થાને પાછો આવતે રહ્યો. માસુ. ૧૨૪
'તp સે વિત્ત માપદીરૂલ્યારિ
સૂત્રાર્થ –(ત gr') ત્યાર પછી (સે વિત્ત સારી) તે ! સરસ્ટ પાકમાઇ જવી) બીજા દિવસે જ્યારે રાત્રી પ્રાતઃકાલના રૂપમાં પરિણત થઈ ગઈ અને (હુvમોબલ્મિજિયદિન બહાર્વરે મા નવમાત્ર#g) કમળે વિકાસ પામ્યાં તેમજ નિયમ અને આવશ્યક કૃત્યે જેમાં લેકે વરુ પૂરા કરવામાં આવ્યા. એવું પીતધવેલ પ્રભાત જ્યારે થયું (લgવરિષ્ઠ નારે તેલ =૪તે નામો નિગ્રો જીરૂ) અને સહજ કિરણવાળે સૂર્ય જયારે પિતાના તેજથી પ્રકાશિત થવા લાગ્યા. પિતાના ઘરેથી નીકળે. (ma ivfH નળ દે નેગે પાણી રાજા, તેવ વાઇફ) નીકળીને તે જ્યાં પ્રદેશી રાજાનું ગૃહ હતું અને તેમાં પણ જ્યાં તે પ્રદેશ રાજા હતો ત્યાં ગયો. (gp4 રાશં જગઢ ગાવ દુ નgi aagi દ્વાણ) ત્યાં જઈને તેણે પ્રદેશ રાજાને બને હાથ જોડીને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને જયવિજયના શબ્દોનું ઉચ્ચારણ કરીને તેને વધામણી આપી. (ga વઘાસી) વધામણી આપી. તેણે તેને આ પ્રમાણે ४ह्यु. (एवं खलु देवाणुप्पियाण कबोएहिं चत्तारि आसा उवणयं उवणीया) કજ દેશના નાગરિકે આપ દેવાનુપ્રિય માટે ચાર ઘડાઓ ભેટ રૂપમાં મોકલ્યા છે.
૫ ના વાળgari 20ાવા જેવા વિષ) તે ઘડાઓને મે તેજ દિવસે આપશ્રીના માટે યોગ્ય શિક્ષિત બનાવી દીધા છે. (ત પ જ સામી મારે ચાઇ પાનg) એથી આપ પધારો અને સ્વકીય પ્રશસ્ત ગતિ વગેરે શકિતઓ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૬૩