Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(त माणं देवालिया ! तुब्भे पएसिस्स रन्नो धन्ममाइक्खमाणा गिलाए નારી) તા હૈ દેવાનુપ્રિય ! આપશ્રી તે પ્રદેશી રાજાને જિનેાકત ધર્મને ઉપદેશ કરતાં ગ્લાનિ અનુભવશે નહિ. (શ્રનિટાપુ મેં તે !તુમ્ પત્તિ′′ જો ધર્મઆયર્લેન્નાઇ) પરંતુ ભદત ! આપશ્રી તે પ્રદેશી રાજાને અગ્લાનિભાવથી જ ધપદેશ કરશે. (રૃ ા મતે! સુક્ષ્મ વર્ષાતરમ રળો ધમમાચવવુંજ્ઞા) તેમજ હે ભદત ! આપશ્રી પાતાની ઇચ્છા મુજબ જ પ્રદેશી રાજાને ધર્મોપદેશ કરશે. તેની ઈચ્છા પ્રમાણે નહિ. (તળ સે મૌકુમારસમને ચિત્ત સાિ વયસી) ત્યારે તે કેશીકુમાર શ્રમણે તે ચિત્રસારથિને આ પ્રમાણે કહ્યું. (વિચાફ વિજ્ઞા નાપિલ્લામાં) હે ચિત્ર ! ઉચિત અવસર આવશે ત્યારે જોઈ લઈશુ તમા કહેા છે. તે મુજબ મારી પણ તેમને ઉપદેશ કરવાની ભાવના છે જ. (ત પળ મે चित्ते सारही केसिं कुमारममण बंदर, नमसइ, जेणेव चाउग्धटे आसरहे તેળેષ વાઇફ) ત્યાર પછી ચિત્રસારથિએ કેશિકુમારશ્રમણને વંદના કરી નમસ્કાર કર્યાં અને પછી તે ચાર ઘટાથી યુકત અશ્વરથ હતા. ત્યાં આવ્યા. (વાઇન્પટ ગાસદ સુદર નામે વિત્તિ પામૂક્ સામેત્ર નિર્વાહન) ત્યાં પહેાંચીને તે પાતાના ચાર ઘટાવાળા અશ્વરથ પર સવાર થઇ ગયા અને જે દિશા તરફથી તે આવેલ હતા તેજ દિશા તરફ પાછા જતા રહ્યો.
ટીકા :—ચિત્રસારથિએ કેશીકુમારશ્રમણને આ પ્રમાણે કહ્યું-હે ભ ત ! કાઇ એક વખતે મારી પાસે મેાજ દેશવાસીઓએ રાજાને ભેટમાં આપવા માટે ઘેાડાઓ મેકલ્યા હતા. તેજ દિવસે તે ઘેાડાને પ્રદેશી રાજાને મે અર્પિત કરી દીધા. આમ તેમની અમારી સાથે મિત્રતા છે. એથી જ હુ' ઈચ્છુ છુ કે આપશ્રી તેમને જિન પ્રતિપાદિત ધર્મના ઉપદેશ કરે. તેમને હું આપશ્રીની પાસે જલદી લાવીશ. ઉપદેશ આપવામાં આપશ્રી પાતાની ઇચ્છા મુજખ ધર્માંની વાતેા પ્રદેશી રાજાને સભળાવજો.
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૬૨