Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમ્રુધ્નિસ્થા) કે જે તરફ એક વિશાંળ પરિષદાની વચ્ચે બેઠેલા કેશીકુમારશ્રમણ અહુ મોટા સ્વરે ધર્મોનું વ્યાખ્યાન કરી રહ્યા હતા. આ પ્રમાણે તેમને જોઈને તેને આ જાતના આધ્યાત્મિક ચાવતા મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયા કે (જ્ઞા વજી મો! નરૢ પન્નુરાતત્તિ, મુરા વહુ મો મુ'' વ વાસત્તિ). અરે ! જે લોકો જડ હાય છે, તેઓ જડને સેવે છે અને જે લેાકેા મુડ હોય છે. તેઓ મુંડની સેવા કરે છે. (મૂઢા વસ્તુ મો મૂત્ર વસ્તુવાસ ત્તિ) તેમજ જે લેકે મૂઢ હોય છે તે મૂહની સેવા કરે છે. (મહિયા હુ મો 'દિ' વઙજીવાસ તિ) જેઓ અપ ડિત હોય છે તે અપંડિતાને સેવે છે. (વિળાળાવજી મો! નિર્વિાળ પન્નુવાન તિ) જેએ વિશિષ્ટ જ્ઞાનથી રહિત છે, તે વિશિષ્ટ જ્ઞાન રહિતને સેવે છે. (સે એન્ન નો આ યુરિને નો, મુઝે, સૂટ, શ્રવત્તિ, નિયિાને સિત્તેજ્ દ્વિીપ વચત્ત ઉત્તરવસરીને) પણ આ કે પુરૂષ છે કે જે જડ, મુંડ, સૂંઢ, અપડિત, નિવિજ્ઞાન હોવા છતાં શ્રી તેમજ હી થી યુક્ત છે. (ઉત્સવ્સરીને) શરીરની કાંતિથી સ’પન્ન છે. ( સ ળ' વૃત્તિને વિમાામાયિક) આ પુરૂષ ક ઇ જાતના આહાર કરે છે ? (fk વળામે) કેવીરીતે ખાધેલા ભાજનને પરિણમાવે છે? (જિ. વાયરૂ, હ્રિવિયર, રૂિ, Ğિથઇરૂ) કઇ જાતની રૂચિની વસ્તુને આ આહાર કરે છે ? કઈ જાતની રૂચિની વસ્તુનું આ પાન કરે છે? લેાકાને આ શુ' આપે છે ? વિશેષરૂપથી આ શુ' લેાકાના માટે વિતરિત કરે છે? (નળ' PR ઇ માહિયા મનુલરિત્રાત્ મકાત્ મા નળ વૃધાર) જો કે આ પુરૂષ આટલી મોટી લેાક પરિષદોની વચ્ચે બેસીને અહુ મેટા સાદે ખેલે છે ? ( સપેહેર ) આ પ્રમાણે તેણે વિચાર કર્યાં (વિત્ત ચારદ્દેિ વ વાસી) આમ વિચાર કરીને પછી તેણે ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું-(ચિત્તા ! નğı વહુ મો जडु पज्जुवास ंति, जाव बूयाइ, साए वि यणं उज्जाणभूमीए नो संचाમિ સમ્મ વામ વિપત્તિ!) હે ચિત્ર! જડજડને સેવે છે યાવત્ બહુ મોટા સાદે ખેલી રહ્યો છે. હું પોતે પણ આ ઉદ્યાનભૂમિમાં સ્વસ્થતાપૂર્વક સારી રીતે હરી ફરી શકતા નથી,
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૬૭