Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાણા તપાતથી વિરમણ, (૨) સ્થૂલ મૃષાવાદથી વિરમણ (૩) સ્થૂલ અદત્તાદાનથી વિરમણ (૪) ચ્છિા પરરમાણુ આ પાંચે અણુવ્રતા તેમજ (૧) વ્રત, (૨) ઉપભાગ પરિ ગપરિમાણ, (૩) સામાયિક (૪) દેશાવકાશિક (૫) પૌષધેાષવાસ, (૯) અતિથિસવિભાગ અને (૭) અનથ દેંડ વિરમણ આ સાત શિક્ષાત્રતા છે એવા ગૃહિધને સ્વીકારવા માટે હું તૈયાર છું. આનું વિશેષ વર્ણન ઔપપાતિક સૂત્રના માનદ શ્રાવક પ્રકરણમાં કરવામાં આવ્યું છે. આ પ્રમાણે ચિત્રસારથીનું કથન સાંભળીને કેશકુમાર શ્રમણે તેને કહ્યું-હું દેવાનુપ્રિય ! તમને જેમાં સુખ થાય તેમ કરો. પણ આ આવશ્યક કવ્યમાં હવે વાર કરે નહિ.' આ પ્રમાણે કેશિકુમાર શ્રમણનું હિત વિધાયક વચન સાંભળીને ચિત્ર સારથિએ તેઓશ્રી પાસેથી પાંચ અણુવ્રતાવાળા તેમજ સાતશિક્ષા મતવાળા ગૃહિધમના સ્વીકારી લીધા. ત્યારમાદ ચિત્રસારથિએ તે કેશિકુમાર શ્રમણની વંદના કરી. નમસ્કાર કર્યાં. વન્દના નમસ્કાર કરીને પછી તે જયાં ચાતુઘ ટ અશ્વરથ હતા ત્યાં ગયા. ત્યાં પહાંચીને તે તેમાં બેસી ગયા અને આ પ્રમાણે તે જયાંથી આવ્યા હતા ત્યાં જ પાળે જતા રહ્યો. સૂ॰ ૧૧૨/
તપ ન સે ચિત્તે સાદી સ્થાધિ
સૂત્રા— સE S સે ચિત્તે સાહી સમોવાસના) હવે ચિત્ર સારથિ શ્રમણેાપાસક થઇ ગયા હતા. (મયિનીવાનીને, ઉત્રઋદ્રપુળાને, બ્રાહ્મવત'વરનિષ્નરથિરિયાટ્રિગરવ'ધમોનામહે) જીવ અને અજીવ તત્વને તે જ્ઞાતા થઈ ગયા. પુણ્ય અને પાપના સ્વરૂપને તે જાણવા લાગ્યા, આસવ, સવર, નિર્જરા, ક્રિયા, અધિકારણ. અંધ અને મેક્ષમાં તે કુશળ થઈ ગયા એટલે કે આ બધાના સ્વરૂપનું જ્ઞાન તેને થઇ ગયુ' (ગřિ) કુંતીથિકાના કુતર્કોના ખંડનમાં તેને ખીજાની મદદની અપેક્ષા ન રહી. (àવાઘુરાજ્ઞવયવસર્જિત્તરकिरि सगरुल धव्वमहोरगाई हिं देवगहेहिं निम्गंथाओ पावथणाओ મળિકને, નિાથે પાયને નિઘ્નřિપ્) દેવાથી, અસુરાથી, નાગેથી, યક્ષાથી રાક્ષસોથી કિન્નરોથી કિ પુરૂષાથી ગરુડાથી ગંધવેર્યાંથી મહેારાથી-આ બધા દેવગણાથી તે નિગ્રંથ પ્રવચન પર અતીવ શ્રદ્ધાને લીધે અનતિ મણીય થઈ ગયા એટલે કે આ બધા દેવગણેા પણ તેને નિગ્રથ પ્રવચન પરથી જરાએ વિચલિત કરી
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૩૭