Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“સત્તુ ળ છે ચિત્ત. મારનો’દૃસ્યાત્િ
સૂત્રા—ત! ) ત્યાર પછી (મે વિત્તો સાદ્દી) તે ચિત્ર સારથીએ (સિમ માસમH) કેશીકુમાર શ્રમણની (તિx) પાસેથી (લમ્' સોના નિસમ્મ તુટ્ટ તહેવ વ વાસી) ધર્મ વિષે ઉપદેશ સાંભળીને અને તેને હ્રદયમાં ધામણુ કરીને હૃષ્ટ-તુષ્ટ ચિત્તવાળા થયા અને આનંદિત થઈને પ્રીતિયુકતમનવાળે થયેા. આ પ્રમાણે પરમસૌમનાસ્થિત થઈને તે ખેલ્યા. ( રવજી મતે ! અદ્વૈ
मी राया अहम्मिए जाव सयस्स वि ण जणवयस्स नो सम्म कर भरવિનવત્તોફ) હું ભઈત ! અમારા પ્રદેશી રાજા અધાર્મિક છે યાવત્ તે પોતાના દેશના લેાકેા પાસેથી કર મેળવીને પણ પ્રજાનુ ભરણુ-પાષણ—તેમજ રક્ષણ કરતા નથી. (त' ज ण देवाणुपिया ! पर सिस्स रण्णो धम्ममाइत्रखेज्जा बहुगुणतरं होज्जा, पएसिक्स रण्णो तेसिंच बहूणं दुपयचउप्पयमियपसुपक्खिसरीसवाण) જો આપ દેવાનુપ્રિય તે પ્રદેશી રાજાને જિન પ્રરૂપિત ધર્મના ઉપદેશ આપે તે તે પ્રદેશી રાજાને આ લેાક અને પરલેાક અતીવ ગુણકારી થાય અને ઘણાં દ્વિપદ, ચતુ પદ, મૃગ, પશુ, પક્ષી અને સરીસૃપ એટલે કે સાપ વગેરેના માટે પણ હિતાવહ થાય. (તેને ચ ચદૂળ, મળમાદળમિત્રજીયાળ અને તે ઘણા શ્રમણ માહણુ ભિક્ષુકોના માટે પણ અતીવ હિતાવહ કાર્ય થાય. (ત નૈરૂ ન લેવાનુબિયા ! પત્તિમ વદુJળતર નૈના, સયમ વ ય ાનચચમ) જો આપના ધર્મોપદેશ પ્રદેશી રાજા પેાતાના જીવનમાં ઉતારે તે તેનુ પેાતાનુ અને તેના જનપદ દેશનુ પણ તેનાથી ઘણુ કલ્યાણ થાય તેમ છે. આ સૂત્રનેા ટીકા સ્પષ્ટ જ છે. “ટ્ટ ટ્ટ સયાની માં’ચૈત્ર” પદથી ‘તુજીવિનતિ પ્રીતિમના મૌમસ્થિત, વિપત્તી' આપાઠના સંગ્રહ થયા છે. આ સર્વાં પદોના અર્થ પહેલાં સ્પષ્ટ કરવામા આવ્યા છે. અમિપુ ના” માં આવેલ યાવત્ પદથી ‘ધર્મિષ્ઠ:'
જ્ઞ
↓↓
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૫૫