Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
gવં વાણી-ત્તિ બાણ વાળ વય વહિકુતિ) ચિત્રસારથીવડે આ પ્રમાણે આજ્ઞાપિત થયેલા તે ઉદ્યાન પાલકે હૃષ્ટ-તુષ્ટ યાવત્ હદયવાળા થયા અને બને હાથ જોડીને વિનમ્રતાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! આપશ્રીની આજ્ઞા મારા માટે પ્રમાણરૂપ છે. એટલે કે આપશ્રીએ જે પ્રમાણે આજ્ઞા કરી છે અમે યથા સમય તેમજ આચરીશું. આ પ્રમાણે પોતાના તરફથી સ્વીકૃતિનાં વચને કહીને તેમણે ચિત્રસારથિની આજ્ઞાને સ્વીકારી લીધી.
ટીકાર્થ –આ સૂત્રને મૂલાર્થ પ્રમાણે જ છે. “ના” “હદ્રત વાવ દિવા” માં જે યાવત્ પર આવેલું છે. તેથી “રંતુષ્ટનિત્તાનશ્વિતા, પ્રીતિમનસઃ ઘરમાનચિતા, સૂર્ણવવિíદ્ધાઃ ” આ પાઠને સંગ્રહ થયો છે. તેમજ
તસ્ત્રપરિણીત” ના યાવત્ પદથી “રાનાં શિર રાવ મસ્ત અંઢિ કૃar” આ પાઠનું ગ્રહણ થયું છે. આ પાઠના પદોને અર્થ પહેલા જે પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે તે પ્રમાણે જ અહીં સમજવું જોઈએ. એ સૂત્ર ૧૧૭ |
a gr' તે વિરે સારહી રૂા . સૂત્રાર્થ–() ત્યાર પછી જે વિરે સારી લેવા જેવા વાછરુ) તે ચિત્ર સારથિ જ્યાં શ્વેતાંબિકાનગરી હતી ત્યાં ગયો. (રેવંવિાં નારિ - He Tબggવન) તે તે નગરીનાં મધ્યમાર્ગથી થઈને પ્રવિષ્ટ થયે. (जेणेव पएसिस्स रणो गिहे जेणेव बाहिरिया उवट्ठाण साला तेणेव उवागच्छद) પ્રવિષ્ટ થઈને તે ત્યાં ગયે. જ્યાં પ્રદેશ રાજાનું ઘર હતું અને જ્યાં પ્રદેશ રાજાની બાહ્ય
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
જ
૮