Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મોટાભાઈ જે ઉમરમાં તેના કરતાં વધારે (ત્તિ ના રાઢી રહ્યા) ચિત્ર નામે સારથિ હતે. ( રાવ રદુનજa fમૂહ સામ-૬-કાપવા ગવ્ય રથ ફેરા પર વિલાપ) એ ચિત્ર સારથિ આઢય-સમૃદ્ધ-હતે. યાવત્ અનેક લેકેથી અપરિભૂત હતો, અહીં યાવત્ શબ્દથી “વિ વિરિયળવિકસાન जाण-वाहणा-इण्णे. बहुधण-बहु जाय-रूप-रयय, आओगसंपओगसंप उत्ते, विच्छड्डियविउलभत्तपाणे, बाहुदासीदासगोमहिसगवेलयप्पभूए' આ પાઠનું ગ્રહણ થયું છે અને અર્થ આ પ્રમાણે છે કે તે ચિત્ર સારથિ દતતેજવી હતે, ઘણાં મોટા મેટ તેને મકાને હતાં. મોટી મેટી અનેક શય્યાઓ (૫) હતી. પીઠક વગેરે મેટા મેટા ઘણા આસને હતાં. શકટ–ગાડી વગેરે ઘણું વાહને હતાં. હય-ઘડાઓ-વગેરેથી તે સદા પરિવેષ્ટિત રહેતું હતું, વિપુલ ધન-ગણિમ વગેરે દ્રવ્યને એ સ્વામી હતું. તેની પાસે પુષ્કળ સ્વર્ણ હતું, અને ચાંદી પણ હતી. આયોગ પ્રયોગથી એ સંપ્રયુક્ત હો, બમણા લાભની અપેક્ષાએ જે રૂપિયા વગેરે સિકકા બીજને વ્યાજે આપવામાં આવે તેને આગ કહે છે અને એના માટે જે યુક્તિ પ્રયુકિતઓનું ચિંતન કરવામાં આવે છે તેને પ્રયોગ કહે છે. અથવા તે પિતાના ધનને બમણું વગેરે કરવાની ઈચ્છાથી અધમણુંકજ લેનારને આપવું તેનું નામ આગ પ્રયાગ સંપ્રયુકત છે. એ ચિત્ર સારથિ અધિક દ્રપાર્જનરૂપ ક્રિયામાં પ્રવૃત્ત હતા. તેમજ એને ત્યાં પુષ્કળ પ્રમાણમાં લેકે ભેજન-પાન કરતા હતાં છતાંએ ભેજન સામગ્રી ખૂબ પડી રહેતી હતી. દાસી, દાસ, ગાય મહિષ અને વેલક-મેષ આ બધા એને ત્યાં પ્રચુર સંખ્યામાં હતાં. એ ચિત્ર સારથિ સામ, દંડ, ભેદ અને દાન આ ચારે ચાર રાજનીતિ-એમાં, અર્થ પ્રાપ્તિના સાધનોનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોમાં અને ઈહ પ્રધાન બુદ્ધિમાં વિશારદ-નિપુણ હતા. (૩mનિપાઇ, વેજ.
વા. રિમિકા, રવિદાઇ યુદ્ધિા વાઘ) ઓત્પત્તિકી સ્વાભાવિક, વૈનવિકી, કજ અને પારિણમિકી આ ચાર પ્રકારની બુદ્ધિઓથી તે યુકત હતે. (3gसिस्स रणो बहुसु कज्जेसु य कारणेसुय, कुडुबेसु य, मंतेमु य. गुज्झेसु य, रहस्सेसु य, निच्छएस्तु य, ववहारे य, आपुच्छणिज्जे, पडिपुच्छणिज्जे) પ્રદેશી રાજાના અનેક કાર્યોમાં, કાર્ય સંપાદક હેતુઓમાં, કુટુંબની બાબતમાં, કર્તવ્ય નિશ્ચયાર્થ ગુપ્ત મંત્રણાઓમાં, ગુહ્યોમાં શરમને લીધે ગોપનીય કામમાં, રહસ્યમાં– પ્રચ્છન્ન વ્યવહારમાં અને નિશ્રામાં પૂર્ણ નિર્ણમાં અને વ્યવહારોમાં બાંધે વગેરે વડે લેક વિપરીત આચરણ કરવા બદલ તેમને પ્રાયશ્ચિત્ત કરાવવામાં, વારે ઘડીએ
શ્રી રાજપક્ષીય સૂત્ર: ૦૨
૧૧