Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જિત લેભ હતા, જિતનિદ્ર હતા, જિતેન્દ્રિય હતા. (નિરો, વીવીઘાનમU– માઘપુર) જીવવાની આશા અને મરણના ભયથી વિપ્રમુકત હતા. (તાવાળે ગુનqદાજે) તપ પ્રધાન હતા, ગુણ પ્રધાન હતા. (Frov, हाणे, निग्गहप्पहाणे, निच्छ यपहाणे, अज्जवष्पहाणे, मद्दवप्पहाणे, लायचप्पहाणे, ख तिप्पहाणे, मुत्तिप्पहाणे, गुत्तिप्पहाणे, विजप्पहाणे, मतप्पहाणे વેવરાળ) કરણ પ્રધાન હતા, ચરણ પ્રધાન હતા, નિગ્રહ પ્રધાન હતા, નિશ્ચય પ્રધાન હતા, આર્જવ પ્રધાન હતા, માર્દવ પ્રધાન હતા, લાઘવ પ્રધાન હતા, ક્ષાંતિપ્રધાન હતા, મુકિત પ્રધાન હતા, ગુપ્તિ પ્રધાન હતા, વિજય પ્રધાન હતા, મંત્ર પ્રધાન હતા, બ્રહ્મ પ્રધાન હતા, વેદ પ્રધાન હતા. (નcoણા, નિઝળહળે, કપાળે सोयप्पहाणे, नाणप्पहाणे, दंसणप्पहाणे, चरित्तप्पहाणे, ओराले चउद्दसपुची વળાવા ) નય પ્રધાન હતા, નિયમ પ્રધાન હતા, સત્ય પ્રધાન હતા, શૌચ પ્રધાન જ્ઞાન પ્રધાન હતા, દર્શન પ્રધાન હતા, ચારિત્ર પ્રધાન હતા, ઉદાર હતા, ચૌદપૂર્વના ધારી હતા અને મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનવાળા હતા. (પંહિં ૩૪નારણf iદ્ધ સંઘરવું?) પાંચસા અનગારાની સાથે (પુવાલુપુત્રિ ઘર माणे गामाणुगाम दुइज्जमाणे मुंह सुहण विहरमाणे जेणेव सावत्थी णयरी
ms , તેને કવર) તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં આનંદની સાથે જ્યાં શ્રાવસ્તી નગરી હતી અને જ્યાં કેઠક ચિત્ય (ઉદ્યાન) હતું ત્યાં આવ્યા. (ાવથી નારીવદિવા कोहए चेइए अहापडिरूव उग्गहं उग्गिण्हित्ता संजमेण तवसा अपाण માનને વિદ) ત્યાં જઈને તેઓ શ્રાવસ્તી નગરીની બહાર–ઠક ચિત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ પ્રાપ્ત કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રોકાયા.
ટીકા –તે કાળે અને તે સમયે પાશ્વાત્યાય ભગવાન-પાર્શ્વનાથની શિષ્ય પરંપરામાં સ્થિત કેશીકુમાર શ્રમણકે જેમણે કૌમાર્ય અવસ્થામાં પ્રવજ્યા ધારણ કરી હતી. તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં કોઠક ચત્યમાં આવીને રોકાયા એઓ જાતિ સંપન્ન હતા. માતૃપક્ષનું નામ જાતિ છે એનાથી એ યુકત હતા એટલે કે ઉત્તમમાતૃપક્ષવાળા હતા. પૈતૃવંશનું નામ કુળ છે, એનાથી એઓ યુક્ત હતા એટલે કે એઓ ઉત્તમપિતૃપક્ષવાળા હતા. વિશિષ્ટ સંહનનથી સમૃત્ય
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૨૨