Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા “વીસેળ વા વીસે સંપટ્ટિય પુરવે મવરૂ ઉતાવળથી ભિક્ષા પ્રાપ્ત કરવાથી એક સાધુનું મરતક બીજા સાધુના મસ્તકની સાથે ડરાઈ જશે એજ પ્રમાણે “શાળ વ શ સંaોમિય gવે મારૂ એક સાધુના શરીરની સાથે બીજા સાધુનું શરીર ટકરાઈ જશે. આ રીતે અન્ય શરીરના ટકરાવાથી ક્રોધને કારણે એક બીજાને કલહ પણ થવા સંભવ છે. તથા “ વા mરિણા તા 7 વા વા મિહgવે વા મા એક સાધુના દંડાથી અગર મુઠથી અથવા ઢેખલાથી અથવા કપાળથી કોઈ બીજા સાધુ ભિક્ષાલેતા પહેલા જ તાડિત થશે એજ રીતે “લીગોવા ઘા ઉસ્પિત્તપુષે મારૂ ઠંડા પાણીથી અર્થાત્ સચિત્ત પાણીથી કઈ ભાવ સાધુ ભિક્ષા લીધા પહેલાં જ છંટકાઈ જશે અથવા “વા ષિાસિર પુત્રો મારું ધૂળથી અર્થાત સચિત્ત રજકણથી કોઈ ભાવ સાધુ વ્યાપ્ત થશે આ રીતના ઉપરોક્ત કથનાનુસાર સંકીર્ણ દેશે બતાવીને હવે અમ દેનું કથન કરે છે. “લોબિન વા ઘરમુત્ત, મારૂં અનેકણીય-અમાસુક સચિત્ત અશનાદિ આહારજાત ને પણ ભાવ સાધુ સધીને ઉપયોગમાં લેવે પડશે કેમકેથેડી અશનાદિ આહાર બનાવવાથી અને વધારે પડતા સાધુઓના આવવાથી તમામ ડુ ઘણું પણ આપવું જોઈએ એવું વિચારીને સુખડી બનાવનાર આધાકર્માદિ દેષ પણ કરીલે તેથી એવા પ્રકારના સંખડી ભેજનમાં ભાવ સાધુને અનેષણય સચિત ભજનને પરિભેગ-ઉપગ કરવાના પ્રસંગ આવી જાય છે, એજ પ્રમાણે “ વા કિઝમાળે હાફિર પુરે અવે કઈ બીજા સાધુને માટે આપવામાં આવનારા અશનાદિ અહાર જાત કઈ ત્રીજાજ સાધુને અપાઈ જશે અર્થાત્ દાતા કેઈ બીજા સાધુને આપવા ઈચ્છતા હોય પરંતુ વચમાં જ કોઈ બીજા જ સાધુ તે લઈલે તેથી ભાવ સાધુ કે ભાવ સાથ્વીને સંબડીમાં કઈ પણ સમયે જવું ન જોઈએ હવે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે- “Reg” ઉક્ત રીતથી આકર્ણ અને અવમ દેષ થવાથી તે સંજ્ઞા નિચ' તે સંયતનિર્ચન્થ “તાર તેવા પ્રકારની “બાપુગાડજમાÉ સંઘ પરિવા;' આકણું અને અવમ દેશોથી વ્યાપ્ત એવી સંખડીમાં સંખડીની ઈચ્છાથી “નો મિ સંપારિજા જમાઈ જવા માટે મનમાં વિચાર સરખો પણ કરે નહીં અર્થાત્ ઉક્ત દેષ થવાને સંભવ હોવાના કારણે સંખડીમાં જવા માટે વિચાર પણ કરે નહીં એ સૂત્ર ૩૨ છે
હવે સામાન્યરૂપે ભિક્ષાપિંડ સંબંધી શંકા ઉપસ્થિત કરીને વિશેષતાનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે
ટીકાઈ–મિત્ર વા ઉમરગુણી ar” તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી બાવરું ગૃહપતિના ઘરમાં “દિશાવરિયા' ભિક્ષા લાભની અશાથી “વિ સમાને પ્રવેશ કરીને “રે જ કુળ કાળે ના” તેને જાણવામાં એમ આવે કે–ચત વા, પાળવા વાર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૩