Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/034351/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ક મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત છે કે જે હક છે ? જી હા છે કે જે કોઈ છો ? શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય સવિવેચન યો: ન્યતઃ શ્રેષ્ઠ, યોશ્ચિતામળિ: પર: - શ્રી હરિભદ્રસૂરિ પછી આ છે ? છ વિક : વિવેચન કર્તા : ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા રી છે તો તે ભાગ - ૧ છે કી છ ક છે જો fwei 1975 ટી ઈ કરી છે ? રો રો હક : પ્રકાશક: શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. પી જી મૂલ્યઃ રૂપિયા ૨૫૦ ( Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : હિતેશ ચીમનલાલ દોશી મુકેશ ભાયચંદ મહેતા હસમુખ ઉગરચંદ ગઢેચા માનદ્ મંત્રીશ્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. Email: headoffice@smjv.org પ્રાપ્તિ સ્થાનો : (૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. ફોન નં. ૦૨૨-૨૬૭૧૮૬૪૧ Email: headoffice@smjv.org (૨) શ્રી મહાવીર જૈન વિદ્યાલય હીલ ડ્રાઈવ, તળાજા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨. ફોન નં. ૦૨૭૮-૨૫૬૩૯૬૯, Email: bhavnagar@smjv.org પહેલી આવૃત્તિ ઃ ઈ.સં. ૧૯૫૦ – વિ.સં. ૨૦૦૬ વીર નિર્વાણ સંવત : ૨૪૭૫ દ્વિતીય આવૃત્તિ ઃ ઈ.સં. ૧૯૭૮ –વિ.સં. ૨૦૩૪ વીર નિર્વાણ સંવત : ૨૫૦૩ તૃતીય આવૃત્તિ ઃ ભાગ - ૧ ઈ.સં. ૨૦૧૮ – વિ.સં. ૨૦૭૪ વીર નિર્વાણ સંવત : ૨૫૪૩ કિંમત ઃ ૨૫૦ - નકલ ઃ ૫૦૦ મુદ્રક : વિનાયક પ્રિન્ટર્સ વિજ્ઞાપન ભવન, તાર ઑફિસ સામે, ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. (મો.) ૯૯૭૯૨૦૬૦૬૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જિન શાસન અનુસાર જીવનું મુખ્ય લક્ષ્ય પરમાનંદસ્વરૂપ મોક્ષ પામવાનું છે. આ પદ પામવા મુમુક્ષુઓએ યોગ અને અધ્યાત્મની સાધનાના માર્ગે વિકાસ સાધવાનો છે. જ્ઞાન સંપાદનની સાધના વિરલ ગ્રંથોના અધ્યયન અને યોગથી જ થાય છે. આ માટે આચાર્ય પ્રવરોએ અનુગ્રહ કરી સ્વાધ્યાય માટે અનેક ગ્રંથો આપ્યા છે. પૂ. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી રચિત યોગદૃષ્ટિસમુચ્ચય એ સૌમાં શિરમોર સમાન છે. આત્માના ક્રમિક વિકાસની કેડી આ ગ્રંથ દ્વારા મુમુક્ષુઓના લાભાર્થે ચીંધવામાં આવી છે. સાધકવર્ગ આ ગ્રંથના મર્મને પામે એ માટે વર્ષો અગાઉ માનનીય સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાએ સુંદર વિવેચન કર્યું હતું. આને શેઠશ્રી મનસુખભાઈ તારાચંદ મહેતાએ સ્વ. શ્રીમતી લીલાવતીબહેનના સ્મરણાર્થે ગ્રંથ સ્વરૂપે વર્ષ ૧૯૫૦માં (પ્રથમ આવૃત્તિ) પ્રકાશિત કર્યું. વિવેચક સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાના પરિવારમાં હાલ કોઈ નથી. પ્રકાશક સ્વ. શેઠશ્રી મનસુખભાઈ તારાચંદ મહેતાના પરિવારમાં તેમના સુપુત્રી કોકિલાબહેન વિ. પારેખ તથા શ્રીમતી અરૂણાબહેને શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથની ધાર્મિક દૃષ્ટિએ મહત્તા જાણી, શ્રી મહાવીર જૈન એને ફરીથી પ્રકાશિત કરવાની ઉદાર ભાવના સાથે સંમતિ આપેલ છે. જેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. આ નવસંપાદન પૂ. કનકચંદ્ર શાહની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પેઢી, શ્રી શ્રીમાળી પોળ જૈન સંઘ, ભરૂચની ઉદાર સહાયનું શુભ પરિણામ છે. આ ઉમદા કાર્ય માટે શ્રી સંઘના અમે અત્યંત આભારી છીએ. શ્રી ગીતાર્થ ગંગાના અનેક ગ્રંથોના વિવેચનકર્તા પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર માતાજીનો આભાર માનીએ છીએ કે એમણે એમના પ્રકાશિત ગ્રંથમાંથી “ભેદ પ્રભેદ વૃક્ષ” કોષ્ટક આ પ્રકાશનમાં છાપવાની અનુમતિ આપી છે. પુનઃમુદ્રણ કાર્ય અતિ સુંદર રીતે કરનાર શ્રી નૌતમભાઈ રતિલાલ શાહના અને પ્રુફ રીડીંગનું વિકટ કાર્ય પણ એટલી જ સુંદર રીતે કરવા માટે શ્રી શ્રેણીકભાઈ કીર્તિભાઈ શાહના ઋણિ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. જિનશાસનની પ્રભાવનાના કાર્ય રૂપે જિનાગમો તેમજ જૈન તત્ત્વજ્ઞાનને લગતાં અનેક પુસ્તકોનું પ્રકાશન દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય જ્ઞાન પ્રસારનું કાર્ય કરે છે. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ત્રીજી આવૃત્તિ પ્રકાશન કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. ધર્માનુરાગી અભ્યાસુ ભાઈ-બહેનોના જીવનમાં આ ગ્રંથ કલ્યાણનું કારણ બને, આધ્યાત્મિક મુમુક્ષુઓનો વિકાસ થાય અને આંતરપ્રકત્તિ વિકસાવી સૌ સમતા પ્રાપ્ત કરે એવી શ્રધ્ધા સહ.. લિ. ભવદીય હિતેશ ચીમનલાલ દોશી સ્થળ : મુંબઈ. મુકેશ ભાયચંદ મહેતા તા. ૦૨/૦૩/૨૦૧૮ હસમુખ ઉગરચંદ ગટેચા ધૂળેટી માનદ્ મંત્રીશ્રીઓ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬ થી ૧૫ પ૬ થી ૬૩ પાના નં. ن ૯ ی 0 ی ૪૯ بی بی بی بی ی ૮૯ અનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન (ત્રીજી આવૃત્તિ પ્રસંગે) પ્રકાશકનું નિવેદન (પહેલી આવૃત્તિ પ્રસંગે) - ઉપોદ્યાત યોગદષ્ટિસમુચ્ચય ભેદ – પ્રભેદ વૃક્ષ શ્લોક નં. વિષય મંગલાચરણ અને પ્રયોજનાદિ ૨ થી ૫ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગનું અલ્પ વર્ણન ૬ થી ૮ પ્રાતિભજ્ઞાનના આધારે કેવલજ્ઞાનની પ્રાપ્તિના ઉપાયો સામર્થ્યયોગના બે ભેદનું સ્વરૂપ દ્વિતીય અપૂર્વકરણમાં પ્રથમ સામર્થ્યયોગની પ્રાપ્તિ, અને આયોજયકરણથી ઉર્ધ્વમાં દ્વિતીય સામર્થ્યયોગની પ્રાપ્તિ સર્વ યોગોથી શ્રેષ્ઠ અયોગ યોગ. ઈચ્છાદિ ત્રણ યોગોનો આઠ દૃષ્ટિઓ સાથે સંબંધ આઠ દષ્ટિઓનાં નામો ઓઘ દૃષ્ટિનું સ્વરૂપ દૃષ્ટાન્તથી આઠ દૃષ્ટિઓમાં વર્તતા બોધનું સ્વરૂપ આઠ યોગાંગ. ખેદાદિ આઠ દોષોનો પરિહાર અને અદ્વેષ આદિ આઠ ગુણોના સંબંધથી આઠ દૃષ્ટિઓનો ભેદ દષ્ટિનું લક્ષણ ૧૮ સ્થૂલથી દષ્ટિના આઠ ભેદો અને વિશેષથી અનેક ભેદો પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત અને સાપાય પાછળની ચાર દૃષ્ટિઓ અપ્રતિપાતયુક્ત અને નિરપાય છેલ્લી ચાર દષ્ટિઓમાં દેવભવની પ્રાપ્તિથી યોગ માર્ગમાં પ્રયાણના ભંગનો અભાવ શ્લોક ૨૧ થી ૪૦ સુધી મિત્રાદષ્ટિનું નિરૂપણ મિત્રા દૃષ્ટિનું સ્વરૂપ મિત્રા દૃષ્ટિમાં યોગબીજોનું ગ્રહણ જિનકુશલચિત્તદિ યોગબીજોનું સ્વરૂપ ચરમપુદગલપરાવર્તમાં તથા ભવ્યત્વનાં પાકથી ચિત્તની સંશુદ્ધિ સંશુદ્ધ કુશલચિત્તનું સ્વરૂપ ૨૬ થી ૨૯ અન્ય સંશુદ્ધ યોગબીજોનું સ્વરૂપ યોગબીજોનું સ્વરૂપ ભાવમલના ક્ષયથી યોગબીજોનું ગ્રહણ ચરમપુદ્ગલપરાવર્તમાં ભાવમલનો ક્ષય ચરમપુદ્ગલપરાવર્તવર્તી જીવોનું સ્વરૂપ અવંચકના ઉદયથી શુભ નિમિતોનો સંયોગ અવંચકત્રયનું સ્વરૂપ અવંચકત્રયની પ્રાપ્તિના હેતુરૂપ ભાવમલની અલ્પતા ઘનભાવમલમાં અવંચકત્રયની અપ્રાપ્તિ જી રે = ૦ ૧૦૨ ૧૦૯ ૧૧૦ ૧૧૫ ૧૧૭ ૧૨૭ જ ર GU = GU ૦ U 0 ૧૪૫ ૧૪૮ ૧૪૮ ૧૪૫. ૧૫૮ ૧૬૪ ૧૬૬ GU U દ km Page #5 -------------------------------------------------------------------------- ________________ ო 0 ო 5 ૧૬૭ ૧૬૯ ૧૭૧ ૧૭૧ ო ე ૪૧ ૧૭૭ ૧૮૮ ૧૯૬ ૨૦) ૨૦૮ ૨૧૬ ૨૨૨ ૨૨૬ ૨૨૭ ૫૪ ૦ પ૬ છે ભાવમલની અલ્પતામાં યોગમાર્ગની પ્રાપ્તિની સમજ ચરમયથાપ્રવૃત્તકરણમાં યોગબીજાદિની પ્રાપ્તિ ચરમયથાપ્રવૃત્તિકરણનો અપૂર્વરૂપે સ્વીકાર યોગની દૃષ્ટિથી ગુણી એવું મિથ્યાષ્ટિ ગુણસ્થાનક શ્લોક ૪૧ થી ૪૮ સુધી તારાદેષ્ટિનું નિરૂપણ તારા દૃષ્ટિનું સ્વરૂપ ૪૨ થી ૪૫ અન્ય ગુણીનું સ્વરૂપ ૪૬ તારા દષ્ટિમાં પ્રગટ થતી જિજ્ઞાસાનું સ્વરૂપ અને સ્વક્રિયાની ક્ષતિમાં થતાં સંત્રાસનું સ્વરૂપ ૪૭ થી ૪૮ તત્ત્વવિષયક ઊહાપોહનું સ્વરૂપ શ્લોક ૪૯ થી ૫૬ સુધી બલાદેષ્ટિનું નિરૂપણ ४८ બલાદષ્ટિનું સ્વરૂપ ૫૦-૫૧ સુખાસનનું સ્વરૂપ પર-પ૩ શુશ્રુષા ગુણનું સ્વરૂપ શ્રવણની ક્રિયાના અભાવમાં પણ શુશ્રુષા ગુણથી કર્મક્ષયની પ્રાપ્તિ પપ અપગુણનું સ્વરૂપ અન્યગુણોનું સ્વરૂપ શ્લોક ૫૦ થી ૮૬ સુધી દીપ્રા દૃષ્ટિનું નિરૂપણ પ૭ દીપ્રા દૃષ્ટિનું સ્વરૂપ ભાવરેચકાદિ ત્રણનું સ્વરૂપ પ૯ થી ૬૦ દીપ્રા દૃષ્ટિમાં વર્તતા ધર્મરાગનું સ્વરૂપ ૬૧-૬૨ તત્ત્વશ્રવણ ગુણનું સ્વરૂપ ૬૩ તત્ત્વશ્રવણ ગુણનું ફળ તત્ત્વશ્રવણ ગુણનું વિશેષફળ ૬૫ વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ ૬૬-૬૭ ચાર દૃષ્ટિઓમાં સૂક્ષ્મ બોધના અભાવના કારણો ૬૮ નરકાદિ અપાયશક્તિના કારણએ સૂક્ષ્મ બોધના અભાવ શાસ્ત્રથી પણ ચાર દૃષ્ટિ સુધી તાત્ત્વિક બોધના અભાવ ૭૦ વેદ્યસંવેદ્યપદની સપ્તલોહપદન્યાસતુલ્ય પાપપ્રવૃત્તિ વેદ્યસંવેદ્યપદમાં સંવેદના અતિશયને કારણે ચરમ પાપપ્રવૃત્તિ પરમાર્થથી અવેદ્યસંવેદ્યપદનો પદરૂપે અસ્વીકાર અને વેદ્યસંવેદ્યપદનો પદરૂપે સ્વીકાર ૭૩-૭૪ વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ અવેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ ૭૬ ભવાભિનંદી જીવનું સ્વરૂપ ભવાભિનંદી જીવોના બોધની અસુંદરતા ૭૮-૮૨ ફલથી ભવાભિનંદી જીવોનું સ્વરૂપ ૮૩-૮૪ ભવાભિનંદી જીવની પ્રવૃત્તિ ૮૫ ચાર દૃષ્ટિ સુધી યોગીઓમાં રહેલ અદ્યસંવેદ્યપદને જીતવાનો ઉપાય ૫૮ ૨૩૪ ૨૩૮ ૨૪૦ ૨૪૫ ૨૫૩ ૨૫૪ ૨૬૧ ૨૬૩ ૨૬૮ ૨૭) ૨૭૨ ૨૭૬ ૨૮૧ ૭૫ ૨૮૨ ૨૯૧ ૨૯૫ ૨૯૮ ૩૦ ૩૧૪ ૩૨૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ 功 Page #7 -------------------------------------------------------------------------- ________________ 66 પ્રથમાવૃત્તિ પ્રસ્તાવના भवबीजाङ्कुरजनना रागादयः क्षयमुपागता यस्य । ત્રહ્મા વા વિષ્ણુવાદો બિનો વા નમસ્તમૈં । '...શ્રી હેમચ’દ્રાચાર્ય છે. : “ સઘળું પરવશ તે દુ:ખલક્ષણ, નિજવશ તે સુખ લહિયે; એ દૃષ્ટ આતમ ગુણ પ્રગટે, કહે। સુખ તે કૃણ કહિયે ? '’---શ્રી યશાવિજયજી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ !—આજના આ મંગલ દિને આ પ્રસ્તાવના લખવાને પ્રારંભ કરું છું. શ્રીમદ્ યાગીશ્વરાની પુણ્યભૂમિ આ ભારતવષ આજે પૂર્ણ સ્વાતંત્ર્યના અપૂર્વ ઉત્સવ ઉજવી રહ્યો છે. આ લૌકિક સ્ત્રાત'ત્ર્યની વાત પરથી અલૌકિક એવા આત્મસ્વાતંત્ર્યનુ` સહેજ સ્મરણ થાય છે અને વિચાર સ્ફુરે છે કે-આ આત્મા અનાદિ અવિદ્યારૂપ પરશાસનના મહાભાર તળે દબાઈ ગયા છે, પરભાવરૂપ કમની જજીરાથી જકડાઈ ગયા છે, અને તેથી પારતંત્ર્યનું મહાદુ:ખ અનુભવી રહ્યો છે. આ પરવશતા દુ:ખના મૂળરૂપ અવિદ્યા-મૈાહના પરશ સનને ફગાવી દઈ, સુખધામરૂપ નિજયશ સ્વશાસનના– આત્મરાજ્યના ‘અપૂર્વ અવસર ' જીવને કેમ પ્રાપ્ત થાય? કપરતંત્રતાની ભૃ'ખલામાંથી મુક્ત થઈ આ આત્મ-પુરુષ મુક્તત્વના અનન્ય ઉલ્લાસ કયારે અનુભવે ? પૂર્ણ આત્મસ્વાતત્ર્યના પરમ ધન્ય મહોત્સવ જીવને શી રીતે પ્રાપ્ત થાય ? આતમ ઘર આતમ રમે' ને નિજ ઘર મગલમાલ ' કયારે પ્રગટે ? · આનંદધન રસપૂર'થી આ જીવ-સરાવર છલકાઈ જઈ ‘વાજશે. મ’ગલ તૂર ' કયારે થાય ? : 66 તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મૉંગલ તુર; જીવ સાવર અતિશય વાધશે, આનંદઘન રસપૂર.... પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' કિમ ભાંજે ભગવંત ? ”—શ્રી આનદઘનજી. “આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય રે. ”—શ્રી દેવચ’દ્રજી. " આ સમસ્ત પ્રશ્નના ઉત્તર એક ચૈાગમાં જ રહ્યો છે. કમ`પારત‘ત્ર્યમાંથી મુક્ત કરી આત્મસ્વાત'ત્ર્યની અનુપમ સિદ્ધિ કરાવનાર, જીવને શિવ' બનાવનાર, આત્માને ઇચ્છે છે જે જોગીજન ' એવું મૂળ શુદ્ધ તે આત્મપદ ’-પરમાત્મપદ્મ પમાડનાર જો કોઇ હાય તે તે યાગ જ છે. અને આ આત્મસ્વભાવ-યુજનરૂપ યાગના સદુપાયને સકલ અવિલ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિધિ સાંગે પગપણે જે પ્રદશિત કરે તે યોગશાસ્ત્ર છે. અને તેમાં પણ અનેક યોગશાસ્ત્રના નવનીતરૂપ આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રનું સ્થાન અનુપમ છે; અનેક નવીન અને મૌલિક વિચારધારાઓ રજૂ કરી અપૂર્વ “ગદિષ્ટ'રૂ૫ દિવ્ય નયનના ઉન્મીલનરૂપ નિમલ બંધ પ્રકાશ રેલાવનાર આ ગ્રંથરત્નનું સ્થાન અનન્ય છે. સાગરનું મંથન કરી વિબુધેએ (દેવેએ) અમૃત વાવ્યું હતુંતેમ શાસ્ત્રસમુદ્રનું મંથન કરી મહાવિબુધ (પ્રાજ્ઞ) મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ આ ગામૃત વળ્યું છે,–જેનું યથાપાત્ર યથેચ્છ પાન કરી આત્માથી મુમુક્ષુ “જેગીજને ” અમૃતત્વને પામે છે. અને આ નિર્વાણરૂપ અમૃતત્વ પામવું અને પમાડવું એ જ આ યુગપથપ્રદર્શક ગ્રંથનું વક્તા-શ્રોતા ઉભય આશ્રયી પરંપર (Ultimate) પ્રયોજન છે, એમ આના મંગલાચરણમાં જ આ મહાન્ યુગાચાર્યોમાં સ્પષ્ટ પ્રકાર્યું છે. આ પરહિતકનિરત શાસ્ત્રકારે માન-પૂજા–કીત્તિ આદિ તુચ્છ કામનાથી રહિત એવા શુદ્ધ આશયથી કેવળ એક આત્માર્થે જ આ સત્વહિતાર્થ પરમાર્થ પ્રવૃત્તિ કરી છે,–જે પરંપરાએ નિર્વાણનું અવધ્ય બીજ છે, મેક્ષનું અમેઘ કારણ છે. અને “કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રેગ—એ મહાસૂત્ર હૃદયમાં ધારણ કરી જે કઈ સાચો આત્માથી મુમુક્ષુ શ્રોતાજન આ શાસ્ત્રનું પરિશીલન કરશે, તે પણ યથોચિતપણે અત્રે યોગમાં જ પ્રવૃત્તિ કરશે,–જે તેને પણ નિર્વાણુના અવંધ્ય બીજરૂપ થઈ પડશે; કારણ કે આ ગદષ્ટિ આત્માના આધ્યાત્મિક વિકાસનું માપ છે, આત્મદશા માપક “થર્મોમીટર (Thermometer) છે. એટલે એનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જાણી વિચક્ષણ શ્રોતા તે પરથી પોતાના આત્માની આધ્યાત્મિક પ્રગતિને, આત્મદશાને, આત્માના ગુણસ્થાનને કયાસ કાઢી શકશે. હું પોતે કયી દષ્ટિમાં વત્ત” છું? મહારામાં તે તે દૃષ્ટિના કહ્યા છે તેવા ગુણ-લક્ષણ છે કે નહિં? ન હોય તો તે પ્રાપ્ત કરવા હારે કેમ પ્રવર્તાવું? ઈત્યાદિ પ્રકારે અંતમું ખનિરીક્ષણ (Introspection) કરી આત્મગુણવૃદ્ધિની પ્રેરણા પામવા માટે આ યોગદષ્ટિ આત્માથી શ્રોતાને પરમ ઉપયોગી–પરમ ઉપકારી થઈ પડશે, અને તથારૂપ યથાયોગ્ય આચરણરૂપ યુગપ્રવૃત્તિથી તેને પણ પરંપરાએ મોક્ષનું અચૂક કારણ થઈ પડશે. આમ આ સતુશાસ્ત્ર વક્તા-શ્રેતા ઉભયને આત્મકલ્યાણને અમેઘ હેતુ છે, આત્મસ્વાતંત્ર્યને અચૂક સદુપાય છે. “પક્ષપાત ન જે વીર, ૨ ઃ વિટાgિ સુવિમાનં , તા #ાર્ય પરિષદઃ ”—શ્રી હરિભદ્રસૂરિ વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી, યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે.”—એવા પ્રકારે નિષ્પક્ષ ન્યાયમૂર્તિ જેમ મધ્યસ્થ તત્ત્વપરીક્ષાની વીરગર્જના કરનારા અને મત-દશનના આગ્રહથી પર એવા આ પરમ પ્રામાણિક આચાર્ય આ પ્રાચીન ભારતવર્ષના ભૂષણરૂપ સમર્થ તત્વજ્ઞાનીઓની Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પંક્તિમાં બિરાજનારા મહાન જ્યોતિર્ધર થઈ ગયા છે. હૂદશનનું પરમ પરમાર્થરહસ્ય સંવેદનારા આ સુપ્રસિદ્ધ “ષટૂદનવેત્તા” હરિભદ્રસૂરિએ, સર્વ મત-દર્શનને આગ્રહ છેડાવનારી અને “ષડૂ દરિશન જિન અંગ ભણજે’ એવી સર્વ દર્શનને સમન્વય કરનારી ગમાર્ગની નવી દિશા અત્ર દાખવી છે. પોતાના સાગરવરગંભીર” વિશાળ પટમાં સર્વને સુગમતાથી સમાવેશ કરતી પરમ ગંભીર ઉદાર આશયવાળી “દિવ્ય દષ્ટિ” અર્પણ કરી, આ તત્વદ્રષ્ટા ગાચાર્યે સર્વમાન્ય વિશાળ ગભૂમિકા પર સર્વદર્શનવાદીઓને સપ્રેમ આમંત્રણ કરી સમાનધમીં–સાધર્મિક બંધુત્વભાવે એકત્ર કર્યા છે; અને ધર્મને નામે કદાગ્રહથી ચાલતા મિથ્યા ઝઘડાઓને આત્યંતિક નિષેધ કરી, વિશ્વબંધુત્વની અનન્ય ભાવના પ્રભાવનારા ગિધર્મને-સનાતન આત્મધર્મને સબંધ કર્યો છે. સુજ્ઞ વાંચકને એ જેઈને સાનંદાશ્ચર્ય થશે કે સર્વદર્શનસમભાવની-રાગદ્વેષ રહિત સહિષ્ણુતાની ઉદાત્ત ભાવના આજથી બાર વર્ષ પૂર્વે આ દિવ્ય દ્રષ્ટા ગીશ્વરે તાત્વિક ભૂમિકા પર કેવી વિકસિત કરી છે ! અને એ જ આ ગ્રંથરત્નની અનેકવિધ વિશિષ્ટતાઓ મધ્યેની મુખ્ય વિશિષ્ટતા છે. ઈ. સ. ૧૯૪૩ના વર્ષની કેઈ સુભગ પળે આવો આ ઉત્તમ ગ્રંથ અવગાહવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું; અને તેને સ્વાધ્યાય કરતાં, આ સતશાસ્ત્ર પર વિશદ વિવેચન કરવાની મને સ્વયંભૂ સ્કુરણ થઈ. એટલે આ સશાસ્ત્રને આશય પરિક્રુટ કરી તેનું ગુણગૌરવ-બહુમાન વધારે એવું બહત ટીકારૂપ સવિસ્તર વિવેચન કરવાની આ હારી અંતર્ પ્રેરણાને મૂર્ત આકાર આપવા આ ઉપક્રમ–જના મેં નિયત કરી : (૧) મૂળ કને કાવ્યાનુવાદ-ગૂજરાતી દેહરામાં. (૨) લોકને શબ્દશઃ અર્થ. (૩) શ્રી હરિભદ્રસૂરિજીની પઝ વૃત્તિનો અક્ષરશ: અનુવાદ ફુટનટમાં. (૪) લેક અને વૃત્તિના આશયને પરિક્રુટ અને પરિપુષ્ટ કરતું સળંગ સવિસ્તર વિવેચન (“સુમનંદની’ બહટીકા નામક). (૫) પ્રત્યેક અધિકાર પ્રાંતે તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કલશકાની નવ રચના.-આમ પંચાંગી યોજના નિયત કરી ઉક્ત ઉપક્રમ પ્રમાણે આ સતપ્રવૃત્તિમાં હું પૂર્ણ ઉત્સાહથી પ્રવૃત્ત થયે, અને યથાવકાશ કવચિત્ તીવ્ર-કવચિત્ મંદ વેગે અખંડ પ્રયાણ કરતાં આ વિવેચનાદિ કાર્યની પૂર્ણાહુતિ મે ૧૯૪૫ ના અંતભાગમાં કરી. તેના ફલપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ વિવેકી તત્ત્વરસિક વાચકવૃન્દના કરકમલમાં મૂકતાં મને આનંદ થાય છે. આત્માથે કરવામાં આવેલા આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદોષજ્ઞ સજજનેને જો કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ ગુણનિધાન જ્ઞાની સત્પુરુષના કૃપાપ્રસાદને જ આભારી છે,જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના મ આ પ્રયત્ન “પ્રાંશુલભ્ય’ ફલ પ્રત્યે પંગુચેષ્ટા જેવું જ બન્યા હોત! આ ગ્રંથની બીજભૂત વસ્તુને કંઈક નિદેશ મેં ઉપઘાતમાં કર્યો છે. તેને વૃક્ષરૂપ વિસ્તાર તે તે દષ્ટિના અધિકારમાં ચર્ચવામાં આવેલ છે,–જેના નિર્દેશ માટે અત્ર અવકાશ * જ્ઞાતે નિર્વાગતડાનો તરવાઃ | પ્રેક્ષાગતાં તદ્દી વિવા પાવતે ,દાસ, Page #10 -------------------------------------------------------------------------- ________________ નથી. (જુઓ વિષયાનુક્રમણિકા). પ્રત્યેક અધિકારના પ્રાંતે તેને સાર આપે છે તે પરથી, તેમ જ તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કળશની મેં કરેલી નવરચના પરથી પણ આ ગ્રંથની વસ્તુને સુજ્ઞ વાચકને વિશેષ ખ્યાલ આવી શકશે. અત્રે નિર્દિષ્ટ કરેલ પ્રત્યેક વિષયનો સવિસ્તર વિચાર મેં વિવેચનમાં-સુમનંદની બહાટીકા'માં દાખવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ઈછાયેગ, શાસ્ત્રાગ, સામર્થ્યવેગ, અહિંસાદિ યમ, નિમિત્ત અને ઉપાદાન, ગબીજ, અવંચકત્રયી, સમાપત્તિ, વેદ્યસંવેદ્યપદ, અદ્યસંવેદ્યપદ, વિષમ કુતક ગ્રહ, સર્વજ્ઞ તત્વ અભેદ, આક્ષેપક જ્ઞાન, અસંગ અનુષ્ઠાન, ધ્યાતા ધ્યાન અને ધ્યેય, સમાધિ, મુક્ત તત્વ, ઈચ્છાયમાદિ, કુલગી, પ્રવૃત્તચકગી એ આદિ અત્યંત રસમય ને મૌલિક નવીન વિષયે પરત્વે તે મેં અત્ર મહારી “સુમનંદની ટીકામાં વિશિષ્ટ મીમાંસા કરી છે, જે તત્ત્વપિપાસુ “સુમને ને રસપ્રદ થઈ પડશે. તે તે વિષયે મૂળ ગ્રંથમાં પ્રાયઃ સૂવરૂપ સંક્ષેપ નિર્દેશમાત્ર હેઈ, તેને પરમ પરમાર્થગંભીર આશય'નું સૂચન માત્ર કરતાં આટલું ગ્રંથગૌરવ વધી ગયું છે ! તથાપિ આ ગ્રંથગૌરવ પણું પ્રસ્તુત ગ્રંથરત્નના ગુણગૌરવ બહુમાનરૂપ હાઈ ક્ષમ્ય છે. અત્રે સ્વાધ્યાયમય યથાશક્તિ શ્રુતભક્તિ દાખવવાને “અપૂર્વ અવસર” મને પ્રાપ્ત થયે તેથી નિજ ધન્યતા અનુભવી, આ ભક્તિરસ જાતીમાં નિમજજન કરી તત્વસુધારસપાનને રસાસ્વાદ લેવાનું પ્રત્યેક તત્ત્વરસિક સજજનને સપ્રેમ આમંત્રણ કરું છું. “ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધે રે; દેવચંદ્ર કહે મહારા મનને, સક્લ મને રથ સીધે રે.”—શ્રી દેવચંદ્રજી. ૫, પાટી રોડ, ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા મુંબઈ, ૭ એમ. બી. બી. એસ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ની ) AY EN ) ) ) SYAIVAASA AIA જ ( ૪) ઉ પે ૬ ઘા ત KIY AAAAAAAA ( ૪) 0 0 0 0 0 0 0 UNA " येनात्माऽबुध्यतात्मैव परत्वेनैव चापरम् । અક્ષયાનન્તવવાર, તબૈ સિદ્ધાત્મને નમઃ | ”—શ્રી પૂજ્યપાદસ્વામી આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષયનું સ્વરૂપ વિચારીએ તે પૂર્વે સામાન્ય પીઠિકારૂપે આત્માને દુઃખકારણરૂપ પાતંત્ર્ય શું ? અને શાથી? તથા સુખકારણરૂપ સ્વાતંત્ર્ય શું અને શાથી? તે વિચારવાનું પ્રાપ્ત થાય છે, કે જેથી યોગનું અને આ ગ્રંથના વિષયનું સ્વરૂપ સમજવું સુગમ થઈ પડે. અત્રે મુખ્ય ત્રણ વિભાગમાં વિચાર કરશું: (I) સામાન્ય પીઠિકા, (II) અભિધેય વિષય, (III) તાત્પર્ય બોધ. I. પીઠિકા ૧, આત્મસ્વાતંત્ર્ય સુખ અને કમપાતંત્ર્ય દુઃખ, સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે સર્વને પ્રયત્ન છે, છતાં તેને તે દુઃખ ટળતું નથી અને સુખ મળતું નથી તેનું શું કારણ? એ પરથી અનેક સમર્થ તત્ત્વજ્ઞાનીઓના વિચારની ઉત્પત્તિ થઈ છે. પુનઃ પુનઃ જન્મવું, પુનઃ પુન: મરવું, પુનઃ પુનઃ માતાના ઉદરમાં શયન કરવું, પુનરપિ જ્ઞાનં પુષિ મળે પુના જ્ઞાન , –આ અનંત દુઃખમય જન્મમરણપરંપરારૂપ ભવભ્રાંતિને અંત કેમ આવે? એનું પરમ ગંભીર તત્ત્વમંથન કરતાં ભગવાન મહાવીરાદિ પરમ સમર્થ તત્વદ્રષ્ટાઓને જે યથાર્થ બોધરૂપ સમાધાન પ્રાપ્ત થયું, તે નિષ્કારણ કરુણરસસાગર તે ભગવંતએ જગજજના કલ્યાણાર્થે બેઠું છે. તેઓએ સ્વાનુભવથી સમ્યફ તત્વ નિર્ણય કર્યો કે આ દેહાદિથી ભિન્ન એવી અજર અમર Page #12 -------------------------------------------------------------------------- ________________ અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મા' એવી જડ વસ્તુના સચાગથી જ વસ્તુના સયેાગના વિયાગ થાય ક પારતંત્ર્યરૂપ ખંધથી મુક્ત થઇ ૧૧ નામની વસ્તુ છે; અને તેને તેનાથી અન્ય ( તદન્ય ) આ ભવપરિભ્રમણ દુઃખ સાંપડ્યુ છે. તે કાઁનામક અન્ય તેા જ આ આત્મા પરિભ્રમણ દુ:ખથી છૂટે; દુઃખધામ સુખધામ આત્મસ્વાતંત્ર્યરૂપ મુક્તિ પામે. “ કનકાપલવત્ પયડ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સયાગી જ્યાં લગી આતમા, સ‘સારી કહેવાય....પદ્મપ્રભ. ,, શ્રી આન’ઘનજી. અત્રે સહજ પ્રશ્ન થવા સભવે છે કે-આત્મા ચેતન છે અને ક્રમ જડ છે, ચેતનના પરિણામ ચેતન હેાય અને જડના પિરણામ જડ હૈાય. આમ આ બન્ને વસ્તુ ભિન્ન છે, તે પછી આ બેને સયેાગ-બંધ કેમ ઘટે ? અને તે બંધની વ્યવસ્થા કેવા પ્રકાર ? તેનુ' સમાધાન એ છે કે-ક સંબધને અનુકૂળ એવી આત્માની પરિણતિરૂપ ક સબધચેાગ્યતાથી જ તેવા પ્રકારે ખંધ ઘટે છે, તેવા પ્રકારની યેાગ્યતા સિવાય ઘટતા નથી. આત્માની આ કમસ અધ ચેાગ્યતાને મલ ’–ભાવમલ * કહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું મલન—વિષ્ણુંભન કરે છે, મલિનપણુ કરે છે, એટલા માટે જ આ‘ મલ ’ કહેવાય છે. ‘મનાર્ મજી રચ્યતે।’ આ મલ આત્માને સ્વભાવભૂત હાઇ અનાદિ છે, એટલે તજજન્ય ક બંધ પણુ અનાદિ છે,-અતીતકાલની ક્ષણેા અપરાપર ક્રમે પ્રવાહાપેક્ષાએ અનાદિ છે તેમ. (જુએ યાગબિન્દુ) : અને આ પરથી મધની તાત્ત્વિક વ્યવસ્થા પણ અવિકલપણે ઘટે છે, કારણ કે પરભાવ પ્રત્યે આત્માની રુચિયુક્ત પરિણતિ-રમણુતા એ જ ભાવમલનું સ્વરૂપ છે. આમ આ ભાવમલ આત્માના પિરણામરૂપ હેાઇ ભાવકમ છે. એટલે આત્મા આ બધની તાત્ત્વિક ભાવક'ના પિરણામ-પિરણામી ભાવે કર્યાં છે. આ ચેતનરૂપ ભાવકમના નિમિત્તે જડ એવુ' પુદ્ગલ દ્રવ્ય જીવવીય'ની સ્ફુરણા ગ્રહણ કરી સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકરૂપે પરિણમે છે. શ્રી આત્મસિદ્ધિમાં કહ્યા પ્રમાણે ‘ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીયની સ્ફુરણા, ગ્રહણ કરે વ્યવસ્થા * (૧) આ આત્માને જૈન અને વેદ્યાંતી પુરુષ' નામે ઓળખે છે, બૌદ્ધ તેને 'જ્ઞાન' કહે છે, અને સાંખ્ય ‘ક્ષેત્રવિદ્' કહે છે. (૨) તદન્ય-તે આત્માથી અન્ય એવી વસ્તુને જૈન ‘કમ'' કહે છે, બૌદ્ધ અને વેદાંતી ‘અવિદ્યા' કહે છે, અને સાંખ્ય પ્રકૃતિ ' કહે છે. (૩) અને તેના યાગને જૈને ખુલ્ નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ ‘ભ્રાંતિ’ નામ આપ્યું છે, અને સાંખ્યું ‘પ્રવૃત્તિ' નામ આપ્યું છે. (૪) આ ક્રમ`સ ંબંધ યોગ્યતારૂપ ભાવખલને સાંખ્યા ‘ દિક્ષા ’–પ્રકૃતિવિકારાને દેખવાની ઈચ્છા કહે છે, શૈવા ‘ ભવખીજ' કહે છે, વેદાંતી બ્રાંતિરૂપ અવિદ્યા ' કહે છે, સૌગતા અનાદિ લેશરૂપ ‘વાસના’ કહે છે. આમ દશનભેદે પરિભાષારૂપ નામભેદ છતાં વસ્તુભેદ નથી. આ સવ" દૃનસંમત વસ્તુતત્ત્વ છે. ' आत्मा तदन्यसंयोगात्संसारी तद्वियोगतः । સ્ વ મુ તો જ સત્સ્વામ વ્યાન્નયોસ્તથા ।' છે. (જુઓ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ) Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જડ ધૂપ.” એટલે આત્મા આ દ્રવ્યકર્મને નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે. અત્રે સુવર્ણકાર શિલ્પીનું દૃષ્ટાંત ઘટે છે. સોની કુંડલાદિ ભાવને નિમિત્ત–મિત્તિકભાવે કરૂં છે, અને પિતાના સુખ–હર્ષ આદિ ભાવેનો પરિણામ-પરિણામભાવે કર્તા છે. આ દ્રવ્યકર્મથી દેહાદિ ઉત્પન્ન થાય છે, અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકમને ઉદય થાય છે. તે ઉદય થયે જે આત્મા રાગ-દ્વેષ–મોહરૂપ વિભાવ ભાવે પરિણમે તે તે ભાવમલરૂપ નવીન ભાવકર્મને બંધ કરે છે, અને આ ભાવકર્મા નિમિત્તે પુન: દ્રવ્યકર્મ બંધાય છે, અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હોય છે. જૈન પરિભાષામાં ભાવકને માટે “માલ” અને દ્રવ્યકમને માટે “રજ’ એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હોય તો રજ ચૂંટે, તેમ ભાવમલરૂપ આસક્તિ-સ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકર્મરૂપ રજ ચોંટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવે અરઘટ્ટઘટ્ટીન્યાયે ભાવકર્મ–દ્રવ્યકર્મને અનુબંધ થયા કરે છે, ભાવકર્મથી દ્રવ્યકમ અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ દુષ્ટ ચક્ર (Vicious circle) ચાલ્યા કરે છે, અને તેથી જન્મમરણના આવર્તરૂપ-ફેરારૂપ ભવચક પણ ઘૂમ્યા કરે છે. આમ પરભાવમાં આસક્તિરૂપ ભાવમલ કર્મબંધનું મૂળ કારણ છે, અને કમ એ ભવભ્રમણનું કારણ છે, એટલે સંસારનું મૂળ કારણ અવિદ્યારૂપ આત્મભ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું જ્ઞાન એ જ છે. દેહાદિ પરવસ્તુમાં આત્મબ્રાંતિ એ જ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે અને આ આત્મભ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણ કે એમ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ–મોહાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના યોગક્ષેમાથે–વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપસ્થાનકની ઉત્પત્તિ થઈ. દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત શ્રાંતિને લીધે મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઈ. ઉપયોગ ચૂક્ય એટલે ચૂળે. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુશ્ચિતિત થવા લાગ્યું, વચનથી પરભાવ-વિભાવ મહારા છે એવું મૃષા વચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું, અને કાયાથી પરભાવ-વિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુશ્લેષ્ટિત આચરાવા લાગ્યું. આમ “તુતિ સુમારિક સુદિ ' રૂપ મન-વચન-કાયાના યુગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ “સુ” દુકૃત ઉભરાવા લાગ્યું. પપરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે, પરગ્રાહક રક્ષકપણે, પરભાવે આસક્ત રે.”—શ્રી દેવચંદ્રજી. આમ પરવસ્તુમાં મુંઝાવારૂપ મહ-દર્શનમેહ ઉપ, દર્શન મિથ્યા થયું, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યું, અને સર્વ ચારિત્ર પણ કુચારિત્ર થઈ પડયું. દર્શન મેહ ઉપ એટલે ચારિત્રમેહ ઉપજે, અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારની ઉત્પત્તિ થવા લાગી. આ ત્રિવિધ મહરૂપ ઘાતિ પ્રકૃતિને બંધ થયું, એટલે તેને અવ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઈલેને ઈતર ઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ બંધાવા લાગી, તેમ જ વેદનીય, આયુ, નામ, ગેત્ર એ અઘાતિ પ્રકૃતિને પણ બંધ થવા લાગ્યા. અને મૂળ શુદ્ધ સ્વભાવે મુક્ત આત્મા અષ્ટવિધ કર્મની બેડીના ગાઢા બંધને બંધાઈ સંસારચક્રમાં અનંત જન્મમરણપરંપરારૂપ પરિભ્રમણ દુઃખ પામી રહ્યો. આમ દર્શનમેહ-મિથ્યાદર્શન (મિથ્યાત્વ) સેનાનાયકે પ્રવેશ કરતાં, તેની અનુગામિની સમસ્ત કર્મ–સેનાએ આત્મા પર આક્રમણ (Invasion) કર્યું, આત્મપ્રદેશ પર જોરદાર હલે કર્યો અને તેના ક્ષેત્રને ખેદાનમેદાન કરી નાખ્યું ! રાજાધિરાજ મેહ-રાયે દબદબાભરી રીતે ચૈતન્ય-પુરમાં પ્રવેશ કર્યો, એટલે તેની જય પોકારતા સમસ્ત કર્મ પરિવારે પોતાના તે અન્નદાતાની પાછળ પાછળ અનુપ્રવેશ કરી આત્મપ્રદેશને ઘેરી લીધે! અને પિતાના પુદ્ગલ-ક્ષેત્રમાં અતિક્રમણ (Transgression, Trespass) કરવાના અપરાધ બદલ આત્માને બંદિવાન બનાવી સંસારની હેડમાં પૂ! ને “વેરની વસુલાત” કરી ! ક” અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શનચારિત્ર નામ; હણે બે વીતરાગતા, અચૂક ઉપાય આમ.” શ્રી આત્મસિદ્ધિ. સ્વભાવરૂપ સ્વધર્મને છેડી આત્માએ પરભાવ પ્રત્યે ગમન કર્યું, તેથી વિભાવરૂપ અધર્મ તેને વળગે, અને તેથી કરીને કર્મ—રાહુએ આત્મ-ચંદ્રનું ગ્રહણ-સન કર્યું, તેને દારુણ વિપાક આત્માને પિતાને જ ભેગવ પડ્યો; પારકા ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવારૂપ પાપ–અપરાધને બદલે મળે, “હાથનાં કર્યા હૈયે વાગ્યાં!” “ઘરઘ મચાવ” થઈ પડ્યો! આ જીવની ઘણી મોટી ભૂલ-“એક તેલામાં મણની ભૂલ” જેવી ગંભીર ભૂલ થઈ ! પિતે પિતાને ભૂલી ગયે, આનાથી તે મોટું બીજુ અંધેર કયું? “આપ આપકું ભૂલ ગયા, ઈનસે ક્યા અધેર !” દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભૂલને લઈને બીજી આનુષંગિક ભૂલની પણ ભૂલભૂલામણીરૂપ જટિલ જાલ જામી ગઈ. “મૂલ ડે ને વ્યાજડે ઘણે” વધી પડ્યો ! એક જ ભૂલનું કેવું ભયંકર પરિણામ ! અથવા પ્રકારાંતરે વિચારીએ તે જગતની મેહ-માયાજાલમાં લપટાવનાર નામચીન મહનીય કર્મના બે ભેદ છે. દર્શન મેહ અને ચારિત્રમેહ. તેમાં (૧) દેહાદિ પરવસ્તુમાં આત્મબ્રાંતિરૂપ દર્શનમેહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હોય છે, અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે. (૨) એટલે પરભાવમાં આત્મબુદ્ધિ હોવાથી જીવ પરભાવથી વિરામ પામતે નથી ને અવિરતિ રહે છે. (૩) આમ પરભાવ પ્રત્યે ગમન–પરિણમન કરતે હેવાથી તે સ્વરૂપ-ભ્રષ્ટતારૂપ પ્રમાદને પામે છે. (૪) અને તે પરભાવની પ્રાપ્તિ-અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગદ્વેષાદિ વિભાવ ભાવને Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભજે છે. (૫) અને તેથી ક્ષેભ પામેલા તેના મન-વચન-કાયાના ચગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મબ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ પાંચ આશ્રવદ્વાન કમઆગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે તે બંધહેતુઓથી આત્મા કર્મથી બંધાય છે, અને કર્મની બેડીથી બંધાયેલે આ જીવ ભવભ્રમણદુઃખ પામે છે. આથી ઉલટું (૧) પરભાવમાં આત્મબુદ્ધિરૂપ જે આત્મબ્રાંતિ છે, તે છેડી દઈ જીવ જે આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તો મિથ્યાત્વ ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગદર્શન પ્રગટે. (૨) એટલે પછી અવિરતિ દોષ ટળે ને સર્વ પરભાવમાંથી વિરામ પામે-ભાવવિરતિ થાય. (૩) એટલે તેને આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ દેષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદઅપ્રમત્ત સ્થિતિ હોય. (૪) એટલે પરભાવ નિમિત્તે કષાય કરે નહિં, રાગાદિ વિભાવથી રંગાય નહિં અને નિષ્કષાય-પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંક્ષોભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના યોગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપણે વર, અને છેવટે અયોગ દશા પ્રાપ્ત થાય, આમ કર્મને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવારૂપ સંવર થાય છે. દર્શનમોહ નષ્ટ થતાં અનુક્રમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે; દર્શનમેહને હણ વાને અચૂક ઉપાય બોધ છે, ને ચારિત્રહને હણવાને અચૂક ઉપાય વીતરાગતા છે. આવી આ કર્મોના અગ્રણી દર્શનમોહ–ચારિત્રમેહ એમ ત્રિવિધ મોહનીય કર્મની, અને તેના ઉપભેદરૂપ આ પાંચ બંધહેતુઓની વ્યવસ્થા પરથી ચૌદ ગુણસ્થાનકની સમગ્ર વ્યવસ્થા પણ શીધ્ર સમજાઈ જાય છે, કારણ કે આ ગુણસ્થાનકનું બંધારણ (Constitution) મુખ્યપણે આત્માના આ મેહઅપગમ પર રચાયેલું છે. મેહની માત્રા જેમ જેમ ઘટતી જાય ને આત્માની નિશ્કષાય વીતરાગ પરિણતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આત્માના ગુણવિકાસરૂપ સાચી સાધુતા-સાધકતા પ્રગટતી જાય છે. આમ કર્મબંધની અને તેના બંધહેતુઓની સંકલના પરથી સ્પષ્ટ સમજાય છે કેઆત્મબ્રાંતિ એ જ આ ભવભ્રમણદુઃખનું મૂળ છે. આ ભવભ્રાંતિ કયારે ટળે? તેના મૂળ કારણરૂપ આ આત્મબ્રાંતિ ટળે છે. કારણ કે આપણે જોયું તેમ ભાવમોક્ષની તાત્વિક કર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ સંકલન થયા કરે વ્યવસ્થા છે અને બંધનું દુષ્ટ ચક (Vicious circle ) ચાલ્યા કરે છે, અને તેથી ચક્રભ્રમણન્યાયે ભવને ચકા પણ ચાલ્યા કરે છે. આવી આ કર્મબંધની સાંકળ (chain) કયારે શૂટે? આ દુષ્ટ ચક્રને અંત ક્યારે આવે? આત્મભ્રાંતિરૂપ ભાવકમ ડ્યૂટે તો આ સાંકળ તૂટે અને આ દુશ્ચક બંધ પડે. અર્થાત્ જીવ જે દેહાદિ અને રાગાદિ પરભાવ પ્રત્યે આત્મભાવ ધરવાની ના પાડે, “પ્રત્યાખ્યાન' કરે, રાગ-દ્વેષ-મોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ, તે ભાવકર્મ ન બંધાય, એટલે તેને નિમિત્ત અભાવે દ્રવ્યકમ પણ ન બંધાય, અને આ કર્મબંધની Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાંકળ તુટે. આમ આ બંધસંકલન ત્રોડવાની લગામ આત્માના હાથમાં છે, એ વિભાવરૂપ ભાવકર્મ પરિણામે નહિં પરિણમવાની છૂઈક (Brake) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્ય ચાવી (Master-key) પુરુષના (આત્માના) પોતાના ગજવામાં જ છે. તાત્પર્ય કે જીવ પરભાવ નિમિત્તે રાગ દ્વેષ-મેહ ન કરે, વિભાવભાવે ન પરિણમે તે મિક્ષ હથેળીમાં જ છે. આમ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થને માગ સદાય સાવ ખુલે પડયો છે. ભવસ્થિતિ આદિ ખોટા ન્હાના છેડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહને હુંકાર કર્ય-શુગાલને નસાડવા માટે બસ છે ! માત્ર આત્મા ઊઠ જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રજીએ વીરગર્જના કરી છે તેમ “જબ જાએંગે આતમા, તબ લાગેગે રંગ.” ૩ત્તિ દોત્તિઝ સાકર ! મોહનિદ્રામાંથી જાગેલે આત્મા વિવેકખ્યાતિવડે પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી, વિભાવરૂપ અધમને ત્યજી આત્મસ્વભાવરૂપ સનાતન આત્મધર્મને ભજે, તો અવશ્ય મેક્ષ પામે, “પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય.” “જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ. આદિ નામ લઈ, છેદે નહિં આત્માર્થ.” શ્રી આત્મસિદ્ધિ. આ બંધ-મેક્ષની વ્યવસ્થા પરથી ભગવાન મહાવીરે પ્રણીત કરેલા નવ તત્વની અદ્ભુત અવિકલ સંકલના પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. આ જીવ અજીવ એવા કર્મથી બંધાયેલ છે, પુણ્ય-પાપ આ અજીવ કર્મના અંતર્ગત બે ભેદ છે; કર્મના આવવાનું કારણ મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, આશ્રવ થયે બંધ થાય છે, આશ્રવને-નવાં કર્મના આગમનને આશ્રદ્વાર સંવૃત કરવારૂપ સંવરથી રોકી શકાય છે, અને જુનાં કમેને ધ્યાનાદિ તપવડે નિર્જરાથી ખેરવી શકાય છે, અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મને ક્ષય થયે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ “અદ્વૈત” આત્મા જ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ બને છે. તે ત્રિશલાતોયે મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધા નિત્ય વિશેધ કરી નવ તત્વને, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં.” શ્રી મેક્ષમાળા. આ નવ તત્વને હેપાદેય વિવેક સમજવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવા જોઈએ; પ્રથમ તે રોગ (Disease) શું ? એ જાણવું જોઈએ; આ રોગ હેય-અત્યજવા યોગ્ય છે. બીજુ રોગને હેતુ ( Aetiology) શું? એ જાણવું જોઈએ; આ હેય હેતુ છે. ત્રીજુ આરોગ્ય (Normal healthy condition, cure ) ___* " हेयं दुःखमनागतम् । दृष्टश्ययोः संयोगो हेयहेतुः। तदभावात् संयोगाभावो हानं तद् દશે: ચૈત્રયમ્ ! વિવાહયાતિરવિજીવા દાનોપાય | પાતંજલ યંગસુત્ર, ૨. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શું? તેનું સ્વરૂપ જાણવું જોઈએ; આ હાન છે. અને ચોથું રેગનું ઔષધ (Therapeutic treatment ) શું ? એ જાણવું જોઈએ; આ હાન હેતુ છે. તેમ અત્રે (૧) અજીવ કર્મ અને તજજન્ય સંસાર એ રેગ છે, માટે હેય છે. (૨) હેય એવા આ કર્મરેગના હેતુ આશ્રવ અને બંધ છે, આ હેય હેતુ છે. (૩) આ કમ સેગના હાન હેતુમટાડવાના ઉપાય સંવર અને નિર્જરા છે. (૪) અને કર્મ રોગનું હાન-મટી જવું તે મક્ષ અર્થાત્ આત્માનું આરોગ્ય છે. આવા પ્રકારે જીવના આ મહાભવરેગની અમેઘ ચિકિત્સા ભવવ્યાધિના ભિષવરો ભગવાન વિતરાગએ બતાવી છે, અને આવા જગતારક તીર્થરૂપ શુદ્ધ “ધર્મચક'નું પ્રવર્તન કરીને પોતાના “તીર્થકર' નામને સાર્થક કર્યું છે. કારણુજગે હો બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય....પદ્મપ્રભ૦” શ્રી આનંદઘનજી. આમ સંસાર એ જ આત્માનો મેટામાં મોટો રોગ છે અને તેનું કારણ કર્મ છે, એટલે કમ પરતંત્ર્ય એ જ ભવરોગ દુઃખનું મૂળ છે. આ કર્મપારખંથી -કર્મબંધથી છૂટવું-મુક્ત થવું એ જ આત્મસ્વાતંત્ર્યરૂપ પરમ સુખમય આરોગ્ય છે, અર્થાત્ આત્માની શુદ્ધ સ્વભાવરૂપ “સ્વસ્થ ” આરોગ્ય અવસ્થા એ જ સુખધામ મોક્ષ છે. ૨. યોગની મુખ્ય વ્યાખ્યા અને મોક્ષમાર્ગની એકતા ઇએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મ૫૬, સંગી જિનસ્વરૂપ. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈક લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.”-–શ્રીમદ્ રાજચંદ્ર, અને આત્માની આવી આ શુદ્ધ સ્વભાવમય “સ્વસ્થ” આરેગ્ય અવસ્થારૂપ મેક્ષને વેગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ “ગ”. યેાગ શબ્દ “યુજ' ધાતુ પરથી નિકળે છે. યુજ એટલે જવું-જોડવું (To unite). મોક્ષ સાથે જન-જોડાણ કરાવે છે તેટલા માટે તે “ગ” કહેવાય છે. “મોક્ષેણ રોગનાટુ ચોr:' એમ તેની મુખ્ય વ્યાખ્યા છે. આમ જે પ્રક્રિયા વડે કરીને આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અથવા નિર્વાણપદને પામે તેનું નામ યોગ. આ મોક્ષરૂપ પરંતત્વ ભલે ગમે તે નામે ઓળખાતું હોય કેઈ તેને શિવપદ કહે કે કઈ જિનપદ કહે, કેઈ બુદ્ધપદ કહે કે કઈ સિદ્ધપદ કહે, કોઈ અહંત કહે છે કે પરબ્રહ્મ કહે, કઈ પરમેષ્ટિપદ કહે છે કે પરમાત્મપદ કહે, કઈ તથાતા કહે કે કોઈ સિદ્ધાત્મા કહે –-પણ શબ્દભેદ છતાં પરમાર્થથી તેને સહજામસ્વરૂપમાંસહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપ પદમાં ભેદ પડતું નથી. એક જ ગંગા નદી છે, તેને કોઈ ભાગીરથી કહે, કે સુરનદી કહે, કઈ ત્રિપથગા કહે, કઈ મંદાકિની કહે, કોઈ જાહ્નવી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭. કહે, પણ તત્ત્વથી તે વસ્તુમાં કાંઈ ફેર પડતો નથી. તેમ અનંત ગુણનિધાન આ નિવણસંક્ષિત પદને તેના ગમે તે ગુણવાચક ગુણનિષ્પન્ન નામથી ઓળખવામાં આવે તે પણ તત્વથી–પરમાર્થથી તેમાં ભેદ પડતો નથી. શબ્દભેદ ઝઘડો કિછે? જે પરમારથ એક; કહો ગંગા કહા સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છેક.”–શ્રી યશોવિજયજી. તાત્પર્ય કે સંસારથી પર અને જેનાથી પર કઈ નથી એવા આ “પરંતવ” સાથે જે–જેડે તે યોગ એમ તેની સર્વદર્શનસંમત સર્વમાન્ય અવિસંવાદી વ્યાખ્યા છે. અને આને ફલિતાર્થ એ છે કે આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે-સહજાન્મસ્વરૂપ સાથે ગુંજન થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. “ઈરછે છે જે જોગીજન”જોગીજનો જે ઝંખે છે, એવું આ “અનંત સુખ સ્વરૂપ” “મૂળ શુદ્ધ તે આત્મપદ” પમાડવું એ જ આ ચેગનું એક માત્ર પ્રયોજન છે. અને આવા શુદ્ધ આત્મસ્વરૂપ જિનપદની અને નિજ પદની એકતા છે, એમાં કાંઈ પણ ભેદભાવ નથી, એને લક્ષ થવાને જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રોનું પ્રયોજન છે. આમ મોક્ષરૂપ પરમ શાંતિ પામવાને માર્ગ એ જ યુગ છે, અને મોક્ષ એ જ સવ દશનેનું એક નિશ્ચિત સાધ્ય-ધ્યેય (Goal) છે, એટલે તેના સત્ સાધનરૂપ આ યેગમાર્ગ પણ એક જ છે, અને તે તે શમ પરાયણ-શમનિષ્ઠ એવો મુમુક્ષુઓને એક શાંતિમાર્ગ જ છે. આ શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, એક જ શમનિષ્ઠ રાગદ્વેષ રહિતપણું, સમભાવ. શ્રી કુંદકુંદાચાર્યજીએ વ્યાખ્યા કરી છે શાંતિમાર્ગ તેમ “મોહ-ક્ષોભ રહિત જે આત્માને પરિણામ તે સમ કહેવાય છે.” અથવા શમ એટલે સામ્ય, અર્થાત્ જેમ છે તેમ યથાવત્ આત્મગુણની સમાન થવું તે સામ્ય. જે સામ્ય છે તે ધર્મ છે, અને વઘુરાવો ધમ્મ ' વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને “સ્વરે જ રારિä' સ્વરૂપમાં ચરવું–આત્મસ્વરૂપમાં વર્તવું તે ચારિત્ર છે. આમ ચારિત્ર=ધર્મ=સામ્ય=સમ=શમ એ શબ્દ સમાનાર્થ વાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી, સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવું એ જ શમ છે, પરભાવ વિભાવથી વિરામ પામી આત્મભાવમાં વિશ્રાંત થવું એ જ શાંતિ છે, અને તે જ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિમાર્ગ છે. મહાગીતાર્થ યોગીશ્વર આનંદઘનજીએ આ શાંતિમાર્ગનું અનુપમ સ્વરૂપ સંગીત કર્યું છે. જેમકે – આપણે આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; અવર સવિ સાથે સગથી, એ નિજ પરિકર સાર રે.. શાંતિ જિન” તે પર તત્ત્વ પ્રત્યે જવા ઈચ્છનારા સર્વે મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગ પામવાને ઈચ્છે છે, એટલે તે સર્વને માર્ગ સાગરના તીરમાર્ગની પેઠે એક જ છે, પછી ભલે અવસ્થાભેદના Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભેદને લીધે કોઈ તે તીરની–મેક્ષની નિકટ હોય ને કઈ દૂર હોય. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગર સ્વરૂપ મેક્ષમાર્ગના ભક્તો-આરાધકે-ઉપાસકે છે, સાધમિક બંધુઓ છે. "एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । સવથમેમેસેડર ગઢવી તીમrian I” –શ્રી એગદષ્ટિસમુચ્ચય. આ પરમ શાંતિમય મોક્ષમાર્ગની રત્નત્રયીરૂપ પરમ સુંદર યેજના જિન ભગવાને દાખવી છે. “સગવાનજ્ઞાનરાત્રિાણિ મોક્ષમા ' સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની અભેદ એકતા એ જ જિનને “મૂળ માર્ગ” છે. “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.... મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીતમૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ....મૂળ૦ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગમૂળ૦ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તજ તે આત્મારૂપ....મૂળ૦ તેહ મારગ જિનનો પામિયે રે, કિવા પામ્યો તે નિજ સ્વરૂપમૂળ” –શ્રીમદ્ રાજચંદ્ર આમ ભવાતીત-સંસારથી પર એવા પરંતત્ત્વ-મક્ષ પ્રત્યે લઈ જનારો આ શમપરાયણ શાંતિમાગ, એગમાર્ગ, મોક્ષમાર્ગ, “જિનને મૂળમાગ' છે. આવા મોક્ષમાર્ગના અધિકારી પણ જે ખરેખરા મુમુક્ષ-ભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઇચ્છાવાળા હોય તે જ હોય. જેને કષાયની ઉપશાંતતા થઈ હોય, માત્ર મેક્ષ સિવાય બીજી અભિલાષા જેને ન હોય, સંસાર પ્રત્યે જેને ખેદ-કંટાળે ઉપ હોય, અને સર્વ પ્રાણ પ્રત્યે જેને અનુકંપા વર્તાતી હોય, એવો આત્માથી જીવ જ આ યોગમાર્ગ પામવાને યોગ્ય છે. આવી “ગ” દશા જ્યાં લગી જીવ પામે નહિં, ત્યાં લગી તે મોક્ષમાર્ગને પામે નહિં ને તેને અંતર્ગ પણ મટે નહિં. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાંલગી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર્ રોગ.”—આત્મસિદ્ધિ આથી ઉલટું ભવાભિનંદી જી અત્ર અનધિકારી છે. “સંસાર ભલે છે, રૂડે છે” એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા (Hailing) એવા વિષયાસક્ત ભવા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભિનંદી જી આ મેક્ષમાગ પામવા ધારે તે પણ પામી શકે નહિ. વળી ગબિન્દુમાં કહ્યું છે તેમ ભવાભિનદી જીવ માનાર્થને-લોકેષણાને ભૂખ્યો હોઈ “લેકપંક્તિમાં * બેસનારે હોય છે, અર્થાત્ લેકારાધન હેતુઓલેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સતક્રિયા કરે છે, અને તેથી તે એને મહાઅનર્થંકર-દુરંત ફલદાયી થઈ પડે છે; કારણ કે જગતને રૂડું દેખાડી ધમીમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, કેવળ આત્માથે જ કરવા યોગ્ય એવી ધર્મક્રિયાને પણ માનાથે ઉપયોગ કરે છે, અને તુચ્છ એવા લૌકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહતું એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જેવો હીન ઉપયોગ કરે છે અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘેર આશાતના કરે છે. આવી લેકેષણારૂપ લેકપંક્તિ અને કેત્તર એવું આત્મકલ્યાણ એ બેને કદી મળતી પાણ આવે નહિં. અને પરમાથે વિચારીએ તે લેકોત્તર કલ્યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણરૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પશુ નથી, છતાં મહદ્ આશ્ચર્ય છે કે એક ભવના તુચ્છ કલ્પિત લાભની ખાતર અનંત ભવનું દુઃખ વહાલું ગણી “ભવાભિનંદી” પોતાના નામને સાર્થક કરે છે ! એ જ પ્રકારે અંતમાં જેને ભેગાદિની ને પૂજાદિની કામના બન્યા કરે છે છતાં મુખેથી જે જ્ઞાનની ને “અનાસક્ત યોગની વાત કરે છે, તે સગરહિત વિદ્વાનોની-પંડિતમની પણ એ જ દશા છે! ગબિંદુમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મૂઢ જનને જેમ પુત્ર-દારાદિ સંસાર છે, તેમ સગ રહિત વિદ્વાનોનX “શાઅસંસાર” છે ! આમ મૂઢ હોય કે વિદ્વાન હય, જેને અંતરમાં ભવદુ:ખ વહાલું હોય અને પૂજાદિની કામના અંતરૂમાં વસ્ય કરતી હોય, એ ભવાભિનંદી જીવ મેક્ષના આ મૂળ માર્ગના શ્રવણને પણ અધિકારી કેમ હોય? મૂળ મારગ સાંભળે જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ.મૂળ૦ નેય પૂજાદિની જે કામના રે, નો'ય વહાલું અંતર ભવદુઃખ...મૂળ૦ “જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે; એમ હું લધુત્વભાવે સમયે છીં; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. પ્રીતિ અનંતી પર થકી, જે ત્રાડે તે જેડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.”—શ્રી દેવચંદ્રજી. x" लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना, क्रियते सक्किया सात्र लोकपंक्तिरुदाहृता ।। भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रियामपि, महतो हीनदृष्टयोच्चैर्दुरन्तां तद्विदो विदुः ॥" *" पुत्रदारादिसंसारः पुसा संमूढचेतसाम्। विदुषां शास्त्रसंसारः सद्योगरहितात्मनाम ॥" Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તાત્પર્ય કે–ભવબંધનથી છૂટવા માગતા હોય તે જ છૂટે, પણ બંધાવા માગતા હોય તે કેમ છૂટી શકે ? છૂટવા માગતો હોય તે મુમુક્ષુ જ છૂટવાના ઉપાયરૂપ આ મેક્ષમાર્ગને, યોગમાગને સેવે, અને તેને જ તે સમ્યફપણે પરિણમે. પરંતુ ખરેખર છૂટવા જ ન માગતો હોય અને લેગ્મમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બંધાવા માગતું હોય એ વિદ્વાન કે અવિદ્વાન્ ભવાભિનંદી * જીવ તે યોગ સેવવાની ચેષ્ટા કરવા જાય, તો પણ તેને વિષમિશ્રિત અન્નની જેમ વિપરીત પણે પરિણમે. કારણ કે તેની મતિના યોગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ-વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે તેને યોગ પણ “અયોગ થઈ પડે છે. આમ ભવાભિનંદીની યોગક્રિયા પણ નિષ્ફળ હોય છે, અને “વાસિત બોધ આધાર' રૂપ અસત્ પરિણામથી અનુવિદ્ધ હોવાથી તેને બંધ પણ અબોધરૂપ હોય છે. એટલે જ ભવાભિનંદીના બધા મંડાણ નિષ્ફળ હોવાથી તેને આ ગ્રંથમાં “નિષ્ફલ આરંભી” કહેલ છે. વિષય વિકારસહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અગ.”– શ્રીમદ્ રાજચંદ્ર “ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી. ” શ્રી દેવચંદ્રજી. આમ ગX એ મોક્ષને હેતુ છે અને તેના પાત્ર મુખ્યપણે મુમુક્ષુ છે એ સિદ્ધ થયું. આ બા. કઈ પણ દર્શનના યોગશાસ્ત્રમાં ભેદ નથી, પરંતુ શ્રી ગબિંદુમાં કહ્યું છે તેમ આ યોગનું ક્ષહેતુપણું સત્ એવા ગોચર, સ્વરૂપ ને ફલથી સાધ્ય સાધનાદિ સંશુદ્ધ છે કે કેમ તે આત્મહિતાથી એ અત્ર યત્નથી શોધવું જોઈએ. શુદ્ધિ અર્થાત્ (૧) પ્રથમ તે જેના સંબંધી આ બધે યોગસમારંભ છે, જે યોગને ગોચર-વિષય છે, એવા આત્માનું સત ”-જેમ છે તેમ યથાવત્ શુદ્ધ સ્વરૂપ શોધવું જોઈએ. એકાંતે અનિત્ય-પરિણામી કે એકાંતે નિત્ય-અપરિ ણામી આત્મા માનવામાં આવે છે તેમાં યોગમાર્ગને સંભવ નથી, પરિણામી નિત્ય આત્મા માનવામાં આવે તે જ યોગમાર્ગને સંભવ છે. આમ ગોચરશુદ્ધિ જેવી જોઈએ. (૨) આપણે જે યોગસાધન કરવા માગીએ છીએ તે સ્વરૂપથી “સ” છે કે કેમ? અર્થાત્ આ ગસાધન ખરેખર આત્મસાધક થાય છે કે કેમ? તે તપાસવું જોઈએ. * “ क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्या न्निष्फलारम्भसंगतः ॥ इत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्संगा देव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥” x “ मोक्षहेतुर्यतो योगो भिद्यते न ततः क्वचित् । साध्याभेदात्तथाभावे तूक्तिभेदो न कारणम् ।।" मोक्षहेतुत्वमेवास्य किंतु यत्नेन धीधनैः । सद्गोचरादिसंशुद्धं मृग्यं स्वहितकांक्षिभिः ।। જોજન વર્ષ ૮ ચરિ ગુચા ગહ્ય થોકારતોડશું મુલ્યાણાર્થયોra: ” ગબિન્દુ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ (૩) આ રોગનું ફલ શુદ્ધ છે કે કેમ? અથત મોક્ષરૂપ શુદ્ધ ફલનું “સ” સ્વરૂપ શું છે? અને આ યંગ તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સફલ સમર્પે એ છે કે કેમ ? આ ચોક્સી કરવી જોઈએ. આમ સાધ્ય, સાધન અને સિદ્ધિ એ ત્રણ પ્રકારની યોગશુદ્ધિ અત્ર અવશ્ય જોવી જોઈએ. કારણકે સત્ સાધ્ય લક્ષમાં રાખી, સત્ સાધન સેવે, તે સસિદ્ધિ થાય; શુદ્ધ આત્મસ્વરૂપનો નિરંતર લક્ષ્ય રાખી, શુદ્ધ આત્મસાધન સેવે, તે શુદ્ધ આત્મસિદ્ધિ થાય. અર્થાત્ સત એવા આત્મસ્વરૂપનો અવંચક યોગ–ચગાવંચક સાધી, તે આત્મસ્વરૂપની સાધક એવી સત્ અવંચક ગકિયા-કિયાવંચક કરે, તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત અવંચક ફલ-ફેલાવંચકની પ્રાપ્તિ થાય. આ ઉપરથી આ પરમાર્થ ફલિત થાય છે કે ગસાધન કરવા ઇચ્છતા આત્માથી સાધકે એટલું અવશ્ય ગષવા ગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર મોક્ષહેતુરૂપ થઈ પડે છે કે કેમ? ઈષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિંદુ પ્રત્યે લઈ જાય છે કે કેમ ? સાધ્ય લક્ષ્યબિંદુ ચૂકી જઈ, લક્ષ્ય વિનાના બાણની પેઠે, આ હારા યેગ-કિયા-ફલ વંચક તે નથી થઈ પડતા ને ? અવંચક જ રહે છે ને ? આમ ગોચરશુદ્ધિ, સ્વરૂપશુદ્ધિ અને ફલશુદ્ધિથી યુક્ત એવો યોગ હોય તે તેનું જ યથાર્થ મોક્ષહેતુપણું ઘટે. આ વસ્તુ સ્વીકારવામાં આવે તો પછી અત્રે યોગમાર્ગમાં કોઈ પણ દર્શનના યોગશાસ્ત્રને ભેદ રહેતું નથી. કારણ કે શુદ્ધ આત્મારૂપ સત્ સાધ્યને અભેદ છે, તેના સસાધનરૂપ શમપરાયણ મોક્ષમાર્ગને અભેદ છે, અને સાધનાના સફળરૂપ શુદ્ધ આત્મસિદ્ધિને-મોક્ષને અભેદ છે, અને તેથી આત્મસિદ્ધિને સાધનારા શમનિષ્ઠ સર્વ મુમુક્ષુઓને પણ અભેદ છે. નામાદિને ભેદ ભલે હે, પણ તેથી કાંઈ ગના પરમાર્થમાં ભેદ પડતો નથી. અને આમ સત એવા સાધ્ય, સાધન અને સિદ્ધિની શુદ્ધિ જ્યાં વસે છે એ યુગ જ સત્ યોગ-વાસ્તવિક યોગ છે; અને તેમાં જ “મોક્ષેખ ચોકનાર્ યોજા:” એવું મેક્ષહેતુપણુરૂપ વેગનું સર્વદર્શનસંમત લક્ષણ સમ્યફપણે ઘટે છે. આવી સમ્યફ શુદ્ધિથી આ યક્ત ગલક્ષણ જ્યાં ઘટે એ જ ગની ખરેખરી કસોટી (Touch-stone) છે, અને જેની બીજી વ્યાખ્યાઓ પણ આ મુખ્ય વ્યાખ્યાની અંગભૂત હોઈ તેની કસોટી પણ આ જ છે. આ દૃષ્ટિ લક્ષમાં રાખી હવે આ બીજી વ્યાખ્યાઓની પણ કંઈક સમીક્ષા કરીએ. ૩. વિવિધ વ્યાખ્યાઓની મીમાંસા અને સમન્વય. (૧) સર્વ પરિશુદ્ધ ધર્મ વ્યાપાર તે રોગ મક્ષ સાથે યોજનને લીધે “પરિશુદ્ધ એ સર્વ ધર્મવ્યાપાર તે ગ”—એમ શ્રી ગવિશિકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ ગની વ્યાખ્યા કરી છે, તેને ફલિતાર્થ પણ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એ જ છે. ધર્મ એટલે વસ્તુસ્વભાવ, “વલ્લુરાવો ઘમો ” આ મહા તત્વગંભીર સૂત્ર પ્રમાણે આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આવા પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મ +વ્યાપાર-પ્રવૃત્તિ–આચરણ તે યોગ. આત્મા પિતાના શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે, અને તે જ યોગ છે. આ આત્મધર્મ આત્માને સ્વભાવભૂત હોઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. વાસ્તવિક “સનાતન ધર્મ” એ જ છે. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું તત્તવાચક નામ જ “જિન” અર્થાત્ વીતરાગ પ્રભુ છે. અને એવા તે જિન–વીતરાગનો–શુદ્ધ આત્માનો ધર્મ તે જ જિન ધર્મ અથવા આત્મધર્મ છે. નિજ આત્મસ્વભાવમાં વર્તાવારૂપ આ સનાતન આત્મધર્મ એ જ આત્માને “સ્વધર્મ’–સ્વસમય છે, અને આત્માથી અન્ય એવા પરભાવ-વિભાવમાં વર્તવું એ જ “પરધર્મ”—પરસમય છે. આ આત્મસ્વભાવરૂપ “સ્વધર્મ'માં વત્તતાં નિધન-મૃત્યુ થાય તે શ્રેય છે, પણ પરભાવમાં વવારૂપ પરધર્મ' ખરેખર “ભયાવહ” છે ! “વધ નિધનં યઃ પરધર્મો મચાવ: ' ધરમ ધરમ કરતે સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મમ; ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કમ. શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પર વડી છાંયડી જે પડે, તે પરસમય નિવાસ રે.” શ્રી આનંદઘનજી. આ ધર્મ તે પિતાના આત્મામાં જ રહ્યો છે અને તેમાંથી જ આવિર્ભૂત-પ્રગટ કરવાને છે, અથવા આ આત્મા પોતે જ ધર્મ છે, એટલી સીધી સાદી વાત લેક સમજતા નથી, અને પારકે ઘેર ધર્મ દ્રઢતા ફરે છે, પણ પિતાના ઘેર જ ધર્મ છે તે દેખતા નથી અને કસ્તુરીઆ મૃગ જેવું આચરણ કરે છે ! આ ધર્મમૂત્તિ આત્મારૂપ “ પરમ નિધાન પ્રગટ મુખ આગળ’ ખુલ્લે પડયો છે, તેને ઉલ્લંઘી જઈને તેઓ તેની શોધમાં બહાર નીકળી પડયા છે! પર ઘરે જતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન હો રે ધર્મ ! જેમ નવિ જાણે રે મૃગ કસ્તૂરી, મૃગમદ પરિમલ મર્મ.”—શ્રી યશોવિજયજી. “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલંઘી હો જાય ! જાતિ વિના જુએ! જગદીશની, અધે અંધ પલાય! ”—શ્રી આનંદઘનજી. જેમ નિર્મલતા એ સ્ફટિક રનનો સ્વભાવ હોઈ તેને ધર્મ છે, તેમ કષાયઅભાવરૂપ નિમલતા એ જ આત્માને શુદ્ધ સ્વભાવ હોઈ આત્માને ધર્મ છે. અર્થાત્ +"मुक्खण जोयणाओ जोगो सम्बो वि धम्मवावारो। પરિશુદ્ધો વિનેગો, કાળારૂનાગો વિશેળે II ” Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નિષ્કષાય શુદ્ધ આત્મા એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે અધર્મ છે. પણ સ્ફટિક રત્નને સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ વગેરે બાહ્ય ઉપાધિને લીધે તેની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કમરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગશ્રેષ-મહાદિ વિભાવ પરિણામેની ઉત્પત્તિથી આત્માની નિર્મળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થયે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માને નિર્મલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયં સ્થિત જ છે, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ એટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિપાધિપણું આવે, એટલે તેટલું અંશે આ આત્મધર્મની સિદ્ધિ છે; અને તેવું નિરુપાલિકપણું સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. એટલે આમ પરિશુદ્ધ આત્મસ્વભાવને પ્રગટ કરતે સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર એ વેગ છે, એ વ્યાખ્યા સર્વથા યથાર્થ છે. જિમ નિર્મલતા રે રન ફટિકાણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ. શ્રી સીમંધર જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ; સમ્યગુદષ્ટિ ગુણઠાણાથકી, જાવ લહે શિવશ.”–શ્રી યશોવિજયજી. “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી.”– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૯. (૪૩) મેક્ષની સાથે જે તે યુગ” એ મુખ્ય વ્યાખ્યા જ્યાં યથાર્થ પણે લાગુ પડે છે એવા આ પરિશુદ્ધ ધર્મવ્યાપારનું જવલંત ઉદાહરણ જૈનશાસ્ત્રોક્ત આ પંચવિધ યોગ છે અધ્યાએ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ આ પાંચ તબકકાવાળો ( tag" s) યોગ કહ્યો છે (જુએ બબિંદુ . ૩૫૮-૩૬ ૭) નિજ સ્વરૂપ જે કરિયા સાથે, તે અધ્યાતમ કહિયે રે, જે કિરિયા કરી ચઉતિ સાધે, તે ન અધ્યાતમ લહિયે રે.... શ્રી શ્રેયાંસક નામ અધ્યાતમ ઠવણ હક ધ્યાનમ, દ્રવ્ય અધ્યાતમ છડે રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું દઢ રે’– શ્રી આનંદઘનજી. (૨) ચિત્તવૃત્તિનિરોધ તે યોગ જો અત્તનોધ:' ચિત્તવૃત્તિનો વિરોધ તે એગ, એવી મુનિ પંતજલિએ કરેલી ગવ્યાખ્યા પણ એ જ પ્રયેાજન દાખવે છે, કારણ કે ચિત્તનિરોધ થાય ત્યારે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દષ્ટાનું (પુરુષ-આત્માનું સ્વરૂપમાં અવસ્થાન થાય. ‘તા દદુ હsaથાનમ્ ! ” (પા. ય.) આમ આ વ્યાખ્યા પણ પૂર્વોક્ત સર્વ અને પુષ્ટ કરે છે. આ વ્યાખ્યાથી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એ બંને સમાધિને યોગની વ્યાખ્યામાં સમાવેશ કરવાને આશય છે. જૈનશાસ્ત્રોક્ત અધ્યાત્માદિ પાંચ ભેદવાળે યોગ ઉપરમાં કહ્યો, તેના પાંચમા વૃત્તિસંક્ષય ભેદમાં આ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એ બન્ને સમાધિનો અત્યંત સુગમતાથી અવતાર થાય છે. સ્કૂલ-સૂફમ એવી આત્માની ચેષ્ટાઓ તે વૃત્તિઓ છે; તેઓને મૂલ હેતુ કર્મ સગગ્યતા છે; આ આત્માની કર્મ સગયેગ્યતાને અકરણનિયમથી અપગમ થ, સમૂળગું દૂર થવું તે વૃત્તિક્ષય. આ વિશિષ્ટ વૃત્તિક્ષય જ્યાં થાય છે તે શુકલધ્યાનના પ્રથમ બે ભેદમાં સંપ્રજ્ઞાત X સમાધિ અવતરે છે, કારણ કે ત્યાં વૃત્તિ અર્થોનું સમ્યફ પ્રકર્ષરૂપથી જ્ઞાન હોય છે. ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે કેવલજ્ઞાન લાભ તે અસંપ્રજ્ઞાત સમાધિ છે, કારણ કે ત્યાં ગ્રાહ-ગ્રહણકારવાળી ભાવમવૃત્તિઓના અવગ્રહાદિકને સમ્યફ પરિક્ષાનનો અભાવ હોય છે. ઈત્યાદિ પ્રકારે આ પાતંજલેત યોગ વ્યાખ્યાને જૈનશાસ્ત્રોક્ત વ્યાખ્યા સાથે સુમેળ મળે છે, એટલું જ નહિ પણ કેટલાક પારિભાષિક શબ્દોનું પણ આશ્ચર્યજનક સામ્ય દશ્ય થાય છે! “સમર્શ્વ યોગ કરતે એ ગીતામાં કહેલી વ્યાખ્યા પણ ઉક્ત પાંચ ભેદના ચેથા સમતા પેગ સાથે સમન્વય સાધે છે. આ ગની પ્રક્રિયા આ પ્રકારે ચિત્ત જ્યારે ક્ષીણવૃત્તિવાળું થઈ જાય, ત્યારે તેમાં પરમાત્મસ્વરૂપની સમાપ્તિ થાય. સમાપત્તિ એટલે ધ્યાનદ્વારા સ્પર્શન. જેનું ધ્યાન કરવામાં આવે છે, તેના સ્વરૂપનું ધ્યાનથી સંપર્શન-અનુભવન થવું, તદ્રુપતાની સમ્યફ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું પામવું તે સમાપત્તિ. સ્ફટિક જેવું નિર્મલ ચિત્તરત્ન જેનું ધ્યાન ધરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે. કારણ કે ચિત્ત જ્યારે નિર્મલ ક્ષણવૃત્તિવાળું, સ્ફટિક જેવું પારદર્શક સ્વચ્છ (Crystal clear ) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નહિ હોવાથી સ્થિર થઈ એકાગ્રપણું પામે અને રામ જ્યારે તે x “સમાધિદેવ ઇવાન્ચે સંબજ્ઞાતોડ મહીજતે સ વાર્ષદા રાવૈજ્ઞ નાતરા !. असंप्रज्ञात एषोऽपि समाधिर्मीयते परैः । निर द्धा शेषवृत्या दतत्स्वरूपानुवेधतः॥" વિશેષ માટે જુઓ શ્રી હરિભદ્રસૂતિ ગબિન્દુ, અને શ્રી યશોવિજયજીએ કરેલી પાતંજલ છે. સુની પરમ સમ વિવેકવાળી વ્યાખ્યા જેમાં એ મહાતમા એ મદદરૂપ કવતિ પાતંજલ સૂત્રોક્ત વ્યાખ્યાની વિકતા દર્શાવી આપી, ગુjમાડી વિશાલ તર દૃષ્ટિથી જૈન શાસ્ત્રોક્ત વેગ સાથે તેને અંભત સમન્વય સાધી બતાવી, પોતાની કુશાગ્રબુ ને અને મહાનુભાવ ઉદારતાનો અ!પણને પરિચય કરાવે છે. - * *fવવિજાપાન સામિનારૂપાની માતંત્રજ્ઞ તઃ ” ઈ. (પાત્ર સૂવ) તેની સાથે સરખાવી શકશે. ધ્યાનના નામ-(૧) પથફવિતર્કસવિચાર, (૨) એકત્વવિતર્ક અવિચાર. ઇત્યાદિ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫. એકાગ્રપણ પામે ત્યારે જ તે તમય ભાવને પામે. તાત્પર્ય કે ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય, અને ત્યારે જ સમાપત્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી, સ્થિર ભાવથી “આત્મા તે પરમાત્મા ” એવું ભાવન કરે તે અવિકાર એવા નિર્મલ ચિત્ત દર્પણમાં પરમાત્માનું અર્પણ થાય, પ્રતિબિંબ પડે, સમાપત્તિ થાય. આમ ચિત્તવૃત્તિનિરોધ-> સમાપત્તિ –– અધ્યાત્મપ્રસાદ–– ઋતંભરા પ્રજ્ઞા> તત્વસંસ્કાર-> અસંપ્રજ્ઞાત સમાધિ–> કૈવલ્ય,–ગપ્રક્રિયાને આ કમ છે. * “બહિરાતમ તજ અંતર આતમ, રૂપ થઈ થિરભાવ; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ. સુમતિ ચરણકજ આતમઅરપણ, દરપણુ જિમ અવિકાર.” –શ્રી આનંદઘનજી, (૩) સમિતિ ગુપ્તિ સાધારણ ધર્મવ્યાપાર તે યોગ મન, વચન, કાયાને માટે જૈનશાસ્ત્રમાં “ગ” એવી સંજ્ઞા પ્રજાય છે, તે પણ સૂચક અને તે જ અર્થની વાચક છે. તેમજ “ઉપગ’ એ જૈન પરિભાષાને વિશિષ્ટ શબ્દ છે. દર્શનોપયોગ અને જ્ઞાનપયોગ એમ બે પ્રકારે વિભક્ત થયેલે આ ઉપયોગ જીવનું સ્વલક્ષણ છે. ‘૩પયો કીવરથ” (ત. સૂ.). આ યોગ-ઉપગનો પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. આત્મા શુદ્ધ જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયોગમાં સ્થિર થાય તો તેના મનાદિ યોગ સ્થિર હોય અને મનાદિ લેગ સ્થિર હોય તે ઉપગની ચંચળતાનું કારણ અસ્થિર વેગ દૂર થવાથી ઉપગ પણ સ્થિર થાય. ઉપયોગસ્વરૂપ આત્મા આ દેહની સાથે ક્ષીરનીરવત એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યો છે. છતાં તે દેડથી આ આત્મા મ્યાનથી તલવારની જેમ ભિન્ન છે, તેને કેમ પ્રાપ્ત કરે ? તે કે ઉપગ ન ચૂકાય એ રીતે મન-વચન-કાયાના સમ્યફ યેગથી. આ મન-વચન-કાયાનો એ સમ્યક્ ગ કરવા, એવું કર્મ કૌશલ દાખવવું, કે જેથી તે આત્માનું સ્વરૂપ સાધનમાં બાધક ન થતાં સાધક થઈ પડે. “વોm: મંg ૌસસ્ટમ્' (ગીતા). અને તેને માટેની વિધિ આ છે કે મન-વચન-કાયાના યોગની એવી સંક્ષિપ્તતા કરવી કે જેથી કરીને દેહપર્યત આત્માની સ્વરૂપને વિષે મુખ્યપણે સ્થિરતા વત્તે; અને આ આત્મસ્થિરતા એવી હોય કે ગમે તેવા ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી તેને અંત આવે નડુિં. આમ મનવચન-કાયાના યુગને સંક્ષિપ્ત કરવા, ટુંકાવવા, તેને જ જૈન પરિભાષામાં મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્ત એવા યથાર્થ નામ આપ્યા છે. મનવચન-કાયાના ચેગનું * झोपतेरभिजातत्येव माहीतग्रहण ग्राह्येषु तत्स्थतदञ्जनता समारत्तिः । xxx ता एव सबीजः समाधिः । निविचारवंशरोऽध्यात्मप्रसादः । ऋतम्भरा तत्र प्रज्ञा ॥" ઈ. પાતંજલ . સ૨. ૩૧-૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ એવું કૌશલયુક્ત ગુપ્તપણુ-સંરક્ષણ કરવું, યતના-જાળવણી કરવી કે જેથી ઉપયોગસ્વરૂપ આત્મા સ્વરૂપને વિષે સ્થિર થાય, “સ્વરૂપગુપ્ત” થાય. હવે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તે મન-વચન-કાયાના રોગની કંઈ ને કંઈ પ્રવૃત્તિ થવાની જ. ત્યારે તે કેમ કરવી કે જેથી કરીને આત્મસ્થિરતાને બાધ ન આવે ? તે કે મન-વચન-કાયાના ગની પ્રવૃત્તિ કરવી પડે તે એવી સમ્યફ કરવી કે જેથી આત્માનું સ્વરૂપને વિષે સંયમન રહે. એવા એકાંત આત્મસંયમના હેતુથી જ મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ કરવી, અને તે પણ નિજ સ્વરૂપને નિરંતર લક્ષ રાખીને તથા આપ્ત પુરુષની આજ્ઞાને આધીનપણે જ,- આત્મસ્વરૂપ લક્ષ ચૂકીને કે સ્વચ્છેદે નહિં જ. આવી જે સંયમહેતુક મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ તેને “સમિતિ” એવું યથાર્થ નામ આપ્યું છે. એટલે કે યતનાથી ચાલવું, યતનાથી બોલવું, યતનાથી ઈચ્છવું, યતનાથી લેવું-મૂકવું, ચેતનાથી ઉત્સર્ગ કરે, તે ઇસમિતિ આદિ પાંચ સમિતિ પ્રસિદ્ધ છે. અને આવી જે સમ્યફ પ્રવૃત્તિ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાય અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય. “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વ દેહ પર્યત જે; ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો...અપૂર્વ સંયમના હેતુથી યોગ પ્રવર્તાના, સ્વરૂપ લક્ષે જિઆજ્ઞા આધીન રે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. ....અપૂર્વ અવસર એ કયારે આવશે ?” –શ્રીમદ્ રાજચંદ્રજી. અને પરમાર્થથી વિચારીએ તે આત્માનું સ્વરૂપ વિષે સંવરથી સંવૃત થવું-ગુપ્ત થવું તે જ ગુપ્તિ, આત્માનું સ્વરૂપને વિષે વિચારવું તે ઈર્ષા સમિતિ, દેહાદિથી નિન એ હું આત્મા છું એ નિરંતર દષ્ટિસન્મુખ રાખી સાપેક્ષ પરમાર્થ સત સત્ય વચન ઉચ્ચારવું તે ભાષાસમિતિ, આત્મસ્વભાવ સિવાય અન્ય વસ્તુ ન ઈચ્છવી તે એષણા સમિતિ, સ્વભાવનું આદાન-ગ્રહણ કરવું અને વિભાવ-પરભાવને ત્યાગ કરવો તે આદાનનિક્ષેપ સમિતિ, અને આમ આત્માને સર્વથા શુદ્ધ સ્વભાવમાં પરિસ્થાપન કરી શુદ્ધ સ્વભાવસ્થિત આત્મવસ્તુને ઉત્સગ કરવ–આત્મસિદ્ધિ કરવી તે પારિષ્ઠાપનિકા અથવા ઉત્સગ સમિતિ. આ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ મળીને “અષ્ટ પ્રવચન માતા કહેવાય છે, અને તે સમસ્ત ધર્મવ્યાપારમાં સાધારણ-વ્યાપક છે, એટલે શ્રી યશોવિજયજીએ કરેલ વ્યાખ્યા પ્રમાણે “સમાંતે ગુજરાધાળ ધર્મક વાપરવું યોગર્વ' એ ભેગનું ઉક્ત લક્ષણ સમ્યફ છે. * "त्या गाद ने बहेर्मूढः करोत्यध्यात्ममात्मवेत् । નાવ હેદરાને ન રહill નિg૩.મનામું -સમાધિશતક. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૪) મનઃસ્થિરતા-ચિત્તસમાધિ તે યોગ અથવા સ્થિરપણું એ યોગ એમ પણ યોગની વ્યાખ્યા છે. કારણ કે યુજ ધાતુનો સમાધિ પામવી એ અર્થ પણ થાય છે. એટલે ચિત્તસમાધિ-મન સ્થિરતા તે યુગ. આ પણ યથાર્થ છે. ચિત્તવૃત્તિઓ જ્યાં સુધી જ્યાં ત્યાં દેડ્યા કરે ત્યાં સુધી ચિત્ત સ્થિર થાય નહિ, અને સ્થિર થાય નહિં ત્યાં સુધી સમાધિ-આત્મલીનતા પામે નહિં. ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે સમાધિ-આત્મલય પામે. આ યુગમાં મનને જય કરે, મનને સાધવું એ જ મુખ્ય વસ્તુ છે. આ મન ખરેખર ! “દુરારાધ્ય છે, રીઝવવું–વશ કરવું મુશ્કેલ છે. * ગીતામાં કહ્યું છે કે “આ ચંચલ મન મથન કરનારું ને અત્યંત બળવાન છે. વાયુની જેમ તેને નિગ્રહ કરવો ઘણું કઠિન છે.” આ મનમર્કટના તરકટ ભારી છે! આ “મનડુ” છે તે નપુંસકલિંગી, પણ એ બધાય મરદને ટેલે મારે છે-ઠેબે ચડાવે છે ! બીજી વાતે તે “પુરુષ” સમર્થ છે, પણ આ મનડાને કઈ જેર” કરી શકતું નથી ! મનડું કિમહી ન બાઝે હે કુંથુજિન ! મનડું કિમહી ન બાઝે; જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે છે. કુંથુજિન. ! મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને લે; બીજી વાત સમરથ છે નર, એહને કઈ ન જેલે હો. કુંથુ.”—શ્રી આનંદઘનજી. આ મનમર્કટને વશ કરવા માટે પ્રથમ તે એને કયાંય બાંધી રાખવું જોઈએ અથવા એના જોણું કાંઈ કામ સેંપી દેવું જોઈએ, એટલે એ વાંદરું બિચારું ભલે ચઢઉતર કર્યા કરે ! દા. ત. જેણે તે મનને જય કર્યો છે એવા પરમાત્મા વીતરાગ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી દેવું, એટલે એ બાપડું આડુંઅવળું ચસી શકે નહિં. અથવા તે એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી દેવું, એટલે તેમાં તે ભલે આરોહણ-અવરોહણ કર્યા જ કરે ! ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઈને ખાવા હોય તેટલા ખાય! ભલે વચનરૂપ પાંદડા ચૂંટી કાઢે ! ભલે નયરૂપ શાખાઓમાં લટકી લટકીને હીંચકા ખાય! ભલે વિશાલમતિરૂપ મૂલભાગમાં નાચ્યા કૂદ્યા કરે ! અથવા મનઃસમાધિને સુગમ ને શ્રેષ્ઠ વિધિ સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદસ્વામીજીએx પ્રદર્શિત કર્યા પ્રમાણે આ છે કે-આત્માને મનની સાથે જ વાક-કાયાથી વિજો , અને વાકાયાએ જે વ્યવહાર મનથી છોડી દે. ઈત્યાદિ પ્રકારે વૈરાગ્ય-અભ્યાસના બલથી *"चञ्चलं हि मनः कृष्ण, प्रमाथि बलवद् दृढम् । तस्याहं निग्रहं मन्ये, वायोरिव सुदुष्करम् ॥" x“युञ्जीत मनसात्मानं, वाक्कायाभ्यां वियोजयेत् । मनसा व्यवहारं तु त्यजेत्वाक्काययोजितम् ॥" Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આ દુરારાધ્ય મનને જે “ઠેકાણે” લાવે છે, સ્થિર એવા આત્મસ્થાનમાં જોડે છે, તે આ મનને સાધે છે, અને “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.' આમ બહુ સમ દેશમાં આવ્યું જેમ છાયા સમાઈ જાય છે, તેમ સમત્વ પામી આત્મા સ્વભાવમાં આવે, એટલે મનનું સ્વરૂપ પણ જાય છે, અર્થાત્ ચિત્ત આત્મામાં લીનતારૂપ સમાધિ પામે છે. “આવ્યું બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. II આ ગણિસમુચ્ચય શાસ્ત્રને અભિધેય વિષય. ૧. યોગદષ્ટિનું સામાન્ય દિગદર્શન “ચરમાવત્ત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દેષ ટળે ને દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક”—શ્રી આનંદઘનજી. આમ અત્રે પીઠિકારૂપે સામાન્યપણે, ગની વ્યાખ્યાની મીમાંસા કરી, હવે આપણે આ ગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષય પર આવીએ આ ગ્રંથની આદિમાં જ ભૂમિકા રૂપે વેગનું ઉક્ત મેક્ષહેતુપણું ચરિતાર્થ કરતા એવા ઇચ્છાયેગ, શાસ્ત્ર અને સામર્થ્યોગનું પરમ હૃદયંગમ રસપ્રદ બધપ્રદ સ્વરૂપ કહ્યું છે. તેનું અત્ર પિષ્ટપષણ નહિં કરતાં સુજ્ઞ જિજ્ઞાસુને તે આખું ભૂમિકા પ્રકરણ (પૃ, ૧૨) અવેલેકવાની ભલામણ કરું છું. આ ઈચ્છાયેગાદિ ત્રયીને સીધેસીધો આશ્રય કર્યા વિના પણ વિશેષ કરીને તેમાંથી જ ઉદ્દભવ પામેલી આ આઠ ચોગદષ્ટિ અત્ર કહી છે. મિત્રા, તારા, બલા, દીકા, સ્થિર, કાંતા, પ્રભા, પરા. આ ગદષ્ટિના યથાર્થ નામ છે. જેમકે – સકલ જગત્ પ્રત્યે મિત્રી ભાવવાળી તે મિત્રા, ઈઆ ગદષ્યિના ભેદ કેમ પડે છે તે સમજવા માટે એઘદષ્ટિનું દષ્ટાંત રજૂ કર્યું છે. સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જૂજૂઆ, તેમ ઓઘ નજરના ફેરા રે.”—યે સક્ઝાય. આમ એક જ લૌકિક દશ્યના દર્શનમાં પણ ચિત્ર બાહ્ય ઉપાધિભેદથી ક્ષયોપશમ પ્રમાણે જેમ ઓઘદૃષ્ટિના ભેદ પડે છે, તેમ પારલૌકિક પ્રમેયમાં પણ ક્ષપશમની વિચિત્રતાને કારણે જુદો જુદો પ્રતિપત્તિભેદ હોય છે, દષ્ટિભેદ-દર્શનભેદ હોય છે. જેમ કેમેરાને પડદો ( Diaphragm) ઓછેવત્તે ખુલે, તેમ દૃષ્ટિમર્યાદાનું ક્ષેત્ર ((Field of vision) વધઘટ થાય છે તે જ પ્રકારે જેવી ઉપશમની વધઘટ-તરતમતા હોય, જેટલું કર્મ આવરણ ખસ્યું હોય, કમને પડદો ખૂલ્ય હેય, તેટલું ઓછુંવત્તું દર્શન એગદષ્ટિવાળા પુરુષને થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ લેકપ્રવાહમાં તણાતા અને સંસારને અભિનંદનારા ભવાભિનંદી પ્રાકૃત જનેનું જે લૌકિક પદાર્થ સંબંધી લૌકિક દૃષ્ટિએ ઓઘદર્શન-સામાન્ય દર્શન તે ઓઘદષ્ટિ (Vision of a layman) છે; અને ભવવિરક્ત મુમુક્ષુ સમ્યગદષ્ટિ ગીપુરુષનું જે અલૌકિક પદાર્થ સંબંધી અલૌકિક દિવ્ય દર્શન તે ગદષ્ટિ (Vision of Yogi) છે. ઘદૃષ્ટિની દનપદ્ધતિ લૌકિક રીતિની, વ્યાવહારિક, પ્રવાહપતિત, ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી ને ભવમાનુજારિણી હોય છે; ગદષ્ટિની દર્શનપદ્ધતિ અલૌકિક, પારમાર્થિક, મોક્ષમાર્ગનુસારિણી ને તવંગ્રહિણી હોય છે. ક્ષયે પશમની વિચિત્રતાને કારણે દર્શનભેદ થાય છે, તે બાબત એઘદષ્ટિ મિથ્યાષ્ટિ જને પરસ્પર વિવાદ કરે, પણ યોગદષ્ટિસંપન્ન સમ્યગદષ્ટિ ગીપુરુષ તે વિવાદ કરતા જ નથી, આ દર્શનભેદ તે મહાનુભાના મનમાં વસતા જ નથી, પ્રાકૃત જનની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી. તે સમ્યગુષ્ટિ મહાજને તે એક યુગમાગને જ દેખે છે, યોગદર્શનને જ-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં આ સર્વ દર્શને વ્યાપ્ત છે, માત્ર “દૃષ્ટિ” જ ભેદ છે, એમ તેઓ ખરા અંતઃકરણથી માને છે. તેઓ ષદર્શનને જિનદર્શનના અંગરૂપ અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેના ખંડનમંડનની કડાકટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દશનને આત્મબંધુરૂપ જાણું સમ્યગદષ્ટિથી આરાધે છે. કારણ કે તેઓને નાની–અપેક્ષાવિશેષની યથાર્થ મર્યાદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે, એટલે આ પરમ ઉદાર અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત નિરાગ્રહી સમ્યગ્દષ્ટિ પુરુષને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરતાં તે તે દશને એક જિનદર્શન અથવા શુદ્ધ, આત્મદર્શનરૂપ પુરુષના અંગરૂપ જ ભાસે છે. ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દૃષ્ટિને એવું; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ” જે ગાયો તે સઘળે એક, સકળ દશને એ જ વિવેક; સમજાવ્યાની રેલી કરી, યદુવાદ સમજણ પણ ખરી.”– શ્રીમદ્ રાજચંદ્રજી. “ષડૂ દરિશણ જિન અગ લીજે, ન્યાસ વર્ડગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, પ દરિશન આરાધે રે.”—શ્રી આનંદઘનજી તેમજ શુદ્ધ બોધવંત, નિરાગ્રહી, મત્રી આદિ ભાવનાથી ભાવિતાત્મા અને પરમ ગભીર ઉદાર આશયવાળા આ સમ્યગદષ્ટિ સંતજનની પ્રવૃત્તિ પણ પરાર્થે હોય છે, એટલે આ અવધૂત “નિષ્પક્ષ વિરલાઓ” સર્વ દશનને નય-સદંશ રહે છે, અને આપ સ્વભાવમાં સદા મગ્ન રહે છે, અને કેને કલ્યાણકારી એ “સંજીવનીચાર ન્યાય' ને ચારો ચરાવી સન્માર્ગે ઉતારવાનો નિર્મળ પુરુષાર્થ સેવે છે. પિતાને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જે આત્મા–પરમાર્થને લાભ થયે, તે અન્ય આત્માથી જીવને પણ થાય એવા શુદ્ધ પરમાર્થ પ્રેમથી આ સમદષ્ટિ યોગીપુરુષે પરમ ધન્ય કહિતકર પરમાર્થ પ્રવૃત્તિ કરે છે. “ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે છે.”—યો. સજઝાય. આ રાદુદ્દષ્ટિની દષ્ટિ અષ્ટ પ્રકારની છે, તેનું કવરૂપ બરાબર સમજાવવા માટે ઉદાહરણરૂપ આ ઉપમા આપી છે, જે ઉપરથી જ તે તે દૃષ્ટિનો ઘણોખરો અર્થ સહેજે સમજાઈ જાય છે. આ આઠ દષ્ટિઓને અનુક્રમે (૧) તૃણ અગ્નિકણની, (૨) છાણાના અગ્નિકની, (૩) કાષ્ઠ અગ્નિકની, (૪) દીપપ્રભાની (૫) રત્નપ્રભાની, (૬) તારાપ્રભાની, ( ૭) સૂર્ય પ્રજાની અને (૮) ચંદ્ર પ્રભાની,-એમ ઉપમા આપી છે. તૃણ અગ્નિકણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ મિત્રા દષ્ટિથી માંડીને પરા દૃષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધ-પ્રકાશની તરતમતા છે. આ ઉપમા પ્રત્યેક દષ્ટિમાં કેવી રીતે સોપાંગ સંપૂર્ણપણે ઘટે છે તે અત્ર પરમ સુંદર રેચક શૈલીથી ગ્રંથકર્તાએ બતાવી આપ્યું છે (જુઓ પૃ. ૬૩-૬૪ ઈ.). મહાસમર્થ તત્ત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગદષ્ટિને થર્મોમીટરની (Thermometer)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણતાનુંગરમીનું માપ નીકળી શકે છે, તેમ આ ગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. ચૌદ ગુણસ્થાનકની પ્રસિદ્ધ જના જેમ આત્માના ગુણવિકાસનું માપ છે, અને તે ગુણવિકાસ પણ મેહઅપગમ પર નિર્ભર હોઈ જેમ જેમ મોહાંધકાર ઓછા થતા જાય તેમ તેમ આમાનું ગુણસ્થાન વધતું જાય છે તેમ આ ગદષ્ટિની યેજના પણ આધ્યાત્મિક ગુણવિકાસનું માપ છે, અને તે સમ્યમ્ જ્ઞાનદષ્ટિના ઉન્મીલન પર નિર્ભર હોઈ જેમ જેમ બેધપ્રકાશ વધતે જાય છે તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આ બંને ઉત્તમ ભેજના એક સીક્કાના બે પાસા જેવી છે. મેહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard-stick) અને બેધપ્રકાશ એ યોગદષ્ટિની ફૂટપટ્ટી છે. તે તે દૃષ્ટિના યક્ત લક્ષણ પરથી અંતર્મુખ નિરીક્ષણ (Introspection) કરતાં આત્માથી મુમુક્ષુ પિતાની આત્મદશાનું માપ કાઢી શકે છે, અને તેથી આત્મગુણવૃદ્ધિની પ્રેરણું (Inspiration ) પામી અપ્રાપ્ત ગુણના યોગ માટે તથા પ્રાપ્ત ગુણના ક્ષેમ માટે યથાયોગ્યપણે પ્રવર્તી શકે છે. આમ આ ગદષ્ટિ આત્માથીને પરમ અમૃત લાભ આપનારી થઈ પડે છે. આમાં પ્રથમ ચાર દષ્ટિ પર્યત મુખ્ય-નિરુપચરિત એવું પહેલું “ગુણસ્થાનક” હોય છે, અને તેને પ્રક-પરાકાષ્ઠા થી દીપ્રા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્રે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ “ગુણસ્થાન” એટલે ખરેખર યક્ત ગુણનું સ્થાન એમ ભાવ સમજ. એટલે મિત્રા વગેરે ચાર દૃષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય છે ને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. ત્યારપછી પાંચમી સ્થિર દષ્ટિથી માંડીને મિથ્યાત્વનો સર્વથા અભાવ હોય છે, સમ્યગુદર્શન જ હોય છે. પાંચમી દષ્ટિને સમ્યગદર્શનરૂપ બધપ્રકાશ રત્નપ્રભા જે સ્થિર હોય છે, એટલા માટે જ એને “સ્થિરા” એવું યથાર્થ નામ આપ્યું છે. આ સમ્યગ્ગદર્શનરૂપ રત્નદીપક મનમંદિરમાં પ્રગટ્યો કે બસ શત્રુબલ ખલાસ! મેહઅંધકારનો સર્વનાશ ! ને અનુભવતેજ ઝળહળાટ ! સમ્યગદર્શન– રનને દીવ જાગે તે જાગ્યો ! ઓલવાય જ નહિં ! એટલું જ નહિ પણ તેનું તેજ કાંતા, પ્રભા ને પરાષ્ટિમાં તારા, સૂર્ય ને ચંદ્ર પ્રભાની જેમ ઉત્તરોત્તર સ્થિરતર ને બળવત્તર બની વધતું જ જાય છે ! સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ ! રત્નદીપક અતિ દીપતો હો લાલ સાવ મુજ મનમંદિરમાંહિ, આવે જે અરિઅલ જીપતે હો લાલ. સારા મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે છે લાલ, સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ.”—શ્રી યશોવિજયજી. આમ મિત્રા આદિ પ્રથમ ચાર દૃષ્ટિ પર્યત મિથ્યાત્વ છતાં તેને સદ્દષ્ટિ-સમ્યગ - દષ્ટિમાં કેમ ગણી? તેનું સમાધાન એમ છે કે મિત્રા આદિ ચાર દૃષ્ટિએ છે, તે સમ્યગદષ્ટિના અમેઘ-અચૂક કારણરૂપ થાય છે. એટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રાદિની પણ સમ્યગદષ્ટિમાં ગણના કરી છે. આ સમજવા માટે ઇક્ષુમાંથી શુદ્ધ સાકરની બનાવટનું દષ્ટાંત છે: શુદ્ધ સાકરની (Refined crystallised sugar ) અવસ્થાએ પહોંચવામાં શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી (Various processes ) પરાર થવું જ પડે છે, ત્યારે જ ખડી સાકરની નિષત્તિ થાય છે. તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે સિવા આદિ આત્માના કમિક ગુણવિકાસની અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપયોગની છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિનું કારણ થાય છે. આ મિત્રા આદિ અવસ્થાઓ ખરેખર ! ઈસુ ખાદિ જેવી છે, કારણ કે તેમાં પરમ અમૃત સમા સંવેગરૂપ માધુર્યની નિષ્પત્તિ થાય છે. આથી ઉલટું અભયે નલ જેવા–બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કેઈ કાળે સંવેગમાર્ચ નહિં નીપજતું હોઈ તેઓ મિત્રાદિ દૃષ્ટિ પામવા સર્વથા અયોગ્ય છે. અને બીજાઓ-ભવ્ય પણ જ્યાં લગી સંવેગમાધુર્ય પામતા નથી ત્યાં લગી મિત્રાદિ દષ્ટિ સ્પર્શતા નથી; જ્યારે સંવેગરંગથી રંગાય છે, ત્યારે જ-ચરમાવર્તામાં જ આ મિત્રાદિ દષ્ટિ પશે છે. આ દષ્ટિ સકલ ગિદર્શનેને સંમત છે, “એક આદિના પરિહારથી ચમ આદિ ગથી યુક્તને અનુક અષાદિ ગુણનું સ્થાન એવી અ: દષ્ટિ મુનિઓને (પતંજલિ અ.દિને) સંમત છે.” જે આ અષ્ટ દષ્ટિ કહી તેને અહીં અનુક્રમે યમ, નિયમ, આસન, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગ યોગx આદિ સાથે સમન્વય દર્શાવ્યા છે. એટલે કે (૧) માં યોગનું પ્રથમ અંગ યમ હોય ત્યાં પ્રથમ મિત્રા દષ્ટિ હોય; જ્યાં યોગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં બીજી તારા દષ્ટિ હેય, ઈ. (જુઓ કોષ્ટક પૃ. ૮૩) (૨) ખેદ, ઉદ્વેગ, શેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુન્ અને આસંગ એ આઠ ચિત્તદોષ છે. તેને ત્યાગ કરવામાં આવતાં અનુક્રમે યેગના આઠ અંગની અને આઠ યોગદષ્ટિની પ્રાપ્તિ હોય છે. (૩) આ આઠ દષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બેધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણનું સ્થાન છે. આ આઠ ગાંગ, આઠ ચિત્તદોષ, આઠ ગુણના સ્વરૂપ માટે જુઓ પૃ. ૮૩ થી ૮૮. આમ ગાંગના સેવનથી, ચિત્તદેવના પરિહારથી અને ગગુણના પ્રગટપણાથી આ “ગદષ્ટિ” અનુક્રમે વિકાસ પામતી જાય છે. આ દષ્ટિ એટલે દર્શન, સાક્ષાત્ દેખવું-સાક્ષાત્કાર છે,– પછી ભલે આ થેડી ઉઘડી હોય કે ઝાઝી. અત્રે આંખનું-ચર્મચક્ષુનું દષ્ટાંત ઘટે છે. આ આંતરુચક્ષુરૂપ દિવ્યચક્ષુ-યોગદષ્ટિ પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉમીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of yogic vision) વધતું જાય છે. વધારે ને વધારે વિશાળ “દર્શન” થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ “દૃષ્ટિ” ખૂલતાં અનંત “દર્શન થાય છે. આમ ગદષ્ટિ અથવા દર્શન એકરૂપ છે, છતાં આવરણ ટળવાના ભેદને લીધે તેના ઉન્મીલન અંશ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના આ આઠ સ્થલ વિભાગ પાડ્યા છે; બાકી કર્મઆવરણના પશમાદિ અનુસાર સૂકમ ભેદ તે ઘણા ઘણા છે, કે જે કહેતાં પાર ન આવે. આ દૃષ્ટિ' શબ્દનો અર્થ ? સાસંગત બેધ તે દષ્ટિ કહેવાય છે, અને તે અસતુપ્રવૃત્તિના વ્યાઘાતથી સત્ પ્રવૃત્તિ પદાવહ એ હોય છે. અહીં “સતશ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું, તે સ્વચ્છદ મતિક પનારૂપ અસત્ શ્રદ્ધાને અપવાદ-નિષેધ કરવા માટે છે. સત્શાસ્ત્રના આધારવાળી, સત્શાસ્ત્રને અનુકૂળ, આપ્ત પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી એવી સતુશ્રદ્ધા-સાચી તાત્વિક શ્રદ્ધા હોય તે જ તે બોધને “દૃષ્ટિ” નામ ઘટે છે. આથી ઉલટું સતુશ્રદ્ધા વિનાનો જે બેધ છે, અથવા સ્વચ્છેદ કલપનારૂપ અસત્ શ્રદ્ધાવાળે કે દષ્ટિરાગવાળે જે બોધ છે તે “દષ્ટિ” અથવા “દર્શન’ કહી શકાય નહિં. કારણ કે આંખ ઉઘડી ન હોય ત્યાંસુધી જેમ અંધ પણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, અથવા મિથ્યાદર્શન કે દષ્ટિરાગ જ છે, તેમ સતશાસ્ત્રશ્રદ્ધાથી જ્યાં લગી આંતરદષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાં સુધી દૃષ્ટિઅંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, અથવા મિથ્યાદર્શન કે દષ્ટિરાગ જ ( coloured vision) છે આ જીવને નેત્રરોગીની ઉપમા ઘટે છે, કારણ કે તેને દૃષ્ટિ અંધપણને-મિથ્યાષ્ટિપણાને ગાઢ રોગ લાગુ પડ્યો છે, તેને જે કોઈ તેવા * ચોપાનુષ્ઠાના શુદ્ધિક્ષ જ્ઞાનીતિવિવેવલ્યા ”-પાતંજલ છે. સૂ. ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દિવ્ય યોગદષ્ટિસંપન્ન “દષ્ટા” સદ્ગુરુરૂપ નિષ્ણાત (Expert ) સવૈદ્યને જેગ મળે, ને તે તેના રોગનું બરાબર નિદાન કરી ગ્ય ચિકિત્સા કરે, જ્ઞાન–અંજન આજે, તે ધીરે ધીરે તે દષ્ટિઅંધની દૃષ્ટિ ખૂલતી જાય, “દિવ્ય નયન’ ઉઘડે ને તે નેત્રરોગ સાવ મટી જાય. પણ ભૂલેચૂકે જે તે બાપડાને દષ્ટિવિહોણા આંધળા અસદ્દગુરુરૂપ ઊંટવૈદ્યને ( Quack) ભેટો થઈ જાય તે તે તે તેની આંખ જ ફેડી નાંખે ને “અધધ પલાય” જેવી સ્થિતિ થાય ! આ સશ્રદ્ધાસંગત બોધરૂપ જ્ઞાનપ્રકાશવંતી ગષ્ટિના ફલરૂપે જીવની અસંતુ પ્રવૃત્તિ અટકી જાય છે, અને સત્તા પ્રવૃત્તિ પદ નિકટ આવે છે. આ સતુપ્રવૃત્તિ પદ એટલે વેધસંવેદ્ય પદ (આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શન) અથવા શૈલેશીપદ છે. આ ગદષ્ટિ તે સપ્રવૃત્તિપદાવહ છે. અહીં “આહ’ એટલે લાવી આપનાર એ શબ્દ જે છે તે અત્યંત સૂચક છે. લેહચુંબકની જેમ આકર્ષણશક્તિવાળી આ યોગદષ્ટિનું આકર્ષણ જ એવું પ્રબળ છે કે તે “પદ” (મેક્ષપદ ) એની મેળે ખેંચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થતું જાય છે. એક વખત આ ગષ્ટિરૂપ “દિવ્ય નયન ને સ્પર્શ કર્યો કે બેડો પાર ! આ દૃષ્ટિરૂપ પારસમણિના સ્પર્શથી જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે! આવી આ મહામહિમાવાન આડ ભેદવાળી આ યોગદષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી-આવીને પાછી પડી જાય એવો હોય કે અપ્રતિપાતીન પડે એવી હોય, એમ ભજના છે; પણ સ્થિર આદિ છેલ્લી ચાર દૃષ્ટિ તે અપ્રતિ પાતી જ હોય, આ નિયમ છે. પહેલી ચાર દૃષ્ટિ કહી તે જે પ્રતિપાત-બ્રશ પામે, આવીને પાછી ચાલી જાય, તે તે સાપાય-નરકાદિ અપાવવાની પણ હોય; જો પ્રતિપાત ન પામે, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ દુ:ખરૂપ અપાય-બાધા પણ ન હોય. એટલે અપ્રતિપાતી-હિં પડતી એવી થિરા આદિ દષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિ માર્ગ પ્રત્યેનું પ્રયાણ અખંડ-અભંગાણે ચાલ્યા જ કરે છે, ચાત્ મુક્તિની પ્રાપ્તિ હોય છે. “દષ્ટિ વિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે, રયણી શયન જિમ શ્રમ હરે, સુર નર સુખ તિમ છે જે રે”-શ્રી કે. સજઝાય. અત્રે રૂપકઘટના કરીએ તો ગરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આ આઠ ગદષ્ટિરૂપ તેની આઠ પાંખડી-કમલદલ છે, અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવયું જનરૂપ ગ-કણિકા છે. તે અમસ્વભાવરૂપ કર્ણિકામાં ભગવાન આત્મા-ચૈતન્ય દેવ પરબ્રહ્મ બિરાજે છે. ગષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ ચોગકમલ વિકાસ પામતું જાય છે. એકેક ગથ્વિરૂપ પાંખડી ખૂલતાં અનુક્રમે એકેક ચિત્તદોષ નિવૃત્ત થતું જાય છે, એકેક ગુણ વિકાસ પામતો જાય છે, અને એ કેક યે ગાંગ પ્રગટતું જાય છે આમ સંપૂર્ણ યોગદષ્ટિ ઉન્મીલન પામતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. મિત્રા દષ્ટિમાં તૃણ અગ્નિકણ સમાં બે પ્રકાશથી શરૂ થયેલે યોગદષ્ટિવિકાસ ઉત્તરોત્તર વધતા જઈ, પર દષ્ટિમાં પૂર્ણ ચંદ્ર સમે સોળે કળાએ ખીલી ઊઠે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ છે; જ્ઞાન- નામાં વિશ્વને હવરાવનારા આ પૂર્ણ બેધ-ચંદ્રના સૌમ્ય દર્શને જાણે પ્રફુલ્લિત થયેલું આ યંગ-કમલ પૂર્ણ વિકસ્વરપણાને પ્રાપ્ત થયેલું દષ્ટ થાય છે ! (જુઓ મુખપૃષ્ઠ પરની આકૃતિ.) બીજના ચંદ્રમા જેવી, ગદષ્ટિ ખુલ્ય ક્રમે; પૂર્ણ યોગકલા પામી, ભગવાન સ્વરૂપે રમે.”—ગદષ્ટિકલશ (સ્વરચિત) અથવા ગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થળ (છાતી) છે, ધ્યાન ગ્રીવા (ડોક ) છે, સમાધિ ઉત્તમાંગ–મસ્તક છે. આ આઠે અંગનું સંપૂર્ણ પણું–અવિકલપણું થાય તે જ ગપુરુષની અવિકલ સંપૂર્ણતા છે,–જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હોય છે તેમ. એક પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી ગપુરુષની વિકલતા–અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા, ખેડખાંપણવાળા, પુરુષની હોય છે તેમ. પુરુષશરીરમાં પ્રત્યેક અંગનું જેમ યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હોય છે, તેમ આ યોગશરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગી પણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ કિયા સાધે છે, તેમ ગપુરુષના આ સર્વ અંગ એક બીજા સાથે સહકારથી–સહગથી એકપણે વત્તી (Organic unit) એક યોગ-પુરુષની સાધક એવી પ્રક્રિયા કરે છે. વાયુ એ જ શરીરને અને શરીર અને પ્રાણ છે, તેમ આત્મા એ જ આ ગ-પુરુષને અને તેને ગાંગેનો ભાવપ્રાણ છે. જેમ જેમ એગદષ્ટિને વિકાસ થતું જાય છે, અને એકેક ગાંગ પ્રગટતા પામી જેમ જેમ પુષ્ટ થતું જાય છે, તેમ તેમ આત્મા ઉત્તરોત્તર સ્વભાવને વિષે ઓર ને એર સ્થિતિ કરતો જાય છે. યાવત્ આઠમી પર દષ્ટિમાં અષ્ટાંગ યુગપુરુષને વિકાસ પરાકાષ્ટાને પ્રાપ્ત થયે આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિ હોય છે. દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ “પર” તસ જાણું છે; આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બે વખાણું છે.”–શ્રી કે. દ. સક્ઝા. અને આમ જ્યારે ચંદ્ર સમી ગદષ્યિ પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે, અને ગપુરુષ પૂર્ણ વિકાસને પામે છે ત્યારે ગચક્રની પૂર્ણતા થતાં આ ભવચક્રની પણ “પૂર્ણતા” થાય છે, અર્થાત્ આ ભવચકનો અંત આવે છે. અષ્ટ ગાંગ એ આ ચોગચક્રના આરા છે, તે આત્મસ્વભાવથું જનરૂપ એ ગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હોઈ તેની આસપાસ ફરે છે, અર્થાત્ તે આત્મસ્વભાવના જ સાધક થઈ પ્રવૃત્ત છે. આવું આ ગચક્ર ખરેખર ! ભવચકનો ઉછેરી કરનારું અમોઘ “સુદર્શન ચક” છે. ભવ-અરિને હણ નાંખનારું આ શુદ્ધ “ધર્મચક્ર' પ્રજનારા પરમ ચેમિનાથ “અરિહંત એવા યથાર્થ નામને પામે છે, અને આત્મસ્વરૂપની સિદ્ધિ કરીને “સિદ્ધ' નામને સાર્થક કરે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અત્રે મુખપૃષ્ઠ પર મેં જેલી આ ગ્રંથની સારભૂત મુખ્ય આકૃતિ પર દષ્ટિ ફેરવતાં સુજ્ઞ વાંચકને પ્રથમ દશને જ આ ગ્રંથની સંપૂર્ણ વસ્તુને ખ્યાલ આવી જશે. તેમજ જિજ્ઞાસુ અભ્યાસીની સુગમતાથે અત્રે અન્ય ૨૧ આકૃતિ અને ૧૬ કેષ્ટકની મેં યથાસ્થાને યેજના કરી છે, તે પણ તેને કંઈક ઉપયોગી થઈ પડશે. આમ સંક્ષેપમાં આ સુકલાત્મક સંકલનામય ગ્રંથની વસ્તુનું દિગદર્શન કર્યું, વિશેષ તે ગ્રંથ અવેલેકનથી સુજ્ઞ વાંચક સ્વયં જાણશે. ૨. ગબીજઃ ભક્તિયોગનું પ્રાધાન્ય. "जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । gTIમાઃિ ૫ સંગુઠું નવીનમનુત્તમ ” શ્રી હરિભદ્રાચાર્યજી. "जो जाणइ अरिहंते, दव्वगुणपज्जवेहि य ।। સો નાઇનિર પ્રણા, મોરે ૩ વાર તરસ ત્રયં ” -શ્રી કુંદકુંદાચાર્યજી. અને આ ગમાર્ગ મુખ્યપણે ભક્તિપ્રધાન જ છે એ અત્રે શાસ્ત્રકર્તા મહર્ષિએ પ્રથમ મિત્રા દષ્ટિના પાયારૂપ કહેલા ગબીજના વિશિષ્ટ વર્ણન પરથી જ સૂચિત થાય છે. તેનો અત્રે પ્રસંગથી કંઈક વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. પ્રભુભક્તિ, સદ્ગુરુભક્તિ, સમૃતભક્તિ, સહજ ભવૈરાગ્ય આદિને અત્રે ઉત્તમ ગબીજ કહ્યા છે કે જે નિર્વાણુના અવય-અચૂક હેતુ થઈ પડે છે. મુમુક્ષુની ચિત્તભૂમિમાં પ્રક્ષિપ્ત થયેલા આ અમેઘ ગબીજ અંકુરિત થઈ અનુક્રમે મોક્ષરૂપ પરમ ઈષ્ટ અમૃત ફલ આપે જ છે. અને તે ગબીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ બીજ પ્રગટ પરમાત્મસ્વરૂપ શ્રી જિનેશ્વરની-વીતરાગ દેવની ભક્તિ છે. “શ્રી જિન ભગવાન પ્રત્યે કુશલ-શુભ ભાવસંપન્ન ચિત્ત રાખવું, નમસ્કાર અને સંશુદ્ધ પ્રામાદિ કરવા તે અનુત્તમ ગબીજ છે. ” એવા પરમ ગીશ્વર સાક્ષાત શુદ્ધ સ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી તે પ્રધાન ગબીજ થઈ પડે એમાં જરાય આશ્ચર્ય નથી. ઘેટાના ટેળામાં ચિરકાલથી વસેલા સિંહશિશુનું દષ્ટાંત અત્ર ઘટે છે. પ્રભુના સ્વરૂપદર્શનથી ભક્તજનને નિજ સ્વરૂપનું ભાન થતાં, આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ મને પ્રગટે તો કેવું સારું ? એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પર પરિણતિમાં નિરીહ-નિષ્કામ એ અંતરાત્મા બની, આત્મપરિણતિ ભણી વળે છે, અને આદર્શ ( Ideal) પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિલ્પી જેમ આદશને (Model) નિરંતર દષ્ટિસન્મુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિષ્ઠદસ્થાનીય-આદર્શરૂપ શુદ્ધ ચૈતન્યમૂત્તિ પ્રભુને નિરંતર દષ્ટિસન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. પણ જિમ અવિકાર” પ્રભુના રૂપ દર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રતિછ દે પ્રતિઈદે જિનરાજના હજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગભાવ.” શ્રી દેવચંદ્રજી અને “સંશુદ્ધ ભક્તિને જ ગબીજ કહ્યું છે, –નહિં કે અસંશુદ્ધ ભક્તિને. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે-કે અત્રે અમે જે કહેવા માગીએ છીએ તે તે અલૌકિક રીતે આ અલૌકિક પ્રભુને સેવવાની વાત કહેવા માગીએ છીએ, આ લેકોત્તર પ્રભુની સેવાને અંતર્ગત ભેદ-રહસ્ય-મર્મ જાણીને સમજીને આધ્યાત્મિક ગુણપ્રકાશરૂપ સેવાની વાત કહેવા માગીએ છીએ. આ લેટેત્તર દેવને ઘણા જ તેમનું સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી સેવે છે, આ લેક-પરલેક સંબંધી લૌકિક ફલની આકાંક્ષાથી–આશાથી સેવે છે. અથવા ક્રોધ-માન-માયા-લોભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૌકિક દેવની લૌકિક ફલકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી, અને તે ગબીજ નથી. શુદ્ધ સેવા તો (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશ સંજ્ઞાનો નિરોધ સહિતપણે. (૩) આ લેક-પરલેક-સંબંધી કામના રહિતપણે કરવામાં આવે તે જ થાય. એવી જે સંશુદ્ધ સેવા છે, તે જ અત્રે યોગબીજરૂપ થઈ પડે છે. એટલે (૧) સૌથી પ્રથમ તે આ વીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, આરાધના-ઉપાસવા ગ્ય છે એવી પરમ ઉપાદેયબુદ્ધિ અંતરમાં પ્રગટવી જોઈએ; આખા જગત્ કરતાં પણ જેનું ગુણગૌરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદ્ગુરુ પરમેષ્ઠિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ. ‘સંભવદેવ તે ધુર સે સવે રે.” અર્થાત્ જગના અન્ય કોઈ પણ પદાર્થ કરતાં અનંત અનંતગણ મહિમાવાન એવા આ પરમ ઉપકારી કરુણસિંધુ “અહંતુ” પ્રભુને પરમ પૂજાને પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, અને પરમ સેવ્ય ગણી, તેની પૂજામાં, તેની આરાધનામાં તેની સેવામાં બીજા બધા કાર્ય કરતાં સૌથી પ્રથમ તત્પર થઈ જવું જોઈએ. (૨) બીજુ-આહાર, ક્રોધાદિ દશ સંજ્ઞાનું વિષ્કન-નિરોધ, ઉદય અભાવ હો એ સંશુદ્ધ ભક્તિનું બીજું લક્ષણ છે. જ્યાં ખાવા પીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામો થઈ પડે, મમતા મરી જાય, ક્રોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિં, લેભને લેભ થાય નહિ, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની બીલકુલ પરવા ન હોય, એવી સંશુદ્ધ ભક્તિ જ મુમુક્ષુ જોગીજન કરે. શ્રી યશોવિજયજીએ કહ્યું છે તેમ “શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભકતે ચોકખું ચિત્ત હો.” (૩) ત્રીજું -આ લેક પરલેકસંબંધી ફલકામના રહિતપણું-નિષ્કામપણું હોવું જોઈએ. આ લેકસંબંધી ધન-કીર્તિ-પૂજાસત્કાર આદિ ફલકામનાથી જે કરવામાં આવે, તે સતચિત્તને મારી નાંખતું હોવાથી અને મહત એવાં સત અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હોવાથી, આત્માને વિષરૂપે પરિણમી વિષઅનુષ્ઠાન થઈ પડે છે; અને પરલોકસંબંધી ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (Slow poison) પરિણમી ગરઅનુષ્ઠાન થઈ પડે છે. માટે આ બને Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રકારના વિષઅનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણ દૂરથી ત્યજી દઈ, મુમુક્ષુએ કેવળ નિષ્કામ ભક્તિ તાત્વિક સમજણપૂર્વક કરતા રહી, આત્માને અમૃતરૂપે પરિણમતું એવું તતુ વા અમૃતાનુષ્ઠાન પાદરવું જોઈએ, અને એવું સંશુદ્ધ ભક્તિ આદિ અનુષ્ઠાન જ ગસિદ્ધિનું સાધક થાય છે. “જિન ગુણ અમૃત પાથી રે....મન અમૃત ક્રિયાને ઉપાય રે....ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે....મન આતમ અમૃત થાય રે.”—શ્રી દેવચંદ્રજી. “સંભવ દેવ રે ધુર સે સવે રે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ. ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અપણા રે, આનંદઘન પદ રહ.”–શ્રી. આનંદઘનજી. બાકી મુગ્ધ-ભેળા જન તે એમ માને છે કે પ્રભુની સેવા સહેલી છે, સોહલી છે, સુગમ છે. “જે જે જે જે ક્ય કે ટીલા ટપકાં કે ચાંદલા કર્યા, કે નૈવેદ્ય ભોગ ધય એટલે બસ પત્યું ! પ્રભુ પ્રસન્ન! પણ પ્રભુ કાંઈ એવા ભેળા નથી ને એની સેવા પણ એવી રહેલી–સહલી નથી, પણ ઘણી જ દોહલી છે; કારણ કે જીવના “દિલનું કપટ” જાય નહિં ત્યાં લગી પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં; માટે મુમુક્ષુએ તે જેમ બને તેમ પર પરિણતિને પરિત્યાગ કરી તે અહંત-સિદ્ધ ભગવાનની ભક્તિના અવલંબને પણ શુદ્ધ સ્વરૂપચિંતન પર ચઢવાનું છે કે-જેવું આ ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ આ મહારા આત્માનું સ્વરૂપ છે. આમ શુદ્ધ નિશ્ચયથી તે સર્વ જીવ સિદ્ધ સમાન છે, પણ તે તે જે સમ્યફ પ્રકારે સમજે તે થાય. અને તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદ્ગુરુ આજ્ઞા, જિનદશા આદિ છે. પણ ઉપાદાનનું નામ લઈ જે આ અનુપમ નિમિત્તને છોડી દે છે, તે કદી સિદ્ધપણું પામતા નથી અને ભ્રાંતિમાં જ સ્થિતિ કરે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.” શ્રી આત્મસિદ્ધિ. કેટલાક લેકે સમજ્યા વિના ઉપાદાનની વાત કર્યા કરે છે, અને જાણે અજાણે નિમિત્તની એકાંતે ગૌણતા ગણી તેને અપલાપ-નિદ્ભવ કરે છે. તે તેમની અણસમજરૂપ મિથ્યા ભ્રાંતિને દોષ છે; કારણ કે ઉપાદાન અને નિમિત્ત એ કાંઈ પરસ્પર વિરોધી નથી કે પ્રતિપક્ષી નથી, પણ અવિરુદ્ધ સહકારી અને સહયોગી છે. ઉપાદાનની જાગૃતિ અને શુદ્ધિ તે અવશ્ય કર્તવ્ય છે, અને શુદ્ધ નિશ્ચયના સેવનને ઉદ્દેશ-લક્ષ્ય પણ તે જ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ છે, પણ ઉપાદાનની શુદ્ધિ-જાગૃતિ અર્થે, ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા અથે પણ જિનભક્તિ આદિ પરમ ઉપકારી નિમિત્ત કારણુના અવલંબનની અનિવાર્ય આવશ્યકતા છે, એ આ મહાનુભાવો ભૂલી જાય છે. પ્રભુસેવા એ આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન–કારણપણે પ્રગટાવવા પુષ્ટ આલંબનરૂપ પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારે તે પિકારી પોકારીને કહ્યું છે કે સમતા અમૃતની ખાણ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલંબને જ “નિયમા” સિદ્ધિ હોય છે. ભક્તશિરોમણિ મહાત્મા દેવચંદ્રજી આદિએ ભાવથી ગાયું છે કે– “ઉપાદાન આતમા સહી રે, પુણાલંબન દેવ...જિનવર પૂજે ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિનવર પૂજે ! નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણ પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી.”–શ્રી દેવચંદ્રજી. કારણ ગે હો કારજ નીપજે, એમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કહે કારજ સાધીએ, એ નિજ મત ઉન્માદ.”—શ્રી આનંદઘનજી. આવા પ્રબલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે. પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહજાત્મવરૂપી અહંત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણ કે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે તેમ “ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થદષ્ટિવાન પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે તે માટે ભવ્ય જીવે એ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. જે સથાર્થ મૂળ દષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું પૂજન છે.” શ્રી દેવચંદસ્વામીએ કહ્યું છે કે “જિનવર પૂજા રે તે નિજ પૂજના રૂ. કેઈ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તો સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતન કરીએ. પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે, કારણ કે આલંબન વિનાનું તેવું અધ્યામસ્વરૂપ ચિંતન તે અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીઓ માટે છે; પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દશા વિના અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, ઉપદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિંતનની વાત કરવામાં અનેક દેષરૂપ ભયસ્થાન રહેલા છે. જેમકે-કવચિત્ તેથી જીવને વ્યામોહ ઉપજે છે. પિતાની તેવી રમાત્મદશા થઈ નહિં છતાં પિતાની તેવી દશાની “કલ્પનારૂપ” બ્રાંતિ ઉપજે છે, “અહં બ્રહ્માસ્મિ'ને બદલે માસ્મિ થઈ જાય છે ! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે, બંધ-મક્ષ તે કલ્પના છે એમ વાણમાં લે છે, પણ પિતે તે મેહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાનીપણું ઉપજે છે, અને તેથી સ્વચ્છેદાચાર Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પણું હોય છે, અથવા જ્ઞાનના અજીર્ણરૂપ-અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે અંતરને મેહ છૂટ્યો નથી, સકલ જગત્ તે એઠવત અથવા સ્વપ્ન સમાન” જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, છતાં ઉમરની જેમ “વાચાજ્ઞાન’ દાખવે છે કે “હમ તો જ્ઞાની હૈ, બંધેલા જ નહિં તે મુક્ત કૈસે હો ?તેમજ કૃત્રિમતા, દાંભિકતાદિ દોષ પણ ઉપજે છે. ઇત્યાદિ પ્રકારે અનેક દેવની ઉપપત્તિ એકલા નિરાલંબન અધ્યાત્મચિંતનમાં સંભવે છે. પણ ભગવદ્ભક્તિના આલંબનથી તેવા કઈ પણ દેષની સંભાવના નથી હતી, અને આત્મા સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીઓ આરેહણ કરતે જાય છે. સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જાણે છે. ક્ષીણ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપ ચિંતના જીવને પ્રબળ અવલબન છે. x x x વળી માત્ર એવું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા ને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારિણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મ દષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશાબળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષ ઉત્પન્ન થતા નથી. અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપસત થતા નથી. સ્વાભાવિક આત્મદશા રવરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અતાદિના સ્વરૂપ-ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૨, (૭૫૩). મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રવચનસારમાં કહ્યું છે કે “જે ભગવાન અહંતનું સ્વરૂપ, દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે ” એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માગે" ૨ઢતાં ઉક્ત દેષરૂપ પતનસ્થાને ( Pic-fails) નથી હોતા. ભક્તિપ્રધાનપણે વત્તત જીવ અદુકમે ઉગ્ય ઉચ્ચ 2ધ્યાત્મ ગુરૂ સ્થાને સ્પર્શતે જાય , વ્યક્ત ગુણીના ગુણગ્રામથી ‘સજ” અધ્યાત્મ દશા પ્રગટે છે, અને છેવટે પૂર્ણ આત્મગુણવિકાસને પામે છે. આમ ‘પુટ નિમિત્ત” રૂપ પ્રભુનું આલંબન-ધ્યાન આત્માને સ્વરૂપારોહણ કરવાને સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે. વાટ દીવાની ઉપાસના કરતાં પોતે દીવ બને છે, તેમ આત્મા પરમાત્માની જ ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પતે ઉપાસ્ય બને છે. “તમે મુજ ! નમો મુજ !” એવી મહા ગીતાર્થ આનંદઘનજીએ ગાયેલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. અથવા આત્મા પોતે આત્મમંથન કરી પરમાત્મા બને છે, જેમ ઝાડ પોતાને મળીને પિતે અગ્નિ * “મન્નવાર @ ga at હ દરા: | 1 ચો મિા અa iાદરી –શ્રી પૂજ્યપાદ સ્વી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બને છે તેમ; પણ આ તે કોઈ સમર્થ યોગી વિશેષને યોગ્ય એવો એકપદીરૂપ માર્ગ છે, અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તે પણ પ્રગટ પરમાત્મસ્વરૂપના અવલંબન વિના પિતાની મેળે પરમપદની પ્રાપ્તિ દુર્ઘટ છે; પણ તે પરમ પુરુષના અવલંબને તે સાવ સુઘટ-સુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તર અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગષ્પદ સમાન બની જાય છે! એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા ભક્તશિરોમણિ મહાત્મા ગાઈ ગયા છે કે-જિનઆલંબની નિરાલંબતા પામી નિજ આલંબની થાય છે, તેથી અમે તે તે સમર્થ પ્રભુનું પ્રબળ અવલંબન ગ્રહી નિજ ગુણના શુદ્ધ નંદનવન માં રમશું. તે એટલે સુધી કે નિજ સંપદાયુક્ત આત્મતત્ત્વ જ્યાં સુધી સંપૂર્ણ નહિં થાય ત્યાંસુધી હું આ જગગુરુ દેવના ચરણ સદાય સેવ્યા કરીશ, થાવત્ બારમાં ક્ષીણમેહ ગુણસ્થાનના અંતપયત તેનું અવલંબન હું છોડીશ નહિં. અતિ દુસ્તર જે જલધિ સમે સંસાર જો, તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે ; જિન અલબની નિરાલંબની થાયે જે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લે. શુદ્ધ તત્વ નિજ સંપદા, જ્યાં લગી પૂર્ણ ન થાય રે; ત્યાં લગી જગગુરુ દેવના, એવું ચરણ સદાય રે.”—–શ્રી દેવચંદ્રજી. આમ ભક્તિને સર્વ શાસ્ત્રકારોએ એકી અવાજે વખાણી છે. *ગીતામાં પણ કહ્યું છે કે-“સર્વ વેગીઓમાં પણ મને પામેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાન મને ભજે છે, તે મને યુક્તતમ મત છે.” ભક્તિ એ મુક્તિને રાજમાર્ગ છે. “જિનપતિ ભક્તિ મુક્તિને મારગ” એમ ભક્તરાજ દેવચંદ્રજી કહે છે, “જિન ભાવ વિના કબૂ' નહિં છૂટતા દુઃખદાવ” એમ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવવચન ભાખે છે. શાસ્ત્રસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળ્યો કે ભગવની ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે, ”—એમ સર્વ શાસ્ત્ર પારંગત શ્રી યશવિજયજીનું સુભાષિત છે.* જેમ જિનભક્તિ ઉત્તમ ગબીજ છે, તેમ સદ્દગુરુભક્તિ પણ ઉત્તમ યોગબીજ છે. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે “ભાવગી એવા ભાવ આચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવતપસ્વી આદિ પ્રત્યે પણ જે વિશુદ્ધ કુશલ ચિત્તાદિ લેવું તે ગબીજ છે,–નહિ કે દ્રવ્યાચાર્ય આદિ પ્રત્યે.” અહીં “ભાવ” શબ્દ પર શાસ્ત્રકારે ખાસ ભાર મૂકે છે ભાવથી–પરમાર્થની જેના આત્મામાં યોગ પરિણમે છે. જે સાચા ભાવગી છે, જે શુદ્ધ આત્મજ્ઞાની હોઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા યોગ્ય એવા શાસ્ત્રોક્ત યથાર્થ આદર્શ ભાવ-ગુણ વત્ત છે, એવા ખરેખરા ભાવાચાર્ય–ભાવસાધુ આદિ જ વંદન કરવા યોગ્ય ઉત્તમ પાત્ર છે,-નહિ કે દ્રવ્યાચાર્ય-દ્રવ્યસાધુ આદિ; માટે યોનિનામા જેવાં મદૂતે નામના | શ્રદ્ધાવાન માતે યો માં તમે તો મતઃ | » ગીતા “ તમયા ટદઉં શ્રતાપેarriદનાનો મતિમાવતો વીકે પરમાનંઉંઉલાઇ ” હા. હા. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભાવાચાર્ય આદિનું જ પરમ માન્યપણું–વંદ્યપણું શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે. એટલે જેને પંચ પરમેષ્ઠિમાં ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે એવા ભગવાન આચાર્યાદિની આત્મદશા-ગુણસ્થાનસ્થિતિ કેવી અદ્દભુત, કેવી વીતરાગ, કેવી પ્રશમપ્રધાન હોવી જોઈએ? એની વિવેક વિચારપૂર્વક સમ્યફ પરીક્ષા કરી વિચક્ષણ મુમુક્ષુ તે જેનામાં આત્મજ્ઞાનરૂપ ભાવ–ી પ્રગટયો છે, એવા જાગતી જત જેવા સાક્ષાત્ યેગીસ્વરૂપ ભાવઆચાર્યાદિ પ્રત્યે સંશુદ્ધ સેવાભક્તિ-વૈયાવચ્ચ કરે,આ ઉત્તમ ગબીજ છે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વતુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે.”—શ્રી આનંદઘનજી. તેમજ સતશ્રત ભક્તિ એ પણ ઉત્તમ ગબીજ છે. સસ્તુશાસ્ત્રનાં લેખન, પૂજન, દાન, શ્રવણ, પ્રકાશન, સ્વાધ્યાય આદિ એ યંગબીજ છે. જ્ઞાનીઓ આપણા માટે અમૂલ્ય જ્ઞાનવારસે મૂકી ગયા છે. જગત્નું મિથ્યાત્વ દારિઘ દૂર કરી તેને પરમાર્થસંપત્તિથી સમૃદ્ધ કરનાર પુરુષનું આ જગતું કેટલું બધું ઋણી છે? આપણે કેટલા બધા રાણી છીએ? આપણે આ પરમાર્થડણ કેમ ચૂકાવી શકીએ ? એ વિચાર કર્તવ્ય છે. “નં મોનો નારાહતો જાતક: વિત્તાય' તેમ જ્ઞાનરૂપ પારમાર્થિક ધનની પણ એ જ સ્થિતિ છે. કાં તે એનું દાન થાય, ભેગા થાય, નહિં તે નાશ થાય. જ્ઞાનનું દાન પણ પિતે જ્ઞાનનો અભ્યાસી હોય તે જ કરી શકે, તે જ જ્ઞાન પ્રવાહ વહેતે રહે. ભગ તે રસપૂર્વક તે જ્ઞાનના અધ્યાત્મરસને ઉપભેગ કરી યથેચ્છ આનંદ લૂંટવાથી થઈ શકે. તેમ ન થાય તે તેની ત્રીજી ગતિ જ શેષ રહે છે. માટે આપણે જે જ્ઞાનીને વારસો સાચવી રાખવો હોય, તે આપણે પરમ ગૌરવ-બહુમાનપૂર્વક તેને રસાસ્વાદ લેવા જોઇએ. વૈદિક ધર્મવાળા કહે છે તેમ આપણે જીવિત્રાણ-જ્ઞાની પુરુષ પ્રત્યેનું ઋણ માત્ર નિરંતર સ્વાધ્યાયથી ચૂકવી શકીએ એટલે તે ચૂકવવા માટે આપણે પરમ ઉપકારી જ્ઞાનીઓના અદ્ભુત જ્ઞાનનિધાનને પિતાના ઉપકારાર્થે આત્મહિતકારી સદુપયોગ કરી, જગતુમાં ઉદારપણે તે પરમ શ્રુતની પ્રભાવના કરવી જોઈએ. અર્થાત્ નિરંતર નિયમપૂર્વક સ્વાધ્યાયથી-અખંડ જ્ઞાનયજ્ઞથી તે વચનામૃતની પિતાના આત્મામાં પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના કરવી જોઈએ. અને આમ કર્યું હશે તે જ આવા ભાવિતાત્મા ધીમંત જ આ જ્ઞાનભંડાર પિતાની પ્રજ્ઞારૂપ ચાવીથી ખાલી તેમાંથી ગ્રંથરત્નો સંશે ધીરે જગતમાં તેને પ્રભાવના કરી શકશે. આવા પુય કાર્યમાં જ્યારે શ્રીમંત-ધીમંતનો ઉત્તમ સડકાર જામશે, જ્યારે ધીમાતાની જ્ઞાનગંગા શ્રીમતોની ધનયમુના સાથે ભળી સરસ્વતીનો સંગમ સાધશે, ત્યારે તે ત્રિવેણી સંગમમાં નિમજજન કરી જગત્ પાવન બનશે, ત્યારે જગતુમાં જ્ઞાનીની વાણીનો જયજયકાર થશે, અને આથી યે ગબીજને પરમ લાભ પામેલા પુણ્યવંત આત્માઓને પણ જયજયકાર થશે !-આ બોધ અત્રે ફલિત થાય છે. આમ ભક્તિ ઉપર શાસ્ત્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂકે છે. પ્રભુભક્તિ, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સદ્ગુરુભક્તિ અને શ્રુતભક્તિ એ ચેાગમાગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૃ સિદ્ધસ્વરૂપ પ્રભુ-આરાધ્ય સદૈવ આદશ`સ્થાને હાઇ, જીવને ઇષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે; સદ્ગુરુ, મેાક્ષમાગ રૂપ સન્માના પરમ સાધક સાધુચરિત સત્પુરુષ સાક્ષાત્ જીવંત મૂર્ત્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેાઇ, જીવને પરમ અવલ બનરૂપ થઈ પડી પ્રેરણાખલ આપે છે; અને તથારૂપ સદ્ગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ સતુશાસ્ત્ર પણ પરમ આલેખનરૂપ બની આત્માથી અધિકારી સુપાત્ર જીવને પરમ ઉપકારી થાય છે. જીત્રની નિČલ ચિત્તભૂમિમાં રાપાયેલા આ ચેાગમીજ સવેગ-વૈરાગ્યજલથી અભિસિ`ચિત થઇ, અનુક્રમે વિકાસ પામી અનુપમ મેાક્ષલ આપે છે. નહિ તે ‘મૂત્યું નાસ્તિ તો રાલા' મૂળ ન હોય તે શાખા કયાંથી હાય ? ખીજ વિના ઝાડ કેમ થાય ? કારણ કે કેઈ પણ મકાન પાયા વિના ચડ્ડાય નહિ', પ્રથમ ભૂમિકા અધાયા વિના ઉપક્ષી ભૂમિકા બંધાય નહિ', આ નિયમ છે. તેમ ચેાગરૂપ મહાપ્રાસાદનું ચણતર પણ તેને આ મિત્રાદષ્ટિરૂપ પાયે યેાગખીજથી પૂરાયા વિના થાય નહિ, તેની આ ‘અભય અદ્વેષ અખેદ’વાળી ‘સેવન કાણુ પહેલી ભૂમિકા' વિના ઉપલી ભૂમિકા બધાય નહિ. જો આ યાગરૂપ ભવ્ય પ્રાસાદ બાંધવા હાય, તે સકલ જગત્ પ્રત્યે જ્યાં અનુપમ મૈત્રી વત્તે' છે એવી મિત્રાદષ્ટિરૂપ તેને મજબૂત પાયે નાંખવા જોઇએ, અને તેમાં આ સદ્ભક્તિમય યેાગબીજનું પૂરણુ કરી વાલેપ દૃઢ પીડિકાબ`ધ ખાંધવે જોઇએ; તે જ પછી તેનુ સાનુખ'ધ ચણતર થયા કરે, તે જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિં તે આકાશમાં અદ્ધર નિરાધાર-નિરવલંબ મકાન કેમ ઊભું' થાય ? માટે અહે ! ભવ્યજને ! મેક્ષના કામી એવા મુમુક્ષુએ ! તમે પ્રથમ આ યેગપ્રાસાદની ભક્તિરૂપ દૃઢ ભૂમિકા આંધા, કે જેથી કરીને અનુબંધથી તે ચેગરૂપ મહા દિવ્ય પ્રાસાદનુ સાંગે પાંગ નિર્માણુ સ ́પૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કલશ ચઢાવી, વસ્તુસ્વરૂપની સિદ્ધિરૂપ ‘વાસ્તુ’ કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરા!-એમ જાણે આ યાત્રબીજનું ઉદ્ધેધન કરતા આ શાસ્ત્રકત્તાઁ મહર્ષિના દિગ્ ધ્વનિ મુમુક્ષુએને સપ્રેમ આહ્વાન કરી રહ્યો છે ! આમ ભક્તિયેાગ એ સર્વ ચૈાગમાં શ્રેષ્ઠ અને પ્રથમ છે. ભક્તિયોગ, કમ યાગ અને જ્ઞાનયેાગ એ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ કે વિભિન્ન નથી, પણ એક જ ચેગના ત્રણુ પાસા (Facets) છે, અને પરસ્પર ગાઢ સંબદ્ધ હાઈ એક બીજાના પૂરક અને સમક છે; કારણ કે તાત્ત્વિક સમજણપૂર્વક પરતત્ત્વની ભક્તિ તે ભક્તિયેગ, પરતત્ત્વની ભક્તિપૂર્વક તાત્ત્વિક સમજણુધી મેાક્ષસાધક ધર્મક્રિયા-નિજ સ્વરૂપની સાધક એવી આત્મપરિણતિમય અઘ્યાત્મ ક્રિયા તે કયેાગ, અને પરતને પરમતિધાન જેમ ભક્તિથી હૃશ્યમાં ધારણ કરી તથારૂપ અધ્યાત્મક્રિયા ચુક્તપણે જ્ઞાનની-અનુભવયેાગની અનન્ય ઉપાસના તે જ્ઞાનયુગ. જ્ઞાન અર્થાત્ તાત્ત્વિક સમજચુ વગરની ભક્તિ-ક્રિયા જેમ અનુનષ્ઠાન Page #44 -------------------------------------------------------------------------- ________________ ४३ રૂપ હેઈ યથાર્થ ફલદાયિની નથી, તેમ ભક્તિ-ક્રિયા વગરનું જ્ઞાન પણ યથાર્થ ફલદાયિ થતું નથી. આમ આ ત્રણે યોગને સમન્વય છે. ૩. જ્ઞાન અને કર્મચાગ અને આ ઉપરથી “જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે,” “જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ એ મહારહસ્યપૂર્ણ સૂત્ર પણ ચરિતાર્થ બને છે. અર્થાત્ જ્ઞાન એટલે મુખ્યપણે ભાવકૃતજ્ઞાન-શુદ્ધ આત્મજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવકિયા-ભાવચારિત્ર-આત્મચારિત્ર એ બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. * જ્ઞાન અને ક્રિયા એ બને એક રથના બે ચક્ર જેવા છે; એમાંનું એક પણ ચક્ર ન હોય તે ધર્મ રથ ચાલે જ નહિં. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યો હોય ત્યાં દેખતાં છતાં પાંગળો નષ્ટ થાય ને દોડતાં છતાં આંધળે નષ્ટ થાય; પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળે જે તેના સૂચન મુજબ ચાલે, બને સહકાર કરી સમન્વય સાધે તે બન્ને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી ક્રિયા એ બનેને યથાયોગ્ય સમન્વય સાધવો જોઈએ. અત્રે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂકયું તે એમ સૂચવે છે કે કિયા જ્ઞાનને અનુકૂલઅનુસરતી તાત્વિક સમજણવાળી હોવી જોઈએ, અને એટલા માટે જ ક્રિયાનું “અનુષ્ઠાન” એવું નામ પ્રસિદ્ધ છે. પહેલું જ્ઞાન અને પછી દયા “પઢ ના તો વયા” એ મહાસૂત્રનું રહસ્ય પણ એ જ છે. દ્રવ્ય કૃતજ્ઞાન અને દ્રવ્યકિયાને પણ અત્રે એનું યથાયોગ્ય સ્થાન છે જ. કારણ કે જે દ્રવ્ય શ્રુતજ્ઞાન અને દ્રવ્ય કિયા ભાવની ઉત્પત્તિનું કારણ થાય તે પણ પરંપરાએ મેક્ષના કારણરૂપ થઈ પડે છે, પણ જે તથારૂપ ભાવનું કારણ ન થાય તે જ્ઞાન-કિયા તે મેક્ષપ્રત્યયી ફળ પર નિષ્ફળ જ છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચાશકશાસ્ત્રમાં દ્રવ્ય શબ્દના બે અર્થ પ્રદર્શિત કર્યા છે તે પરથી આ જ પરમાર્થ ફલિત થાય છે : (૧) એક તે દ્રવ્ય એટલે અપ્રધાન, તથારૂપ ભાવવિહીન. જેમકે-આચાર્યમાં હોવા ગ્ય શાસ્ત્રોક્ત ગુણથી રહિત હોય તે દ્રવ્યાચાર્ય કહેવાય, તેમજ ક્રિયાની બાબતમાં જોઈએ તે જે ક્રિયા યંત્રવત્ કિયાજડપણે, અનુપગપણે, કંઈ પણ ભાવકુરણારૂપ અંતભેદ વિના કરવામાં આવે છે, તે પણ અપ્રધાન દ્રવ્યનું ઉદાહરણ છે. (૨) દ્રવ્યને બીજો અર્થ ભાવજનન યેગ્યપણું છે, જે દ્રવ્ય ભાવનું કારણ થાય છે, જે દ્રવ્યથી ભાવ પ્રગટે છે, તે દ્રવ્યનો પ્રધાન એ બીજો પ્રકાર છે. ભાવને ઉત્પન્ન કરનારું એવું આ પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હેઈ અત્ર મેક્ષમાર્ગમાં પ્રસ્તુત છે. એટલા માટે જ પ્રધાનરૂપ દ્રવ્ય સ્તવન – x “फलं ज्ञानक्रियायोगे सर्वमेवोपपद्यते । તો જ તદુમવા માગૅન નાખ્યા છે” –શાસ્ત્રવાર્તાસમુચ્ચય. Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ દ્રવ્ય આજ્ઞાનો અધિકાર-હળુકમી, મંદકષાયી, મંદવિષયી, અતીત્રપરિણામી, અંતરંગ વૈરાગ્યવાસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તત્ત્વપિપાસુ, એવા ઉત્તમ ગુણલક્ષણસંપન્ન અપુનબંધકાદિx દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ છે એમ શ્રી હરિભદ્રસૂરિએ ચકખે ચકખું કહ્યું છે, કારણ કે તેવી પ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા જ કથારૂપ વિશિષ્ટ ભાવ ઉત્પન્ન કરવાને ગ્ય એવી હોય છે. આ અપુનબંધકાદિ દશા પૂર્વે સમૃદુ-બંધકાદિને તે અપ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા હોય છે, કારણ કે તે દ્રવ્ય આજ્ઞાનું પાલન પણ અનુપગપણેક્રિયાજડપણ કરે છે, એટલે તેઓ દ્રવ્યથી પણ અત્રે મોક્ષમાર્ગની યોગ્યતા ધરાવતા નથી. અનુપયોગો દ્રશૈ” અનુપયોગ–ઉપયોગ રહિતપણું તે દ્રવ્ય એ વ્યાખ્યા પણ ઉક્ત સર્વ વસ્તુને પુષ્ટ કરે છે. આમ વિશિષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી પ્રધાન દ્રવ્ય ક્રિયાને જ શાસ્ત્રકારે ગમાર્ગમાં સ્થાન આપ્યું છે,–નહિં કે અનુપયેગવંત કિયાજડ એવી અપ્રધાન દ્રવ્ય કિયાને. મિત્રાદષ્ટિ આદિ પહેલી ચાર દૃષ્ટિમાં દ્રવ્ય વંદનાદિ છતાં તેને યેગમાર્ગમાં ગણી તેનું રહસ્ય પણ એ જ છે કે તેમાં ભાવજનન મેગ્યતાવાળી પ્રધાન દ્રવ્ય ક્રિયા હોય છે. આમ આવી દ્રવ્ય ક્રિયાને પણ અત્ર યથાયોગ્ય સ્થાન છે જ, કારણ કે દ્રવ્યને સાધ્ય લક્ષ્ય પણ ભાવ જ છે, દ્રવ્યના આલંબને પણ ભાવ પર જ ચઢવાનું છે, અને ભાવ પર આવ્યું જ છૂટકે છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મામાં તથારૂપ જ્ઞાનદર્શન-ચારિત્રાદિ ગુણનું ભવન-પરિણમન, આત્મસ્વભાવ પરિણતિ. આખો જિનમાર્ગ મુખ્યપણે આ ભાવ પર રચાયેલ છે, ભાવ એ જ એનું જીવન છે, તે ન હોય તે ખાલી ખોખું જ રહે છે. “મારિયાઃ પ્રતિદઢત્તિ માવશૂન્યા: ' દ્રવ્ય અને ભાવની તુલના કરતાં શ્રી ગદષ્ટિસમુચ્ચયકારે કહ્યું છે કે શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે સૂર્ય અને આગીઆ જેટલું અંતર છે. “શુદ્ધભાવ ને શૂની કિરિયા, બહુમાં અંતર કેતેજી? ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી.”—. દ. સઝાય. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધમ રુચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?ચંદ્રાનન.”—શ્રી દેવચંદ્રજી, અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાયે જિનઆણા, મારગ ભાષે જાણુ.”– શ્રી યશોવિજયજી. જેટલું આ દ્રવ્ય ક્રિયા માટે સત્ય છે તેટલું જ દ્રવ્યશ્રુતજ્ઞાન માટે પણ છે, કારણ કે શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તરૂપ-સાધનરૂપ હોઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે, માટે એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુકપાઠ જેવા શુષ્ક જ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી, પણ જે તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત "एते अहिगारिणो इह ण सेसा दव्वओ वि जं एसा। રૂચી કોયાણ રેતાળ ૩ ઘાત્તિ | ” શ્રી પંચાશક, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આત્મામાં ભાવથતપણું પ્રગટે-આત્મજ્ઞાન ઉપજે, તે જ વારતવિક જ્ઞાન થયું કહેવાય છે; નહિ તે શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મોહમૂદ્ધ જનોને સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોને સંસાર છેવળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મરસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ભારરૂપ જ છે. ગધેડો ચંદનને ભાર ઉપાડે છે, પણ તેનો ભંગ તે કઈ ભાગ્યશાળી જ પામે છે; તેમ શાસ્ત્રને ભાર તે અનેક વહે છે, પણ તેને અધ્યાત્મરસ તો કઈ વિરલા જ ચાખે છે. ફરક માત્ર એટલે જ છે કે–ગધેડે પિતાના શરીર પર બે ઊઠાવે છે, અને આ શાસ્ત્ર-ગર્દભ પોતાના મન પર બેજો ઊઠાવે છે! પણ બન્નેનું ભારવાહકપણું સરખું છે ! “વેરાન્યાહ્નવિ, દમણમાકવિતા માથમૃદ્ધોનાનાતિ, વસ્તિ નં : ”–શ્રી યશોવિજયજી. “તિમ થતપાઠી પંડિતકુ પણ, પ્રવચન કહત અજ્ઞાન રે; સાર લહ્યા વિના ભાર કહ્યો શ્રત, ખર દૃષ્ટાંત પ્રમાણ”–શ્રી ચિદાનંદજી પુસ્તકપંડિતરૂપ વિદ્વાનમાં અને આત્માનુભવી જ્ઞાનીમાં આકાશ-પાતાલનું અંતર છે. બાકી બધુંય જાણતા હોય, પણ એક આત્માને ન જાણતું હોય, તે તે શાસ્ત્રવેત્તા વિદ્વાન પણ અજ્ઞાની છે. અને એક આત્માને જાણતા હોય ને બીજું કાંઈ ન પણ જાણતો હોય તે તે અવિદ્વાન પણ જ્ઞાની છે. આમ વિદ્વાન્ ને જ્ઞાનીમાં પ્રગટ ભેદ છે. અથવા પરમાર્થથી આત્મજ્ઞાની એ જ સાચો વિદ્વાન અથવા પંડિતજન છે, બાકી બીજા કહેવાતા વિદ્વાનોની ગણના પણ અજ્ઞાની અથવા બાલ માં જ છે. નિરક્ષર પણ જ્ઞાની હોઈ શકે ને સાક્ષર પણ અજ્ઞાની હોઈ શકે એવી આ વિલક્ષણ વાત વિવેકી જનો જ સમજી શકે છે. આ ગ્રંથમાં પણ ઈચ્છાગના લક્ષણમાં શ્રુતજ્ઞાની શબ્દ મૂક્યા છતાં “જ્ઞાની” એવું ખાસ વિશેષણ ક્યું, તે પણ એમ સૂચવે છે કે શ્રુતજ્ઞાની-આગમધર” હોય છતાં કદાચ અજ્ઞાની પણ હોય. એટલા માટે જ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જો દ્રવ્યથી નવ પૂર્વ પણ ભણેલ હોય, પણ જે આત્માને ન જાર્યો હોય, તે તે અજ્ઞાની છે. આમ જ્યાં નવ પૂર્વ જેટલું કૃત ભણેલો એવો અધ્યાત્મરસ પરિણતિ વિનાને શુષ્કજ્ઞાની બહુશ્રત પણ અજ્ઞાની કહ્યો છે, તે પછી અન્ય અપકૃત વાચાજ્ઞાનીઓની તે શી વાત કરવી ? સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જે એક આત્મવસ્તુ હાથ ન આવી તે શૂન્યરૂપ જ છે, મોટા મીંડારૂપ જ છે. “ઘો –આત્મા હાથમાં ન આવ્યા તે તે બધા એકડા વિનાના મીંડા છે! “ને પf કાળરૂ છે સર્વ જ્ઞાળરૂ ” આમ ઉક્ત સ્વરૂપવાળા જ્ઞાન-ક્રિયાના સમન્વયથી જ મોક્ષ છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. છતાં કોઈ જ પ્રાયઃ કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી “ક્રિયાજડ' થઈ રહ્યા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ છે, તે કઈ કેવળ “શુષ્કજ્ઞાની” થઈ પડ્યા છે, ને પોતે મોક્ષમાર્ગ આરાધે છે એમ માને છે,–જે દેખી પરમ કૃપાળુ સહદય સંતજનેને કરુણા ઉપજે છે. અત્રે જે ક્રિયાજડ લેક છે તેઓ પ્રાયઃ બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય નિશ્ચય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનુપગપણે–ક્રિયાજડપણે યંત્રવત્ બાહ્ય દ્રવ્ય ક્રિયા કર્યા કરે છે, પણ નિજ સ્વરૂપની સાધક એવી અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવદિયાનેઅધ્યાત્મક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતભેદ અનુભવતા નથી, વળી તેઓ જ્ઞાનમાગને નિષેધ કરે છે. અને જે શુષ્કજ્ઞાની જનો છે, તે શુષ્કજ્ઞાનની સુક્કી લૂખી “વાતે” જ કરે છે, બંધ–મેક્ષ આદિ કલ્પના છે એમ કહે છે, પણ પિતે તો મહાવેશમાં ને સ્વચ્છેદે વરે છે; તેઓ નિશ્ચયનય “માત્ર શબ્દની માંદા” ગ્રહે છે અને સદ્વ્યવહારને લેપ કરે છે, તેઓ જ્ઞાન દશા પામ્યા નથી ને સાધનદશા છોડી દે છે; આવા “નામ અધ્યાત્મી” શુષ્કજ્ઞાનીઓને જે સંગ પામે તે પણ બૂડી જાય. “જ્ઞાનદશા પામ્યો નહિ, સાધન દશા ન કાંઈ; પામે તેને સંગ જે, તે બૂડે ભવમાંહિ. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.”—શ્રી આત્મસિદ્ધિ “વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચનનિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચે ”—શ્રી આનંદઘનજી. આમ ક્રિયાજડ છ વ્યવહારના આગ્રહી હોઈ નિશ્ચયનિરપેક્ષ હોય છે, તેથી મોક્ષમાર્ગને અનધિકારી છે, અને શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયના આગ્રહી હોઈ વ્યવહાર-નિરપેક્ષ વર્તે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગના અનધિકારી જ છે. આ ક્રિયા જડ અને શુષ્કજ્ઞાની બનેય “મહારું તે સાચું' એમ માનનારા મતાથી જ છે, પણ “સાચું તે મ્હારું' એમ માનનારા આત્માથી નથી. પણ સાચે આત્માથી હોય તે તે પરમાર્થરૂપ નિશ્ચય અને તેના સાધક સદ્વ્યવહારને સુમેળ જ સાધે; નિશ્ચયવાણી સાંભળી સત્ સાધન છેડી દીએ નહિં, પણ નિશ્ચયને નિરંતર લક્ષ્યમાં રાખી, તે જ સત્ સાધનો સેવ્યાં કરે અને આમ જ્ઞાન ને ક્યિા એ બને નયની પરસ્પર તીવ્ર મૈત્રી કરાવી, શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાને-ચારિત્રને સમન્વય સાધે, તે અવશ્ય શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષની સિદ્ધિ થાય. શ્રી યશોવિજયજીએ સુભાષિતમાં કહ્યું છે તેમ “કમયેગને સમ્યફ અભ્યાસ કરી, જ્ઞાનને સમશ્રિત થયેલે પુરુષ ધ્યાનયોગ પર ચઢી મોક્ષગને પામે.” * * “ શર્મયો સમસ્વય, જ્ઞાનો સમાઝત: { ધ્યાન મારા, મોક્ષો કપલે II » –થી અધ્યાત્મસાર, Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ III તાપ ચાંગદષ્ટિથી દિવ્ય ચેાગમા દર્શન. આમ ભક્તિયેાગ, જ્ઞાનયેાગ ને કયેાગની સમ્યક્ વ્યવસ્થારૂપ ગમાનું યથાર્થ દર્શીન સમ્યક્ એવી મેગાષ્ટિથી જ થાય છે; આ દિવ્ય નયનથી જ જિનમાંનું દ્દિવ્ય દર્શન થાય છે. આ પરમાથ દૃષ્ટિ વિના તે બધુય અંધારૂ છે. ‘આંખ વિનાનું અંધારૂં' રે' એ લેાકેાક્તિ અહી. પરમા માર્ગોમાં સાવ સાચી જાય છે. દૃષ્ટિઅંધતા ટળી ન હેાય ત્યાંસુધી આધ્યાત્મિક એવા મેાક્ષમા ંનુ અથવા જિનના મૂળમાર્ગનું દન થાય નહિ; જિનના આ અધ્યાત્મપ્રધાન પરમાÖમા દેખવા માટે તે આ દિવ્ય ચગદૃષ્ટિનુ ઉમ્મીલન થવુ' જોઈએ, અને જીવની દૃષ્ટિઅંધતા ટળવી જોઇએ. આ અંતરંગ માનું દર્શન ગાડરીઆ પ્રવાહ જેવી ખહિરગ એઘદૃષ્ટિથી ન જ થઈ શકે. એટલા માટે જીવેની એ ગતાનુગતિક ગાડરી પ્રવાહ જેવી લૌકિક એવષ્ટિ દૂર કરાવી, દિવ્ય જિનમા ના યથાર્થ દશ નાથે આધ્યાત્મિક દૃષ્ટિ અર્પવા માટે જ, અને યાગબિન્દુના પ્રાંત ‘ રોજ: સ્ત્રાવોનોષન: ' લેાક યાગદ્યષ્ટિવાળા થા !–એ પેાતાના આશિવચનને ચિરતા કરવાને અર્થે જ આદ્રષ્ટા મહર્ષિ હરિભદ્રાચાય જીએ આ ‘ચેગર્દષ્ટિસમુચ્ચય ’ ગ્રંથનુ' નિર્માણ કરેલુ. દશ્ય થાય છે. કારણ કે તેવી દૃષ્ટિના અભાવે અલૌકિક આધ્યાત્મિક માને પણ ગતાનુગતિક લેકે લૌકિક દૃષ્ટિએ એઘદૃષ્ટિએ દેખે છે ! મહાત્મા આન'દઘનજી પાકાર કરી ગયા છે કે ચર્મ નયણુ કરી માર્ગ જેવતા રે, ભૂલ્યા સયલ સંસાર. , જાણે , . પણ જિનના–વીતરાગને રત્નત્રયીરૂપ મૂળમાગ તા કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ ઢાઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમા મા છે, અતરંગ ભાવમાગ છે. જાતિ–વેષના ભેદ વિના જે કઈ પણ આ યથેાક્ત મેાક્ષમાર્ગ સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મેાક્ષ પામે છે. અર્થાત્ શુદ્ધ આત્માને જાણવા, શ્રદ્ધવે ને આચરવા એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય લક્ષ્યમાં રાખી, સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ શુદ્ધ નયદીપિકા ' પ્રત્યે નિર'તર દૃષ્ટિ ઠેરવી, તેના સસાધનરૂપ પરમા સાધક શુદ્ધ વ્યવહારને જે સેવે છે, નિશ્ચય-વ્યવહારને સમન્વય સાધે છે, તે જ મેક્ષ પામે છે. કારણ કે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સ ંસારપરિભ્રમણ થયુ છે, અને સમસ્ત વ્યવહારનું પણ પ્રધાન ને એક જ પ્રયેાજન આત્માને સ્વરૂપમાં આણી ‘નિજ ઘર' પધરાવવાનું છે. એટલે વ્યવહાર સમ્યગૂદન-જ્ઞાનચારિત્રરૂપ વ્યવહાર રત્નત્રયીની ઉત્તરાત્તર શુદ્ધિ દ્વારા આ સ્વરૂપઆરે પણુરૂપ પ્રથમ ભૂમિકા · નિજ પદ' પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મેક્ષમાના સાધક–સાધુ ખની, ઉત્તરાત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતા સ્પર્શતા મેાક્ષમાગે આગળ * 'जह जिणमयं पवज्जह मा ववहारणिच्छए मुयए । ોળ વિના છિન્ન તિર્થં બોળ ૩૫ તત્ત્વ !।”—આ વચન 66 सुद्धा सुद्धादेसो णायव्वो परम भावदरिसीहिं । વહાલેેશિયા પુળ ને હુ ગમે ટ્ટિા મારે ।”—શ્રી સમયસાર, ગા, ૧૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ વધતું જાય છે, અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ટાને પ્રાપ્ત કરી તે પરમ યોગી શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે-સિદ્ધ બને છે. આ સમત યોગશાસ્ત્રનું નિરૂપણ એ જ વાત સિદ્ધ કરે છે. જેહ અહંકાર મમકારનું બંધન, શુદ્ધ નય તે દહે દહન જેમ ઇંધન; શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હોયડે રમે; મલિન વચ્ચે યથા રાગ કુંકુમ તહીન વ્યવહાર ચિત્ત એડથી નવિ ગુણ.”–શ્રી યશોવિજયજી આમ પરમાર્થપ્રત્યયી ગમાર્ગનું યથાર્થ દર્શન આ ગષ્ટિરૂપ દિવ્ય નયનથી જ થઈ શકે. પરમ ભાવિતાત્મા આનંદઘનજીએ ભાખ્યું છે તેમ “જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.' આ દિવ્ય નયનની પ્રાપ્તિ કેમ થાય? જે પામેલ હોય તેની પાસેથી પમાય. દીવામાંથી દીવો થાય. કુવામાં હોય તે હવાડામાં આવે. દેખતે હોય તે જ માર્ગ દેખાડે. આંધળે કેમ દેખાડે? આંધળે તે પોતે ખાડમાં પડે ને બીજાને પાડે. એટલે આ દિરય નયનની પ્રાપ્તિ તે ગદષ્ટિરૂપ દિવ્ય ચક્ષુને પામેલા સાક્ષાત્ દૃષ્ટા એવા ભાવગી સદ્દગુરુથી જ થાય, નહિ કે દષ્ટિઅંધ એવા અસદૂગુરુથી. આંધળાની પાછળ આંધળા દોડયા જાય એવી અસદ્દગુરુરૂપ અંધ પુરુષપરંપરા પાસેથી દિવ્ય નયનની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. શ્રી આનંદઘનજીના શબ્દોમાં “પુરુષપરંપર અનુભવ જેવતાં રે અોઅંધ પલાય. કારણ કે જ્યાં લગી મિથ્યાત્વ ટળ્યું નથી, દર્શન દૂર થયા નથી અને સમ્યગદષ્ટિ ખૂલી નથી, ત્યાંલગી પરમાર્થથી દૃષ્ટિઅંધપણું જ કહેવા યોગ્ય છે આ મિથ્યાત્વરૂપ દષ્ટિઅંધપણું તે જન્માંધપણા કરતાં પણ ખરાબ છે; જન્માંધ છે અને દેખતો જ નથી, પણ મિથ્યાદષ્ટિ અંધ છે અને અનર્થ દેખે છે! એટલે આવા દૃષ્ટિઅંધ અસદ્દગુરુ તો પોતે ઉન્માર્ગે જતા હોઈ બીજાને ઉન્માર્ગે દોરી ખાડમાં પાડે, દુર્ગતિની ગર્તામાં નાંખે; માટે સન્માર્ગે જવા માટે તે સદ્ગુરુનું જ નયન-દોરવણી જોઈએ. વળી દષ્ટિ દૃષ્ટિરાગથી રંગાયેલી હેય, કમળાવાળી હોય, અથવા આડે રંગીન કાચ ધર્યો હોય તે દર્શન પણ તેવું જ રંગાયેલું (Coloured vision) થાય છે, યથાર્થ થતું નથી. તેમ છવની દૃષ્ટિ જો દષ્ટિરાગથી રંગાયેલી હોય, તે તેનું દર્શન પણ તેવું જ રંગાયેલું-વિપર્યસ્ત હોય છે, સમ્યફ હેતું નથી. ઘણી વખત લેકે દષ્ટિરાગની પુષ્ટિને પણ સમ્યગ દષ્ટિપણું માની લેવાની ભ્રાંતિગત ભૂલ કરે છે પણ એ બને કેવળ જૂદી જ વસ્તુ છે, કારણ કે દષ્ટિરાગથી જે દર્શન થાય છે તે તેવા રાગભાવથી રંગાયેલું ને મલિન હોઈ અસમ્યફ હોય છે, અને સમ્યગદષ્ટિથી જે દર્શન થાય છે તે રાગભાવના અનરંજન વિનાનું નિર્મલ ને સ્વચ્છ હાઈ સમ્યફ હોય છે. દાખલા તરીકે–પિતાના કુલધર્મના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ગુરુ, સદ્દગુરુમાં અવશ્ય હોવા ગ્ય એવા આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હોય, છતાં પિતાના મત-સંપ્રદાયના આગ્રહથી અને પોતાના માની લીધેલા કુલધર્મના મમત્વજન્ય રાગથી તેને ગુરુ માનવા તે પ્રગટ દૃષ્ટિરાગપણું છે અથવા જેના પ્રત્યે પિતાને રાગ છે એવા અમુક પુરુષવિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખોટા છે ને તેમાં કાંઈ નથી તે પણ દષ્ટિરાગને પ્રકાર છે. આ દૃષ્ટિરાગ છેડે ઘણો મુશ્કેલ છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ તો વીતરાગ પાસે પોકાર પાડ્યો છે કે-હે ભગવન્! નેહરાગ છેડો રહે છે, કામરાગ છેડે સહેલું છે, પણ આ દુષ્ટ દૃષ્ટિરાગ છેડે સંતને પણ દેહિલે છે, દુર્યજ છે. પણ સમ્યગૃષ્ટિપણામાં તે રાગ હોતું નથી, એટલે તેમાં તે વસ્તુનું વસ્તસ્વરૂપે દર્શન થાય છે. સદેવનું, સદ્ગુરુનું, સદ્ધર્મનું સમ્યકુ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હોય છે. તાત્પર્ય કે દષ્ટિરાગમાં “મત” નું માન્યપણું છે, અને સમ્યગૃષ્ટિમાં “સત્ ”નું માન્યપણું છે. દૃષ્ટિરાગી “મારું તે સાચું' માને છે, અને સમ્યગષ્ટિ ‘સાચું તે મારું માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં ભ્રાંતિ પામે નહિં. દષ્ટિરાગને પિષ તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજ પણું.”—શ્રી દેવચંદ્રજી માટે સમ્યગદષ્ટિ ઈચ્છનારા મુમુક્ષુએ તે દષ્ટિરાગ ને દષ્ટિઅંધપણારૂપ અંધશ્રદ્ધાને છેડી દઈ, દૃષ્ટિઅંધ એવા અજ્ઞાની અસદ્દગુરુને ત્યજી સમદષ્ટિસંપન્ન જ્ઞાની વીતરાગ સદગુરુનું જ આલંબન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગોચર એવી બિના નયનકી બાત” “બિના નયન પાવે નહિ”-દિવ્ય નયન વિના પામે નહિ, પણ સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત. –આગમ પણ ગુરૂગમ વિના અગમ થઈ પડે છે. કારણ કે આગમ એ આત્માનુભવી જ્ઞાની પુરુષના વચન હોઈ, સાક્ષાત અનુભવજ્ઞાનીઆત્માનુભવી એવા પારમાર્થિક સદ્દગુરુ જ તેના મર્મને--હૃદયને-રહસ્યને પામે છે, અને તે જ એક તે બતાવવાને સમર્થ છે. એટલે પ્રજ્ઞારૂપ શલાકામાં પ્રવચનરૂપ દિવ્ય અંજન લઈ સદૂગુરુ આજે, “જ્ઞાન-અંજનશલાકા’ કરે, તે જ જીવને આ દષ્ટિરોગ દૂર થાય, તે જ આ દિવ્ય નયન ઉન્મીલન પામે, તે જ આ દિવ્ય ચક્ષુ ઉઘડે અને સન્માર્ગની પ્રાપ્તિ થઈ મેર સમા મહામહિમાવાન્ પરમ ગુનિધાન શુદ્ધ આત્માનું સાક્ષાત દર્શન થાય, પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી. શાસ્ત્રમાં ગીતાર્થને જ ગુરુપણાનો અધિકાર કહ્યો છે એમાં ઘણું રહસ્ય છે અને તે એ જ વાતને પુષ્ટ કરે છે; કારણ કે ગીતાર્થ એટલે કેટલાક લોકો માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિં, પણ જેણે શાસ્ત્ર-સૂત્રને અર્થ–પરમાર્થ ગીત કર્યો છે, અત્યંત હૃદયગત-પરિણા કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય-એકતાર Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦. કર્યો છે, આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે તે “ગીતાર્થ; અર્થાત્ જેણે પરમ નિશ્ચયરૂપ પરમાર્થ આત્મતત્વ ગીત કર્યું છે, અનુભૂત કર્યું છે તે ગીતાર્થ. એવા ગીતાર્થ આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને ગ્ય છે. બાકી તથારૂપ ગ્યતા વિનાના અજ્ઞાની ગુરુએ તે કર્મભારથી “ગુરુ” (ભારે) બને છે. અજ્ઞાની નિજ છંદે ચાલે, તસ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તે અનંત સંસારી છે. જિનજી! જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરવરિયે; તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરિયે રે. જિનજી! સમભાષી ગીતારથ નાણી, આગમમાંહે લહિયે રે, આતમ અરથી શુભમતિ સજજન, કહે તે વિણ કેમ રહિયે રે ?”—શ્રી યશોવિજયજી. આમ સાચા ગીતાર્થ, જ્ઞાની, આત્માનુભવી સદ્ગુરુ પાસેથી જ પારમાર્થિક ભાવગુરુગમ પ્રાપ્ત થાય છે. આ અંગે સુંદર અન્યોકિત છે કે-ગગનમંડલ-ચિદાકાશ તેની મધ્યે એક અમૃતને કુવે છે, એટલે અમૃતસ્વરૂપી શાંતસુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૂપમાંથી શાંતસુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે અર્થાત્ ભવતૃષ્ણ શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુને યેગ નથી મળ્યું, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણ બૂઝાતી નથી અને તે મૃતપણને જ પામે છે, અર્થાત્ જન્મમરણપરંપરા કર્યા કરે છે, તેના જન્મમરણને છેડે આવતું નથી. “ગગન મંડળમેં અધબિચ કૂવા, ઉહા હે અમીકા વાસ; સગુરા હોએ સે ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા... અવધૂ ! સો જોગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નીવેડા.” શ્રી આનંદઘનજી. “વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરંગુલ હે દમસે મિલ છે, રસદેવ નિરંજનકે પિવહી, ગહ જગ જુગાજુગ સે જિવહી” -શ્રીમદ્ રાજચંદ્રજી. શ્રી ગૌતમસ્વામીજીને ભગવાન મહાવીર દેવે સમ્યગ નેત્ર આપ્યાં ત્યારે વેદના અર્થ પણ સમ્યપણે સમજાયા. દષ્ટિ સમ્યફ હોય તે મિથ્યા શાસ્ત્ર પણ સમ્યફપણે પરિણમે છે અને દૃષ્ટિ મિથ્યા હોય તે સમ્યફશાસ્ત્ર પણ મિથ્યાપણે પરિણમે છે. વદર્શનનું રહસ્ય પણ દષ્ટિ સમ્યકુ હોય તે સમજાય છે. માટે દષ્ટિ સમ્યફ જોઈએ. અને તેની પ્રાપ્તિ તે ઉપર કહ્યું તેમ શ્રી સદ્ગુરુને આધીન છે. તેવા દષ્ટા પુરુષ જ દિવ્ય દષ્ટિ અપી વસ્તુનું યથાવત્ સ્વરૂપદર્શન કરાવવાને સમર્થ હોય છે. પણ આવા વસ્તુગતે વસ્તુ કહેનારા આપ્ત અનુભવજ્ઞાનીઓ તે વિરલ જ છે, જગત્ માં તેમને તે દુકાળ જ છે. આનંદઘનજીએ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કહ્યું છે તેમ “અભિમતે વસ્તુ વસ્તુગતે કહે રે તે વિરલા જગ જોય.' બાકી તથારૂપ તાત્ત્વિક અનુભવ વિના વસ્તુની માત્ર ખાલી કલ્પિત વાત કરનારા જનના કાંઈ તે નથી. તેમને તે સર્વત્ર સુકાળ જ છે. ખેદ થાય છે કે નગદ માલરૂપે ( Materially) અધ્યાત્મનું સ્વરૂપ જાણ્યાસમજ્યા વિના હાલ અધ્યાત્મીઓને વ્યવહાર કટિમાં અધોગતિ પામતા આ દેશમાં, આ કોમમાં રાફડો ફાટયો છે, કેવળ ખ્યાલ-ભ્રમણ-ગતાનુગતિકત્વને ( Sentimentalism) અનુસરી શુદ્ધ વરતુગતે વસ્તુરૂપને જાણ્યા સમજ્યા વિના અધ્યાત્મનું પુંછડું પકડનારા આ છે, નથી આત્માને ઓળખવાના, પણ વ્યવહાર-પરમાર્થથી પતિત થઈ દેશને અને પિતાને પરિણામે ધક્કો જ પહોંચાડશે.”—શ્રી મનસુખભાઈ કિરતુચંદ મહેતા. કારણ કે વસ્તુવિચારની બાબતમાં દિવ્ય નયનને વિરહ પડ્યો છે, “વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણે, વિરહ પડયો નિરધાર,’ એટલે યથાર્થ વસ્તુવિચાર થતો નથી. જેમ સમ્યગદષ્ટિ (ચક્ષુ ) વિના બાહ્ય પદાર્થોનું યથાર્થ દર્શન થતું નથી, તેમ સમ્યગદષ્ટિ વિના આત્માદિ અતીન્દ્રિય પદાર્થનું સમ્યફ સ્વરૂપદર્શન થતું નથી. એ દિવ્ય નયન વિના આખા બ્રહ્માંડ સંબંધી ગમે તેટલા કલ્પનારૂપ સ્વચ્છેદ વિચાર કરે તો પણ પરમાર્થથી શૂન્ય જ છે, મોટું મીંડું જ છે. કારણ કે હું પોતે કોણ છું? મહારૂં સ્વરૂપ શું છે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુને જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લેકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહ-દેવળમાં બિરાજમાન આત્મદેવના સ્વરૂપને જાણવાની તમા કરતું નથી ! આ મુખ્ય પ્રજનભૂત આત્મવસ્તુના વિચારની સમ્યગૃષ્ટિ પણ મુખ્યપણે સાચા જ્ઞાની સદૂગુરુના અવલંબને પૂલે છે, અને તે આધ્યાત્મિક યોગદષ્ટિથી જ યેગમાર્ગનું દિવ્ય દર્શન થાય છે. એટલે પછી જેવી “દષ્ટિ તેવી સૃષ્ટિ', જેવું દર્શન તેવું સર્જન એ ન્યાયે તે દષ્ટા જોગી જન’ તે દિવ્ય યોગમાર્ગે ગમન કરવા “ઈચ્છે છે” (ઈચ્છાયોગ). એટલે દષ્ટિપૂરં ચત્તારું એ સૂત્ર પ્રમાણે વેગમાર્ગે દૃષ્ટિપૂત પદન્યાસ કરતે કરતો તે “ દૃષ્ટા” પુરુષ અપૂર્વ આત્મપુરૂષાર્થથી, અદમ્ય ઉત્સાહથી ને અનન્ય સંવેગથી તે સન્માર્ગે ગમન કરે છે, પ્રવૃત્તિ આદરે છે (પ્રવૃત્તિ ). વચ્ચે નડતા વિદ્ગોને આ વીર પુરુષ અદ્દભુત શૌથી સામનો કરી જય કરે છે અને શાંત સ્થિરપણે માર્ગે ચાલ્યો જાય છે (સ્થિરગ). અને અંતે ઈષ્ટ દયેય સ્થાને આવી પહોંચી તે ગમાર્ગને પ્રવાસ પૂરો કરી અનુપમ સિદ્ધિ સાધે છે. (સિદ્ધિયોગ). તાત્પર્ય કે-એગમાર્ગે પ્રવર્તતે “જોગીજન' પરભાવ-વિભાવથી આત્મસ્વરૂપનું હિંસન ન થવા દેવાનો નિરંતર જાગ્રત ઉપયોગ રાખી, દ્રવ્યથી અને ભાવથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાંચ યમનું પરિપાલન કરે છે; શૌચ, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમનું સેવન કરે છે; પરભાવની બેઠકરૂપ દેહાધ્યાસ છોડી દઈ, આત્મભાવમાં આસન જમાવે છે; બાહ્ય ભાવનું વિરેચન કરી અંતરાત્મભાવના પૂરણ-કુંભનરૂપ ભાવપ્રાણાયામ સાધે છે; વિષયવિકારમાંથી ઇંદ્રિયને પ્રત્યાહત કરી પરભવમાંથી આત્માને પાછું ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે; આત્મસ્વભાવમાં આત્માને ધારી રાખવારૂપ ધારણું ધરે છે; સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવે છે અને શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ-સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિ અનુભવે છે. અને આમ જે અનંત સુખધામ પદને ઈચ્છતા સુસંતે-ગીન્દ્રો દિનરાત તેના ધ્યાનમાં રહે છે, અને જ્યાં અનંત એવી સુધામય પરમ શાંતિ પ્રવહે છે, એવા તે પરમ અમૃતવરૂપ શુદ્ધ પરમ પદને આ ગીરાજ સાક્ષાતુ પામે છે. “સુખ ધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”– શ્રીમદ રાજચંદ્રજી. (૨) શાસ્ત્રક7 મહર્ષિ હરિભદ્રાચાર્યજી. આમ દિવ્ય યોગદષ્ટિથી પરમાર્થમય યોગમાર્ગનું યથાર્થ દર્શન કરાવનાર આ શાસ્ત્રકર્તા મહર્ષિના પવિત્ર ચરિત્ર સંબંધી બે શબ્દ કહી અંત્ય મંગલરૂપ ઉપસંહાર કરીએ :-આ ભારત ભૂમિમાં મત-દર્શનના આગ્રહથી પર એવા જે ગણ્યાગાંઠયા “નિર્પક્ષ વિરલા કેઈ’ સાચા સંત પુરુષ થયા છે, તેમાં શ્રી હરિભદ્રાચાર્ય કેઈ અનેરી ભાત પાડનારા વિલક્ષણ સંત તત્ત્વજ્ઞ થઈ ગયા; સર્વ દર્શનનો સાધર્મિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંત દષ્ટિને યથાર્થ પણે ઝીલનારા મહાપ્રભાવક જ્યોતિધર આર્ષ દષ્ટા થઈ ગયા. વિક્રમના આઠમા નવમા સૈકામાં થઈ ગયેલા આ યાકિની મહત્તા સૂન' તરીકે સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિના જીવન સંબંધી જે અતિ અપ માહિતી શ્રી પ્રભાવચરિત્ર આદિ પરથી આપણને ઉપલબ્ધ થાય છે તે પ્રમાણે– તેઓશ્રી ચિત્રકૂટના ( ચિત્તોડના ) નિવાસી સર્વશાસ્ત્ર પારંગત મહાપંડિત બ્રાહ્મણ હતા; અને ત્યાંના રાજા જિતારિના સંમાનિત પુરેડિત હતા. તે ચતુર્દશ વિધાસ્થાનમાં પ્રકર્ષને પામેલા હતા, પણ તેમને પોતાની વિદ્યાને મદ ચડ્યો હતો. પિતાને કલિસકલગ્નપણે માનતા આ ઘમંડી વિષે દુતર પ્રતિજ્ઞા કરી હતી કે “અત્રે જેનું કહેવું હું ન સમજી શકે, તેને હું શિષ્ય થઈ જાઉં, ' આમ દ્વિજ શ્રેષ્ઠ હરિભદ્ર પુરહિત અભિમાની છતાં સરલતાની મૂર્તિ અને સત્યતત્ત્વગવેષક હતા. એક દિવસ તે મહાપંડિત કે ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા, ત્યાં એક “યાકિની” મહત્તરા નામના વૃદ્ધ સાધ્વીજીને નીચેની ગાથાનો મધુર સ્વરે પાઠ કરતાં તેણે સાંભળ્યા "चक्की दुगं हरिपणगं पणगं चक्कोण केसवा चक्क । केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ।।" Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આ ગાથાને અથ બેસાડવા હરિભદ્ર ઘણુ મથ્યા, પણ કાંઈ ઘડ બેઠી નહિ. એટલે તેમણે પાસે જઇને ઉપહાસમાં વૃદ્ધાને પૂછ્યું-અહા ! માજી ! આ તમે ચિક્ ચિક્ શુ કર્યુ ? ત્યારે ગિનીએ જવાખ આપ્યું-બેટા ! નવુ લિ'પેલુંચિક્ ચિત્ થાય. ‘નવહિત વિવિાયતે । ' ( અર્થાત્ બ્ય*ગમાં તું પણ નવા નિશાળીએ છે, શિખાઉ અણુઘડ છે, એટલે આ બધું તને ચિક્ ચિક્ લાગતું હશે, પણ તેમ નથી. ) આવા માર્મિક ઉત્તરથી ઉપહાસ કરવા ગયેલા હરિભદ્રના ઉપહાસ થઇ ગયા ને તે ચાટ પડી ગયા. એટલે ચમત્કાર પામેલા સત્યપ્રતિજ્ઞ સરલાઝ્મા હરિભદ્રં વિનમ્ર બની વિનયથી પૂછયુ-અહે। માતાજી ! તમે જે આ પાઠ કર્યા તેના અથ આપ સમજાવે, હું તે અ સમજતા નથી, હું આપને શિષ્ય છું. ત્યારે પવિત્ર સાધ્વીજીએ કહ્યું-હે ભદ્રે ! પુરુષને શિષ્ય કરવાને અમારે। આચાર નથી, પણ ત્હારી જિજ્ઞાસા હોય તે। તું અમારા ધર્માંચા પાસે જા. એટલે હરિભદ્ર પુરોહિત જિનભટાચાર્ય પાસે જઇ તેમને સમસ્ત નિવેદન કરી તેમની પાસે દીક્ષિત થયા. પછી તે। જિનદનરૂપ પારસમણુના સ્પર્શ થતાં, સત્યતત્ત્વપરીક્ષક હરિભદ્રને આત્મા તેના રંગથી હાડાહાડ ર'ગાઇ ગયા આમ જેના નિમિત્તથી પેાતાનેા આ જીવનપલટા થયા, અને પરમ ધબીજની પ્રાપ્તિરૂપ પરમ ઉપકાર થયા, એવા તે યેાગિની ‘યાકિની' મહત્તરાને પોતાને સદ્ધર્મ સંસ્કારરૂપ ધમ જન્મ આપનારા, સાચા પરમાર્થ ‘દ્વિજ' બનાવનારા પેાતાના ધર્મમાતા માની, કૃતજ્ઞશિરામણિ હરિભદ્ર પેાતાને યાકિની મહત્તાસૂ નુ * તરીકે ઓળખાવવા લાગ્યા, અને પેાતાની અમર કૃતિઓમાં પણ તે પુણ્ય સ્મૃતિ તેમણે જાળવી રાખેલી અદ્યાપિ દૃશ્ય થાય છે. કુશાગ્રબુદ્ધિના સ્વામી હરિભદ્ર અલ્પ સમયમાં સમસ્ત જિનાગમના પારગામી થયા ને તેને ચાગ્ય જાણી ગુરુએ સ્વપદે સ્થાપન કર્યાં. • તેમના એ ભાણેજ હંસ અને પરમહંસે તેમની સમીપે દીક્ષા લીધી. પ્રમાણુશાસ્ત્રમાં પારગત આ બે મહાબુદ્ધિમાન્ શિષ્યા, ગુરુની અનુજ્ઞા નહિ છતાં, બૌદ્ધ પ્રમાણુશાસ્ત્રાના અભ્યાસાથે ગુપ્ત વેષે બૌદ્ધ નગરે ગયા. ત્યાં પાછળથી ખબર પડી જતાં બૌદ્ધોએ હંસને હણી નાંખ્યા, પણ પરમહંસ નાસી છૂટી માંડ ગુરુ પાસે પહોંચ્યા, અને હકીકત નિવેદન કરતાં તે પણ વિભેદથી મરણ પામ્યા એટલે આવા એ ઉત્તમ શિષ્યરત્નાના વિરહથી શેકનિમગ્ન થયેલા હરિભદ્રસૂરિને ક્ષણિક આવેશરૂપ કાપ વ્યાપે છે; પણ તેમના ગુરુએ પાઠવેલી ઝુળસેળ શિલમ્મા' ઇ. ત્રણ ગાથાથી તેનું તત્ક્ષણુ શમન થાય છે, અને તેમને પેાતાના ક્ષણિક આવેશરૂપ કાપના પારાવાર પશ્ચાત્તાપ થાય છે અને પ્રાયશ્ચિત્ત યાચે છે. પછી શિષ્યસ'તતિને વિરહ જેને વેદાતા હતા અને આવા દુઃખમય સસારસ્વરૂપ પ્રત્યે તીત્ર વૈરાગ્યથી જે ‘ભવવરહ' ગવેષતા હતા, એવા આ ભાવિતાત્મા મહામુમુક્ષુ તીવ્ર સંવેગરગી શ્રી હરિભદ્રાચાય શાસ્ત્રસ'તતિ ’ના અતુલ પરમ આશ્ચય કારી પુરુષાર્થથી પ્રવૃત્ત થયા. ગુરુએ જે ત્રણ સર્જનાર્થે અનુપમ ખીજભૂત ગાથા ७ 4 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મેલી હતી તે પરથી તેમણે વિસ્તારથી સંગરંગતરંગિણ સમી સમરાઈશ્ચકહા” (સમરાદિત્ય કથા) રચી, અને તદુપરાંત માત્ર માનસિક કે પાશના પ્રાયશ્ચિત્ત અર્થે આ પરમ ભવભીરુ મુમુક્ષુ મહાત્માએ ૧૪૦૦ પ્રકરણ ગ્રંથનું અનન્ય સર્જન કર્યું ! પિતાને વેદાયેલો સશિષ્યવિરહ, અને પિતે ઝંખેલો ભવવિરહ તેમણે પિતાની ચિંરજીવ’ શાસ્ત્રસંતતિમાં “વિરાડ” અંકથી અમર કરેલે દશ્ય થાય છે. દા. ત. મવરવર દિ ને સેવ સારું' અથવા આ જ ગ્રંથમાં “ભારવિહેળો,' તેમણે સર્વથા જર્જરિત મહાનિશીથ શાસ્ત્રનો જીર્ણોદ્ધાર કર્યો. (હજુ સુધી તેમના લગભગ ૭૫ જેટલા ગ્રંથે જ ઉપલબ્ધ થયા છે.) આવા આ સાધુચરિત સંતના અક્ષરદેહમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે અમર રહ્યો છે. “જેની યશસ્કાયમાં જરામરણજન્ય ભય લાગતું નથી એવા સુકૃતી કવિઓ જયવંત છે,’ ‘નાત્તિ ચેષ : રામાનં મયં ' એ શ્રી ભતૃહરિની ઉક્તિ આ આષ દષ્ટા સંત કવિની અમૃતવાણી સંબંધમાં અક્ષરશ: સાચી પડે છે. ચૌદસ (૧૪૦૦) ગ્રંથ જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ “યાકિનીમહત્તરાસૂનુ” હરિભસૂરિ, સાડા ત્રણ ક્રોડ કલેકપ્રમાણુ સાહિત્યના સર્જક કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની જેમ, અસાધારણ કટિના સાહિત્યસ્વામી (Literary giant) થઈ ગયા, વિરાટ (Collosus) કવિ-બ્રહ્મા, આર્ષ દષ્ટા મહર્ષિ (Seer, great sage ) થઈ ગયા. એમની એક એકથી સરસ એવી અમર કૃતિઓમાં ગૂંજતો એમને દિવ્ય ધ્વનિ એટલી બધી અમૃતમાધુરીથી ભર્યો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસજલનિધિ એવો આ હરિભદ્રસૂરિને દિવ્ય નાદ અખૂટ રસવાળો અક્ષયનિધિ છે; આ દિવ્ય ધ્વનિ આ આર્ષ દષ્ટાના અંતરાત્માને નાદ છે, એમાં પદે પદે નિર્ઝરતી પર શ્રતભક્તિ એમના પરમ ભક્ત હૃદયનું પ્રતિબિંબ પાડનારૂં દર્પણ છે. સુશ્લિષ્ટ, સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ કલામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગુંથેલ એકેક ગ્રંથ આ મહાનિગ્રંથ મુનીશ્વરનું અદ્ભુત ગ્રંથનિમણુકૌશલ્ય દાખવે છે. વળી એમને આશય તે એટલે બધે પરમાર્થગંભીર છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશક્ય વસ્તુ છે. કારણકે તેમના એકેક વચન પાછળ અગાધ શાસ્ત્રજ્ઞાન ને અનન્ય તત્વચિંતન ઉપરાંત ઉત્તમ આત્માનુભવનું સમર્થ પીઠબળ રહ્યું છે. એટલે આવા ઉચ્ચ યોગદશાને પામેલા મહાત્માની કૃતિનો આશય યથાર્થપણે અવગાહી પ્રગટ કરે, તે તે તેમના જેવી ઉચ્ચ આત્મદશાને પામેલા મહાત્મા ગીશ્વરેનું કામ છે. તેઓ જ તેને યથાયોગ્ય ન્યાય આપી શકે, તેઓ જ તેનું યથાયોગ્ય મૂલ્યાંકન કરી શકે, સાચા રત્નની પરીક્ષા નિપુણ રત્નપરીક્ષક જ કરી શકે; કારણ કે સાગરવરગંભીર આશયવાળા સૂત્રાત્મક સંક્ષેપથી ગ્રંથ ગૂંથવાની અનન્ય કલામાં સિદ્ધહસ્ત શ્રી હરિભદ્રાચાર્યજીએ, અન્ન અદ્ભુત સમાસશક્તિથી બિન્દુમાં પ્રવચનસિંધુ સમાચૅ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ એક બુંદજળથી એ પ્રગટયા, શ્રતસાગર વિસ્તાર ધન્ય જીનેને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડાર”—શ્રી ચિદાનંદજી. એટલે આવા આશયગંભીર પ્રવચનસિધુમાંથી અર્થરત્ન ખેળી કાઢવાનું કામ ઊડી વિચાર ડૂબકી મારનારા અવગાહક વિવેચકોનું છે. “રીવારમવીરવિવાર્થ' આ મદમતિ ટીકાકાર વિવેચકે પણ યથાશક્તિ-યથામતિ આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ-રત્નાકરમાં સુમનંદની ટીકા 'રૂપ ડૂબકી મારી અર્થરને ખાળવાને યતકિંચિત પ્રયત્ન કર્યો છે, તે સુમન સજજનેના મનને આનંદિત કરે! ગુણે જે કૈ “હાં તે સકલ ગણજે સંતજનના, અને દેશે કે તે સકલ પણ હું પામર તણા; કરી દોષ દૂર સુગુણ ચરજો હંસ સુમતિ ! અમી દષ્ટિ ધારી સુણે જ ભગવાનદાસ વિનતિ ૫, પાટી રેડ, મુંબઈ, હું. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. ચૈત્ર વદી પંચમી વિ. સં. ૨૦૦૬ જોw, Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદટ્રી ૫૬ યોગદષ્ટિસમુચ્ચયા ભેદ-પ્રભેદ શ્લોક-૨ થી ૧૦: -: ઇચ્છાયોગ આદિ ત્રણ યોગ : ઇચ્છાયોગ ઇચ્છાયોગ શાસ્ત્રયોગ સામર્મયોગ ધર્મસંન્યાસ સામર્મયોગ યોગસંન્યાસ સામર્થ્યયોગ અતાત્ત્વિક ધર્મસંન્યાસ સામર્થ્યયોગ તાત્ત્વિક ધર્મસંન્યાસ સામર્થ્યયોગ - પ્રવજ્યાયોગ્યતા-૧૬ - શ્લોક-૧૦ : ૧. આર્યદેશોત્પન્ન ૨. વિશિષ્ટજાતિકુલાન્વિત ૩. ક્ષીણપ્રાય કર્મલ ૪. ક્ષીણપ્રાય કર્મમલથી જ વિમલબુદ્ધિ ૫. અવગતસંસારર્નર્ગુણ્યા ૬. સંસારવિરક્ત ૭. પ્રતનુકષાય : ૮. અલ્પહાસ્યઆદિ ૯. કૃતજ્ઞ ૧૦. વિનીત ૧૧. રાજા-અમાત્ય-પૌરજનબહુમત ૧૨. અદ્રોહકારી ૧૩. કલ્યાણાંગ ૧૪. શ્રાદ્ધ ૧૫. સ્થિર ૧૬. સમુપસંપન્ન શ્લોક-૧૪ : -: સ્થિરયોગી આદિ યોગીની પરાર્થપ્રવૃત્તિનું સ્વરૂપ-૫: શુદ્ધબોધયુક્ત આગ્રહશુન્યતા મૈયાદિ પારતંત્ર્ય ચારિસંજીવની ન્યાયથી ગંભીર ઉદાર આશયયુક્ત Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૭ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી -: મિત્રાદષ્ટિ આદિ આઠના બોધનું સ્વરૂપ : શ્લોક-૧પ : તૃણાગ્નિકણસદેશ | કાષ્ઠાગ્નિકણસદશ રત્નપ્રભાસદેશ | સૂર્યઆભાસદશ ગોમયાગ્નિકણસદશ દીપપ્રભાસદશ તારાઆભાસદેશ ચંદ્રિકાઆભાસંદશ શ્લોક-૧૫: -: મિત્રાદષ્ટિના બોધનું સ્વરૂપ : તત્ત્વથી તૃણાગ્નિકણસદશ | સમ્યપ્રયોગકાલઅનવસ્થાયી | પહુસ્મૃતિબીજસંસ્કાર- વિકલપ્રયોગયુક્ત અલ્પવર્ય આધાનઅક્ષમ વંદનાદિ અભીષ્ટકાર્યઅક્ષમ શ્લોક-૧૫ઃ - તારાદષ્ટિના બોધનું સ્વરૂપ : ગોમયઅગ્નિકણસદશ પ્રયોગકાલમાં સ્મૃતિની અપટુતા વિશિષ્ટ સ્થિતિવીર્યરહિત સ્મૃતિના અભાવે પ્રયોગનું વૈકલ્ય હોવાથી તથા પ્રકારના કાર્યનો અભાવ શ્લોક-૧૫ : -: બલાદષ્ટિના બોધનું સ્વરૂપ - કાષ્ઠાગ્નિકણસદશ મનાકુ સ્થિતિવીર્ય પમાયસ્મૃતિ યત્નશસદ્ભાવ અર્થપ્રયોગમાત્ર પ્રીતિ શ્લોક-૧૫ઃ -: દીપ્રાદષ્ટિના બોધનું સ્વરૂપ : દીપકભાસદા | દીપપ્રભાસદૃશ પદ્ધતિક્ત પટુસ્મૃતિયુક્ત પ્રથમ ગુજરથાનાયક પ્રથમ ગુણસ્થાનકપ્રકર્ષ ઉદગ્રસ્થિતિવીર્ય ભાવયુક્ત હોવા છતાં દ્રવ્યવંદનાદિ શ્લોક-૧૫: -: સ્થિરાદષ્ટિના બોધનું સ્વરૂપ : રત્નપ્રભાસદેશ પ્રવર્ધમાન ન અપરંપરિતાપકૃત્ પ્રણિધાનયોનિ તદુભાવઅપ્રતિપાતિ નિરપાય પરિતોષહેતુ Page #59 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૫ : તારાના પ્રકાશ સમાન નિરતિચાર અનુષ્ઠાનયુક્ત શ્લોક-૧૫ : શ્લોક-૧૫ : સૂર્યઆભા સમાન સર્વદા ધ્યાનહેતુ શ્લોક-૧૫ : ઇક્ષુ શ્લોક-૧૬ : -: કાંતાદૃષ્ટિના બોધનું સ્વરૂપ યમ રસ સ્વભાવથી સ્થિત -: પ્રભાદૃષ્ટિના બોધનું સ્વરૂપ : શ્રેષ્ઠ પ્રશમયુક્ત ચંદ્રચંદ્રિકાઆભા સમાન બોધ નિર્વિકલ્પ મન નિયમ અન્ય શાસ્ત્રો અકિંચિત્કર સમાધિયુક્ત અનુષ્ઠાન – પરાર્દષ્ટિના બોધનું સ્વરૂપ : શુદ્ધ ઉપયોગાનુસા૨ી ગુડ -: યોગાંગ : = સદા સદ્ધયાનરૂપ ઉત્તમ સુખપ્રાપ્તિ આસન કક્કબ પ્રાણાયામ પ્રાયઃ વિકલ્પશૂન્ય વિશિષ્ટ અપ્રમાદયુક્ત વિનિયોગપ્રધાન ગંભીર-ઉદાર આશયયુક્ત પરોપકારિતા નિરાચાર પદ -: આઠ દૃષ્ટિઓમાં સંવેગમાધુર્યની માત્રા ઃ પ્રત્યાહાર અવંધ્ય શિષ્યપ્રતિ ઉચિત સયિાયુક્ત અનુશાસનકારી સાંનિધ્યમાં વૈરાદિનાશ ભવ્યત્વાનુસારે પરોપકારિતા અવંધ્ય સન્ક્રિયાયુક્ત ખાંડ શર્કરા મત્સ્યન્ડી ધારણા ધ્યાન ૫૮ વોલક સમાધિ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ શ્લોક-૧૬ઃ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદાયી - આઠ દષ્ટિઓમાં ચિત્તના આઠ દોષોનો વિચ્છેદ - ખેદ | ક્ષેપ ભ્રાંતિ ગ, ઉદ્વેગ ઉત્થાન અન્યમુદ્દે આસંગ શ્લોક-૨૧ : -: પાંચ યમ : અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ શ્લોક-૨૧-૨૨ : - મિત્રાદષ્ટિવાળા યોગીના ગુણો - ઇચ્છાદિ અવસ્થાવાળા દેવકાર્ય-ગુરુકાર્ય અદેવકાર્યાદિમાં યોગબીજ અહિંસાદિ યમો વગેરેમાં અખેદ અદ્વેષ ઉપાદાન શ્લોક-૨૩-૨૪: -: મિત્રાદિ દષ્ટિઓ દેવ-ગુરુ આદિ વિષયક ચિત્ત : કુશલચિત્ત અકુશલચિત્ત સંશુદ્ધકુશલચિત્ત અસંશુદ્ધકુશલચિત્ત શ્લોક-૨૩ થી ૨૯ : - મિત્રાદિ દષ્ટિઓમાં પડતાં યોગબીજ : ૧. જિનેષુ કુશલચિત્ત ૮. ભવઉદ્વેગ ૧૫. ગ્રંથઉગ્રહ ૨. જિનનમસ્કાર ૯. ઔષધદાનાદિ અભિગ્રહપાલન ૧૬. ગ્રંથપ્રકાશના ૩. જિનપ્રણામ ૧૦. ગ્રંથલેખના ૧૭. સ્વાધ્યાય ૪. આચાર્યાદિમાં કુશલચિત્ત |૧૧, ગ્રંથપૂજના ૮. ચિંતના પ. આચાર્યાદિને નમસ્કાર ૧૨. ગ્રંથદાન ૧૯. ભાવના ૬. આચાર્યાદિને પ્રણામ ૧૩, ગ્રંથશ્રવણ ૨૦. બીજ શ્રુતિમાં સંવેગ ૭. આચાર્યાદિનું વૈયાવૃજ્ય [૧૪. ગ્રંથવાચના ૨૧. બીજ શ્રુતિઉપાદેયભાવ Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૩૭: -: ધર્મયોનિ - વિજ્ઞપ્તિ વૃત્તિ(ધૃતિ) શ્લોક-૬૩-૬૪: શ્રદ્ધા સુખા વિવિદિષા -: ગુરુભક્તિથી પ્રાપ્ત ફળ : સાનુબંધ ધર્મપ્રાપ્તિ સમાપત્તિ આદિ ભેદથી તીર્થકરનું દર્શન તીર્થંકર નામકર્મબંધ ભાવતીર્થંકરપદપ્રાપ્તિ તીર્થંકર નામકર્મ વિપાક શ્લોક-૭૧ : - પદ - વેદ્યસંવેદ્યપદ અવેદ્યસંવેદ્યપદ નૈશ્ચયિક વેદ્યસંવેદ્યપદ શ્લોક-૭૬: વ્યવહારિક વેદ્યસંવેદ્યપદ -: ભવાભિનંદીનાં આઠ લક્ષણો : શુદ્ર લોભરતિ દિન મત્સરી ભયવાન શઠ અજ્ઞ નિષ્કલારંભી શ્લોક-૭૮ થી ૮૪: -: અવેધસંવેધપરવાળા જીવોનું સ્વરૂપ : વિપર્યાસપ્રધાન ભવાભિનંદી અસચ્ચેષ્ટાયુક્ત હિતાહિતવિવેકઅંધ કન્યાકત્યવિવેકહીન ધર્મબીજવપનપ્રયત્નશૂન્ય વર્તમાનને જોનારા દુઃખમાં સુખબુદ્ધિ તુચ્છ સુખમાં આસક્ત શ્લોક-૮૫ : -: અવેધસંવેધપદ જીતવાના ઉપાય : આગમજ્ઞસત્સંગ આગમબોધ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદાઢી શ્લોક-૮૫-૮૬-: -: અવેધસંવેધપદનું સ્વરૂપ : મહામિથ્યાત્વનિબંધન પશુ–શબ્દવા અંધભાવરૂપ શ્લોક-૮૭ : દુર્ગતિપાતકારી -: કુતર્કનાં લક્ષણો : બોધરોગ - શમાપાય શ્રદ્ધાભંગ અભિમાનકૃત્ શ્લોક-૮૮-૮૯ : -: સઅભિનિવેશના વિષયો - સમાધિ પરાર્થકરણ શ્રુત શ્લોક-૯૦: શીલ(પરદ્રોહવિરતિ) - કુતર્કમાં થતા વિકલ્પ : શબ્દવિકલ્પ અર્થવિકલ્પ શ્લોક-૧૦૦: - અતીન્દ્રિય અર્થજ્ઞનાં લક્ષણો - યોગતત્પર આગમપ્રધાન શ્લોક-૧૦૧ઃ સચ્છાદ્ધ(પ્રાજ્ઞ) શીલવાન (પરદ્રોહવિરતિમાન) -: ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિના ઉપાયો - આગમ આગમ અનુમાન યોગાભ્યાસરસ શ્લોક-૧૧૦ : : દેવતત્ત્વની ભક્તિ - ચિત્રાભક્તિ અચિત્રાભક્તિ શ્લોક-૧૨૦ : -: બોધ : બોધ - બુદ્ધિપૂર્વક જ્ઞાનપૂર્વક અસંમોહપૂર્વક Page #63 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૨૩ : આદર શ્લોક-૧૪૨ : અસંદિગ્ધ શ્લોક-૧૫૦ થી ૧૫૨ : પરપીડાપરિહાર શ્લોક-૧૬૦ : શ્લોક-૧૬૧ : કરણમાં પ્રીતિ પ્રમાદકારી ભોગ અલૌલ્ય શ્લોક-૧૬૧ : : સનુષ્ઠાનનાં છ લક્ષણો : અવિઘ્ન : સજ્જનોની ભાષા : દેવપૂજા સદા પરોપકારવૃત્તિ માતા-પિતાદિની પૂજા : ભોગ ઃ આરોગ્ય સંપદાગમ સારયુક્ત • સર્વમાન્ય ધર્મના ૮ પ્રકારો : શુદ્ધધર્મથી આક્ષેપ્યભોગ યોગપ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન : ૧. મૈત્રીઆદિયુક્ત ચિત્ત ૨. વિષયો પ્રતિ અચેત ૩. પ્રભાવવંત ૪. ધૈર્યવંત ૫. દ્વન્દ્વ વડે અસ્પૃષ્યત્વ ૬. અભીષ્ટ લાભ ૭. જનપ્રિયત્વ બ્રાહ્મણપૂજા પરાર્થકરણશીલ અનિષ્ઠુરત્વ શુભગંધ કાંતિ અલ્પમૂત્રપુરીષ : નિષ્પન્નયોગીનાં ૧૩ ચિહ્નો ઃ જિજ્ઞાસા તજ્ઞસેવા તપોધનપૂજા યતિપૂજા ૮. દોષવ્યપાય ૯. પરમ તૃપ્તિ ૧૦. ઔચિત્ય યોગ ૧૧. ગુર્વી સમતા ૧૨. વૈરાદિનાશ ૧૩. ઋતંભરા બુદ્ધિ પાપી પ્રત્યે કરુણા પ્રસાદ ૬૨ સ્વરસૌમ્યતા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૭૫ : :અસંગઅનુષ્ઠાનનું સ્વરૂપ : સ–વૃત્તિપદ મહાપથપ્રયાણ અનાગમિપદાવહ (નિત્યપદપ્રાપક) શ્લોક-૧૭૬ : : અસંગઅનુષ્ઠાનનાં અન્ય દર્શન પ્રસિદ્ધ નામો : પ્રશાંતવાહિતા (સાંખ્યો) વિસભાગપરિક્ષય (બૌદ્ધો) : યોગીના ૪ પ્રકારો - શિવવત્મ (શૈવો) ધ્રુવાધ્વ (મહાવ્રતી) શ્લોક-૨૦૮ : ગોત્રયોગી કુલયોગી પ્રવૃત્તચયોગી નિષ્પન્નયોગી શ્લોક-૨૧૦ : * કુલયોગી : ભાવકુલયોગી દ્રવ્યકુલયોગી શ્લોક-૨૧૨-૧૩ પ્રવૃત્તચક્રાયોગીનાં ૮ લક્ષણો - ઇચ્છાયમયુક્ત પ્રવૃત્તિમયુક્ત સ્થિરયમઅર્થી સિદ્ધિયમઅર્થી યોગાવંચક પામેલા ક્રિયાવંચક પામનારા ફલાવંચક પામનારા Page #65 -------------------------------------------------------------------------- ________________ તારા અનુદેગ મિત્રા દાચાર્યજી પ્રણી અખેદ જિજ્ઞાસા અક્ષેપ અદ્દલ શુક્રયા નિયમ - આસનો વિવેચન યોગદૈષ્ટિ ચર્મરચર્ય આત્મ અનાસંગ પરા eleft+મ?" પ્ત સમાધિ પ્રવૃત્તિ શ્રવણ યોગ 1K 1} -અનુયાના વિંગૂંચક: Ë,ભગવાનદાસ મનઃ રમુખભાઈ મહેતા સ્વભાવ BERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR 721911 વર્ષ શ્રી હીરભદાણ ન પ્રતિપત્તિ 1 :1 અરોગ મીમાંસા 'અભ્રાંતિ થિરા 1øk, terephef | Dif છેકે »8 )ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ 8 8 8 8 *8 8 8 8 Page #66 --------------------------------------------------------------------------  Page #67 -------------------------------------------------------------------------- ________________ * જ * * * * * พระอาจต้องตั้งใจที่จ ะขยายงานของคนต้องเองงงงงงง ક ક888 ૩૭ નમઃ જિનાય. શ્રી હરિભદ્રાચાર્યજી પ્રત શ્રી યોગદષ્ટિસમુચ્ચય. સ વિ વે ચ ન ૪૪૪૪, ૦૪૪૪૪૪૪ ૪૪૪૪ મંગલાચરણ ગતંત્રને નિકટવતી એવા ચગદષ્ટિસમુચ્ચયની વ્યાખ્યા પ્રારંભવામાં આવે છે. અને અહી શરૂઆતમાં જ આચાર્ય, શિષ્ટ સંપ્રદાયના પાલન અર્થે, વિદ્ધ-અંતરાયની ઉપશાંતિ અર્થે, અને પ્રજન આદિના પ્રતિપાદન અર્થે, લેકસૂત્ર ઉપન્યસ્ત (રજૂ) કરે છે - नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः ॥१॥ દેહરા (કાવ્યાનુવાદ) ઇચ્છાગે વીર જિન નમી, ગિગમ્ય અગર ગદષ્ટિ ભેદ કરી, કહું સંક્ષેપ યોગ, અર્થ એગી, ગિગમ્ય, જિનેત્તમ એવા વીરને ઇચ્છાગથી નમી, હું યોગ તે યોગદષ્ટિના ભેદે કરીને, સંક્ષેપથી કહીશ. Page #68 -------------------------------------------------------------------------- ________________ २ વિવેચન ગ્રંથપ્રારભે મગલ, પ્રયેાજન, અભિધેય વિષય, સંબંધ આદિ કહેવા જોઈ એ, એવી શિષ્ટ પ્રણાલિકા છે. તેને અનુસરીને આ શિષ્ટ આચાર્ય આ પ્રથમ શ્લાકસૂત્ર રજૂ કર્યું... છે. એટલે કે (૧) શિષ્ટ સંપ્રદાયના પાલન માટે, (૨) વિઘ્નની ઉપશાંતિ માટે, (૩) વિચારવતની પ્રવૃત્તિ માટે, (૪) પ્રયેાજન-વિષય-સંબધ એ ત્રણ મતાવવા માટે આ શ્લેાક–સૂત્રને ઉદ્દેશ છે. ( જુએ નીચે વૃત્તિ). તેમાં— " · અયાગી, યાગિગમ્ય, જિનાત્તમ એવા વીરને ઇચ્છાયાગથી નમી',—એ ઉપરથી ઇષ્ટદેવતા સ્તવ (મંગલ) કહ્યું; અને ચેગ તેના દૃષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ',—એ ઉપરથી પ્રયેાજનાદિ ત્રણ કહ્યા. આમ આ ક્ષેાક સૂત્રનેા સમુચ્ચયા છે. વિશેષાથ આ પ્રકારે : યાગાદિષ્ટસમુચ્ચય श्रीहरिभद्राचार्यजीकृत वृत्तिनो अनुवाद : તેમાં (આ ક્ષેાક સૂત્રના ઉદ્દેશ આ પ્રમાણે છે :-) ૧. શિષ્ટ જતેને આ સંપ્રદાય છે ક્રે— શિષ્યો કાંય ઇષ્ટ વસ્તુમાં પ્રવ`તતાં, ઇષ્ટ દેવતાના નમસ્કારપૂર્ણાંક પ્રવર્તે છે.' આ આચાય પણ શિષ્ટ નથી એમ નથી (શિષ્ટ જ છે ), એથી કરીને તે સ ંપ્રદાયના પ્રતિપાલન અથે. અને તેવા પ્રકારે કહ્યુ` છે કે— * शिष्टानामेव समयस्ते सर्वत्र शुभे किल । પ્રવર્તો સદૈવેદ્યદેવતાસ્તવપૂર્વમ્ ॥” ઇત્યાદિ. ૨. તથા ‘શ્રેયાંત્તિ દુવિઘ્નાનિ' શ્રેય કાર્યાં મહુ વિઘ્નવાળા હોય છે. કહ્યું છે કે " श्रेर्यासि बहुविघ्नानि भवन्ति महतामपि 1 असि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥ મહાજનાને પણ શ્રેય કાર્યોંમાં ઘણાં વિઘ્ના હોય છે; અને અશ્રેયમાં પ્રવૃત્ત થયેલા જાના વિઘ્ના– અંતરાયા તે કાંય ચાલ્યા જાય છે! અને આ પ્રકરણ તેા સભ્યમૂજ્ઞાનના હેતુપણાએ કરીને શ્રેયભૂત-કલ્યાણુરૂપ છે. એથી કરીને ‘ વિઘ્ન મ હ। ’ એટલા માટે વિઘ્ન-અંતરાયની ઉપશાંતિ અર્થે. ૩. તથા પ્રેક્ષાવ તાની-જોઈ વિચારી વતનારા વિવેકીઓની પ્રવૃત્તિને અર્થે. ૪. અને પ્રયાજન આદિના પ્રતિપાદન અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે— “ સલેમ શાસ્ત્રનું અથવા કાઈ પણ કમ'નું જયાં લગી પ્રયોજન ન કહેવામાં આવ્યુ` હાય, ત્યાં લગી તે કાનાથી ગ્રહણ થઈ શકે વારુ ? અને અહીં જે અવિષય હોય તેનું પ્રયાજન કહેવું શકય નથી, જે વિષય હાય જ નહિં તેનુ Page #69 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ અહીં “નમી' એમ કહેતાંની સાથે જ સર્વ આત્મપ્રદેશનું તથારૂપ પરિ-નમન (પરિણમન) થાય, સર્વ આત્મપ્રદેશ ભક્તિભાવે પરિણમે–સર્વથા નમી પડે, ને મન-વચનભાવ - કાયા તદ્રુપ બને, એ સાચું “નમન” છે. એવો એક પણ સાચે નમસ્કાર થાય તે કલ્યાણ થઈ જાય છે. આ અંગે કહ્યું છે કે :*" इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स। સંસાનસાગરો તારૂ ન વ નારી વા ”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર *एक्कोवि नमोकारो सम्मकतो सम्मभावतो चेव । તારે વઢોસ્ટમ નિમેળ € યુડીશ્રીહરિભદ્રસૂરિકૃતશ્રી ધર્મસંગ્રહણી ગા, ૮૮૮ એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ; સાધ્યદષ્ટિ સાધકપણે રે, વદે ધન્ય નર તેહ...શ્રી સંભવ.”—શ્રી દેવચંદ્રજી અને શાસ્ત્રકારે પણ અત્રે તેવા જ પરમ ભાવથી નમસકાર કર્યો છે,–એ “ઇચ્છા અર્થાત–જિનવરવૃષભ = વર્ધમાનને (મહાવીરને) એક પણ નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારે છે. અર્થાતસમ્યફભાવથી જ સમ્યફપણે કરવામાં આવેલું આ એક પણ નમસ્કાર અપાધપુલપરાવર્ત મધ્યે (અર્ધપુદ્ગલપરાવર્તાની અંદર) તારે જ છે, તે પછી સ્તુતિનું તો પૂછવું જ શું? (આવો અદ્ભુત છે મહિમાતિશય આ ભગવદ્ભક્તિન). આ અંગે વિશેષ જિજ્ઞાસુએ ભગવદ્ અને ભગવદ્ભક્તિના આવા અસાધારણ મહિમાતિશયનું અપૂર્વ ભક્તિઉલ્લાસથી દિવ્ય ગાન ગાતા પરમ ભાવિતાત્મા શ્રી હરિભદ્રાચાર્યજીના “લલિત વિસ્તરગ્રંથનું અવલોકન કરવું,–જે આ સંપૂર્ણ ગ્રંથ પર વિવેચનાત્મક “ચિહેમવિધિની ટીકા લખવારૂપ સ્વલ્પ ભકિત કુસુમાંજલિ અર્પવાનું સદભાગ્ય આ લેખક વિવેચકને પ્રાપ્ત થયું છે,–તે આ શ્રી હરિભદ્રાચાર્યજીની અમરકીર્તિગાથા ગાતો “લલિતવિસ્તરા ભક્તિયેગને અપૂર્વ ગ્રંથ છે. પ્રયજન કેમ કહી શકાય? કારણ કે કાગડાના દાંતની પરીક્ષા વગેરેની જેમ, તેના પ્રયોગની સિદ્ધિ થઈ શકતી નથી,-અસંભવ છે માટે. [આ “કાકદંત પરીક્ષા ન્યાય' કહેવાય છે. જ્યાં ક્યાંય અશક્ય, અસંભવ, નિરર્થક વાત હોય ત્યાં આ લાગુ પડે છે. આદિ શબ્દથી “મૃદ્ધ નાપ્તિ જીતો શાણા” ઈત્યાદિ.] આનું આ ફલ’ એમ જે બેગ તે સંબંધ કહેવાય છે. અને તે કથનમાં—અભિધેય વિષયમાં અન્તર્ગત છે–સમાઈ જાય છે; એટલા માટે કોઈ તે સંબંધને જે કહેતા નથી, ઈત્યાદિ.” તેમાં—“નવેછાળતોડો ચૉન્ચિ વિનોત્તમમ્ વીરં – અયોગી, ગિગમ્ય, જિનેત્તમ એવા વીરને ઈચ્છાગથી નમી,-એ ઉપરથી ઈષ્ટ દેવતાનું સ્તવ કહ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય ગ” શબ્બી સૂચવ્યું છે. પ્રભુ પ્રત્યેની નમનક્રિયામાં પ્રધાનપણે જે અંતરંગ ઈચ્છા, સાચે નિષ્કપટ ભક્તિભાવ, પરમ પ્રેમ જોઈએ, તે તે અમને અવશ્ય છે, એમ એમને અંતરાત્મા સાક્ષી પૂરે છે, તેથી “ઈચ્છાયેગથી” એ શબ્દ બેધડકપણે કહ્યો છે. કારણ કે પ્રભુના પરમ અદ્ભુત ગુણથી રીઝી તેના પ્રત્યે પરમ પ્રેમ કુરતાં, પ્રિયતમ એવા તે પ્રભુ પ્રત્યે સહજ આત્મભાવે નમસ્કાર કરવાની તેમને સહજ ઈચ્છા થઈ આવી છે. “હષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, એર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત.” શ્રી આનંદઘનજી આ ઇચ્છાગ’ શબ્દ અત્રે હેતુપૂર્વક છે. એથી કરીને શાસ્ત્રોગ ને સામર્થ્યચગ-એ બે વેગને અપવાદ કર્યો છે. આ ગ્રંથકાર જેવા મહાત્મા, મહાશાસ્ત્રજ્ઞ, મહાસમર્થ ઇચ્છાગ 5. વેગી પુરુષ પિતાના માટે માત્ર ઈરછાયેગ’ એ શબ્દ જે છે, તે તેમની પરમ લઘુતા " સાથે પરમ ગંભીર ઉદાર આશયવાળી મહાનુભાવતા પ્રગટ કરે છે. કારણ કે, તેઓશ્રી કહે છે કે-તેવા શાસ્ત્રગ-સામર્થયેગનું તે મહારું અનધિકારીપણું છે, એટલે ખાસ ‘ઈરછાયેગ વચ્ચે સમાન થi તષ્ટિમેતાઃ—ગ તેના દૃષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ –એ ઉપરથી પ્રયોજન વગેરે ત્રણ કહ્યા. આમ ગ્લૅક સૂત્રને સમુદાય અર્થ છે, અને અવયવ અર્થ (પદેપદને છૂટો અર્થ) તો આ પ્રમાણે :નત્ય-નમીને, પ્રણમીને, વી-વીરને, પ્રણમીને એમ સંબંધ છે. કેવા પ્રકારે પ્રણમીને ? તે કેછાયોનર:-ઈચછાયોગથી, એવું ક્રિયાવિશેષણ કહ્યું,-એટલે કે જેમ ઈરછાયોગ હોય તેમ. આ વિશેષણ શાસૂગ અને સામર્થ્ય ગન વ્યવહેદ અથે (અપવાદ કરવા માટે) છે, અને તે યુગને અનધિકારીપણુએ કરીને આ વ્યવસછેદ-અપવાદ ઈષ્ટ છે. પ્રકરણ પ્રારંભે મૃષાવાદના ત્યાગ વડે કરીને, સર્વત્ર ઔચિત્ય આરંભવાળી (ઉચિત-યથાયોગ્ય) પ્રવૃત્તિના પ્રદર્શનાથે આ વ્યવહેંદ–અપવાદ કહ્યો છે. અને આ ત્રણેય ગોનું (ઈચ્છાયેગ, શાસૂગ અને સામર્થ્યયોગ) સ્વરૂપ હવે પછી તરત જ કહેશે. કેવા વિશિષ્ટ વીરને પ્રણમીને? તે માટે કહ્યું –વિનોત્તમં જિનેત્તમને, એવું વસ્તુવિશેષણ છે. અહીં રાગાદિના જેતાપણાથી (જીતનારપણાથી) સર્વેય વિશિષ્ટ કૃતધર આદિ જિન કહેવાય છે. જેમ કે-ઋતજિને, અવધિજિને, મન:પર્યાયજ્ઞાન જિનો, અને કેવલિ જિને. તેમાં તે વીર કેવલિપણાને લીધે અને તીર્થંકરપણાને લીધે ઉત્તમ છે. આ જિનેત્તમ” વિશેષણ ઉપરથી ભગવંતની તીર્થંકર નામકર્મના વિપાક ફલરૂપ એવી પરમ પરાર્થે સંપાદન કરનારી કર્મકાય અવસ્થા કહી. તથાભવ્યતવથી આક્ષિપ્ત (આકર્ષાયેલ) વર બધિલાભ જેની અંદર હોય છે, એવા અહંદવાસથથી ઉપાર્જન કરેલ અનુત્તર પુયસ્વરૂપ તે તીર્થંકરનામકમને વિપાક હોય છે. આને જ વિશેષણ આપે છે– ગયો—અયોગ એવા વીરને. “યવાહૂમન:શ્ચર્મ રોજ: મન-વચન-કાયાનું કામ તે યોગ છે. જેને યોગ વિદ્યમાન નથી, તે અગ,-એવા તે વીરને. અને આ ઉપરથી ભગવંતની-શૈલેશી અવસ્થાના ઉત્તરકાળે હોનારી, સમસ્ત કર્મના દૂર થવારૂપ, તથાભવ્યત્વના પરિક્ષયથી ઉદ્દભવેલ પરમ જ્ઞાનસુખરૂપ લક્ષણવાળી, અને કૃતકૃત્યતાથી નિષ્કિતાર્થ સ્વરૂપ એવી પરમ ફલરૂપ તવકાય અવસ્થા કહી. એટલા માટે જ કહ્યું – Page #71 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ શબ્દથી જે તેને અપવાદ ન કરું અથવા તેનાથી હારું યુક્તપણું કહું, તે રખેને મૃષાવાદ-અસત્ય ભાષણ થઈ જાય; અને તે તે હારે કરવું યોગ્ય નથી, દુરથી પરિહરવું છે, નહિં તો વગર વિચાર્યું એક પણ અસત્ય વચન ઉચ્ચારું તે મહારું “મુનિમણું” કેમ રહે? એટલા માટે એ શબ્દપ્રયોગ કર્યો છે, તે ઉચિત જ છે, ઔચિત્ય પ્રવૃત્તિરૂપ જ છે; અને સર્વ સ્થળે આત્માથી મુમુક્ષુએ ઉચિતપણે જ પ્રવર્તવું ગ્ય છે એનું ઉદાહરણ બતાવવા માટે આ કહેલ છે. જ્યાં જ્યાં જે જે જેમ ઘટે, ઉચિત હોય, ત્યાં ત્યાં તે તે તેમ સમજવું અને આચરવું, તેનું નામ ઔચિત્ય અથવા ઉચિતપણું છે. કેવી અદ્ભુત નિર્માનિતા! કેવી ભવભીરુતા ! કેવી નિખાલસતા ! જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તિહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ. આમ એક છાગ શબ્દ યોજીને ગ્રંથકાર મહર્ષિએ અત્યંત કુશળતાથી એકી સાથે અનેક હેતુ ગર્ભિતપણે સૂચવ્યા છે. (૧) ઈચ્છાપ્રધાનપણથી પરમ પ્રીતિયુક્ત ભક્તિ બતાવી. (૨) ઈરછાયોગના લક્ષણ પ્રમાણે પોતાનું સમ્યગદષ્ટિ સહિત કૃતજ્ઞાનીપણું સૂચવ્યું. (૩) તે ઉપરથી યોગદષ્ટિશાસ્ત્ર શું થવાનું પોતાનું અધિકારીપણું ધ્વનિત કર્યું. (૪) શાસ્ત્રગ ને સામર્થયેગનું પોતાનું અનધિકારીપણું નિખાલસપણે કહી, પિતાની પરમ લઘુતાનો, નિર્દભ સરળતાને ને પરમાર્થ સત્ સત્યવાદિતાને પરિચય કરાવ્યો. (૫) સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાને દાખલે બેસાડી બીજાને તેમ કરવાને બંધ કર્યો. સોન્ચેિ –ચોગિગમ્યુને. યેગીઓને ગમ્યુ તે ગિગમ્ય, એવા તે વીરને. યોગીઓ અત્રે ઋતજિન આદિ ગ્રહ્યા છે. આ ઉપરથી વળી અગી (એગી નહિ એવા) મિથ્યાદષ્ટિએને ભગવંતના ગમ્યપણને વ્યવછેદ કહ્યો (નિષેધ કચે). કારણ કે એની જિજ્ઞાસાનું પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં હોવાપણું છે, એટલે અન્ય સમયે તેની અનુપત્તિ છે (તે ઘટતું નથી). અને– વીરં–વીરને, આ અન્વથ સંજ્ઞા છે, (શબ્દના બરાબર અર્થ પ્રમાણે નામ છે). મહાવીર્યવડે વિરાજનથી, તપ વડે કર્મના વિદ્યારણથી, કષાય આદિ શત્રુઓના જયથી અને કેવલશ્રીના સ્વયંગ્રહણથી જે વિક્રાંત-પરાક્રમવંત તે વીર, એવા તેને. આમ આ ઉપરથી, અન્યને અસાધારણ એવા યથાભૂત-જેવા છે તેવા ગુણોનું ઉત્કીર્તન એ ભાવસ્તવનું સ્વરૂપ હોવાથી—-ઇષ્ટદેવતા સ્તવ કહ્યું. અને ગુણથી ઈષ્ટપણું ભગવંતના ગુણપ્રકર્ષરૂપપણુથી (અતિશયવંતપણુથી) છે, અને દેવતાપણું પરમ ગતિની પ્રાપ્તિથી છે. વચ્ચે સમાન ચોવં તદમેિવત :–ોગ તેના દષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ,-એ ઉપરથી પ્રોજન વગેરે ત્રણ કહ્યા. કેવા પ્રકારે ? તે કહેવામાં આવે છે : વ -કહીશ, ચો-મિત્રા આદિ લક્ષણવાળો યોગ, Page #72 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય આમ અત્રે નમસ્કાર કરી, શ્રી વીર ભગવાન કેવા છે? એનું યથાર્થ સ્વરૂપ દર્શાવતા વિશેષણ અહીં જ્યાં છે. આ વીર ભગવંતને (૧) જિનત્તમ, (૨) અગ, (૩) ગિગમ્ય એ ત્રણ વિશેષણ આપ્યા છે, તેનું યથાર્થ પણે આ પ્રમાણે - જિનેત્તમ–જિનમાં જે ઉત્તમ છે. રાગ-દ્વેષ-મહ આદિ આંતર શત્રુઓને જેણે જય કર્યો છે તે જિન (અરિહંત-વીતરાગ) કહેવાય છે. ઉત્તરોત્તર આત્મગુણના પ્રગટપણા પ્રમાણે તે જિનના-કૃતજિન, અવધિજિન, મન:પર્યાયજ્ઞાન જિન, કેવલી જિન-એમ ભેદ છે. અને તેમાં પણ વીર ભગવાન ઉત્તમ-ઉત્કષ્ટ-સર્વશ્રેષ્ઠ છે. કારણ કે તે કેવલી છે, તેમ જ તીર્થંકર પણ છે. તે તીર્થકર પદપ્રાપ્તિનો ઉપક્રમ આ પ્રકારે છે :-જીવની તથારૂપ યોગ્યતાથી (તથાભવ્યતાથી) આકર્ષાઈને ઉત્તમ બધિબીજ તેમને પૂર્વજન્મમાં પ્રાપ્ત થયું અને ત્યારે અભક્તિ-પ્રવચન વાત્સલ્ય વગેરે ઉત્તમ સ્થાનકેની તેમણે ઉત્તમ સેવના કરી, ઉત્કૃષ્ટ આરાધના કરી. તથા “આ મેહાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુઃખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને, હું આ ધર્મરૂપ તેજ-પ્રકાશવડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારૂં, હું આ સર્વ જીવને સદ્ધર્મશાસન-રસિક કરે એવા પ્રકારે તે વર બોધિ પામેલે “બોધિસત્વ” ભાવના ભાવે છે. અને પછી “કરુણું” વગેરે ગુણથી સમાન-સમાસથી, સંક્ષેપથી –વિસ્તારથી તે પૂર્વાચાર્યોથી જ ઉત્તરાધ્યયન-યોગનિર્ણય આદિમાં કહેવામાં આવ્યો છે. તમેિવત –તે યોગદષ્ટિના ભેદથી. તેમાં અત્રે સંક્ષેપથી યોગકથન તે કર્તાનું અનંતર પ્રયોજન છે, પરંપરા પ્રયોજન તો નિર્વાણ જ છે, કારણ કે શુદ્ધ આશયથી આ તેવા પ્રકારની સત્વહિત પ્રવૃત્તિ છે, અને આ સહિત પ્રવૃત્તિ નિર્વાણના અવંધ્ય-અચૂક બીજરૂપ છે. અભિધેય કહેવાનો વિષય ગ જ છે, સાધુ-સાધનરૂપ લક્ષણવાળે તે સંબંધ છે. એમ આ માર્ગ ક્ષણુ છે,-સારી પેઠે ખૂંદાયેલે–ખેડાયેલ-જાણીતું છે. અને શ્રોતાઓને અનંતર પ્રયોજન તે પ્રકરણના અર્થનું પરિજ્ઞાન છે; પરંપરા પ્રયજન તે એઓનું પણ નિર્વાણ જ છે, કારણ કે પ્રકરણને અર્થના પરિજ્ઞાનને લીધે ઔચિત્યથી–ઉચિતપણુથી અત્રે જ પ્રવૃત્તિ હોય છે, અને આ પ્રવૃત્તિ પણ નિર્વાણના અવંધ્ય–અમોધ બીજરૂપ હોય છે. “मोहान्धकारगहने संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन्धर्मतेजसि ॥ अहमेतानतः कृच्छ्राद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।। करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान्वर्धमानमहोदयः ।। तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्वमवाप्नोति परं सत्वार्थसाधनम् ॥" શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિન્દુ. Page #73 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ યુક્ત એ તે પરમ કૃપાળુ મહામતિ, સદા પરાર્થવ્યસની-પરોપકારનો બંધાણી બની, તેમ જ પ્રવૃત્તિ કરે છે. અને તેમ કરતાં તેને મહદય-પરમ પુણ્યરાશિ ને ગુણરાશિ વર્ધમાન થત જાય છે. આમ તે તે કલ્યાણગવડે પ્રાણીઓ પ્રત્યે પરોપકાર કરતાં તે તીર્થકરપણું પામે છે, કે જે તીર્થકર પણું જીવન પર પકારનું પરમ સાધન છે.” ભક્તશિરોમણિ મહાત્માઓ ગાઈ ગયા છે કે – “ત્રીજે ભવ વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; રે ભવિકા! સિદ્ધચક્રપદ વદ.”—શ્રીયશવિજયજી-(શ્રી શ્રીપાળરાસ) “ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઇંદ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વીશની સેવના. અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવને એવી ભાવતા; સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉદ્ભસી.” શ્રીદેવચંદ્રજીકૃત સ્નાત્ર પૂજા આવા તીર્થંકરનામકર્મને જ્યાં ઉદય છે, એવી કર્મકાય અવસ્થાનું એટલે કે કર્મ જન્ય સાકાર દેહધારી સગી અવસ્થાનું આ “જિનેત્તમ” વિશેષણથી ગ્રહણ કર્યું છે. અને આ દેહધારી અવસ્થા છતાં, ભગવાનની સહજાન્મસ્વરૂપ સ્થિતિવાળી પરમ જ્ઞાનદશા એવી તે અપૂર્વ હોય છે કે જાણે તેઓ દેહાતીત વર્તતા હોયની ! દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અયોગ-મન-વચન-કાયાનું કર્મ તે યોગ છે. જેને તે યોગ નથી તે અયોગ છે. આ વિશેષણ ઉપરથી ભગવાનની તસ્વકાય અવસ્થાનું એટલે કે શુદ્ધ આત્મતત્વ માત્ર જ જેની કાયા છે એવી સિદ્ધ અવસ્થાનું ગ્રહણ કર્યું. આ શુદ્ધ આત્મતત્તવમય અગ અવસ્થા, શૈલેશીકરણ પછી તરત જ ઉપજે છે; અને ત્યારે તેમાં સમસ્ત કર્મ દૂર થઈ ગયા હોય છે, તથાભવ્યત્વના પરિક્ષયથી પરમ જ્ઞાનસુખ ઉપર્યું હોય છે. સમસ્ત કૃત્ય કરી લીધાં હોવાથી ત્યાં કૃતકૃત્યતા અનુભવાય છે, અને મેક્ષરૂપ પરમ ફલની પ્રાપ્તિથી તે નિષ્કિતાર્થરૂપ-સિદ્ધદશારૂપ હોય છે. આવી નિષ્કર્મ, નિરાકાર, નિષ્કલ શુદ્ધ આત્મતત્વમય દશા “અગ' વિશેષણથી સૂચવી ભગવાનના સિદ્ધપદની સ્તુતિ કરી. શૂરપણે આતમ ઉપયેગી, થાય તિણે અગી રે.”—શ્રી આનંદઘનજી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ગદષિસસુચય ગિગમ્ય—અને એવા તે અાગી ભગવાન ગીઓને-સમ્યગજ્ઞાનદષ્ટિવાળા પુરુષને જ ગમ્ય છે, પામી-જાણી શકાય એવા છે જેગી એટલે જેને સમ્યમ્ જ્ઞાનદષ્ટિ ઉઘડી છે એવા શ્રતજિન વગેરે સમજવા. પણ જે હજુ યેગી નથી થયા એવા યોગિગય અગી મિથ્યાદષ્ટિને તો તે ગમ્ય છે જ નહિ; કારણ કે એના સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે, બીજા સમયે ઉપજતી નથી, તો પછી એ જિનેશ્વરના સ્વરૂપને ઓળખવા-જાણવાની વાત તે ક્યાંય દૂર રહી. આમ સમ્યગદષ્ટિ યોગીઓને જ તે ગમ્ય હેઈ, “ગિગમ્ય” વિશેષણ કહ્યું. + એવા ભગવાન “વીર’ છે. આ અન્વર્થ નામ છે, એટલે કે “વીર’ શબ્દની વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે તે બરાબર યથાર્થ પણે ઘટે છે. તે સાચેસાચા કે વીર' છે, કારણ કે તે વીર ભગવંત પરમ આત્મવીર્યથી વિરાજમાન છે; તપ વડે તેમણે કર્મનું વિદારણ વીર કર્યું છે, કષાય વગેરે અંતરંગ વૈરીઓ ઉપર વિજય મેળવ્યું છે, અને એવા પરમ પરાકમવંતને ઉત્તમ ગુણથી રીઝીને કેવલલક્ષ્મી તે પુરુષોત્તમને સ્વયં વરી છે. આમ વિક્રમવંત-આત્મપરાકમવંતના સમસ્ત લક્ષણ હોવાથી, ભગવંતને “વીર નામ બરાબર છાજે છે. કારણ કે “વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે. કામ વીર્ય વશે જિમ ભોગી, તિમ થયે આતમભોગી રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગું, જીત નગારૂ વાણું રે.”—શ્રી આનંદઘનજી. શુદ્ધતા એકતા તીણતા ભાવથી, મોહ રિપુ જીતી જય પડહ વાયો.”–શ્રી દેવચંદ્રજી. " नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । ગતે યોનિનાથ મહાવીરાય તા િ.”—શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત શ્રીયોગશાસ્ત્ર, + વૃત્તિમાં પદે પદ વિવરીને તેનો યથાનક્રમે અવય સંબંધ બતાવવાની શ્રીમાન આ કથનશૈલી મનન કરવા જેવી છે, અને અભ્યાસી વિદ્યાથીને બહુ ઉપયોગી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ એકે એક અક્ષર તેલી તોલીને-માપી માપીને ચા છે, ઊંડા તત્વચિંતનપૂર્વક લખ્યો છે, તેને કાને માત્રા પણ સપ્રયોજન છે. એટલે આ કથનપદ્ધતિ લક્ષમાં રાખી ધીરજથી સ્વસ્થપણે–શાંતપણે જેમ જેમ આ સતશાસ્ત્રનો આશય “ચાવી ચાવીને’ વાંચવા-વિચારવામાં આવશે, તેમ તેમ અધિક આનંદ થશે, એવી સામાન્ય સૂચના છે. અને આ વૃત્તિને આશય પણ અત્રે પ્રત્યેક શ્લેકના વિવેચનના પ્રારંભે પ્રાયઃ પ્રથમ પારિગ્રાફમાં વણી દીધે છે અને પછી તે ઉપર સ્ફટ વિવેચન કર્યું છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૯) ઇષ્ટદેવસ્તવ—આમ આવા વીરને નમસ્કાર કરી અત્રે શાસ્ત્રપ્રાર′લે મૉંગલરૂપ ઇષ્ટ દેવતાનું ભાવસ્તવ કહ્યું, કારણ કે અન્યને સાધારણ નહિ એવા અસાધારણ-અનન્ય યથાભૂત શુષ્ણેાનુ સંકીત્તન કરવું તે ભાવસ્તવ કહેવાય છે; અને અત્રે પણ ભગવાનના ઇષ્ટદેવ સ્તવ જેવા છે તેવા ગુણવાચક વિશેષણેાવડે ઇષ્ટ દેવનું ભાવસ્તવ કર્યું છે. આમાં ભગવાનનું ઇષ્ટપણું અતિશયવ’ત એવા પરમાત્તમ ગુણગણને લીધે છે, અને દેવતાપણુ· પરમ દિવ્ય ગતિની–મુક્તિની પ્રાપ્તિને લીધે છે. આમ ભગવાન ખરેખરા ‘ ઇષ્ટ દેવ ’ છે. તેમજ મેાક્ષસુખના કારણરૂપ આ ચેગદૃષ્ટિ પણ આ વીર પ્રભુએ ઉપદેશી છે, તે ઉપકારની સ્મૃતિ અર્થે પણ અત્રે તે ભગવાનને નમસ્કાર કર્યાં છે. મગલાચરણ “ શિવસુખ કારણ ઉપદ્દિશી, ચેાગતણી અડ ડ્ડિી રે; ગુણુ થુણી જિન વીરના, કરશું ધર્મની પુડ્ડી રે........વીર જિનેસર દેશના. ” -શ્રી યાવિજયજીકૃત ચેાગદષ્ટિસજ્ઝાય -૧૧ પ્રયાજનાદિ— આમ મંગલાચરણ કરી અહીં પ્રયેાજન, વિષય, સંબધ એ ત્રણ કહ્યા છે. અહી કહેવાના વિષય ચાગ જ છે. સાધ્ય-સાધનરૂપ તે સબધ છે. ગ્રંથકાઁનું અન’તર-તાત્કાલિક (Immediate) પ્રયાજન સંક્ષેપમાં યાગનું કથન કરવું તે છે; અને પરપરાપ્રયેાજન (Remote, Ultimate) મેાક્ષ છે, કારણકે શાસ્ત્રકાર શુદ્ધ આશયથી આ સત્ત્વતિરૂપ પરોપકાર પ્રવૃત્તિ કરે છે, અને માન-પૂજા-કીતિ આદિ કામનાથી રહિતપણે કેવળ શુદ્ધ આત્માર્થે કરવામાં આવતી આવી શુદ્ધ પ્રવૃત્તિ મેાક્ષના અવધ્યું–અચૂક બીજરૂપ છે. બીજ હાય તે કાળાંતરે ફાલીફૂલીને વૃક્ષ થાય. તેમ શુદ્ધ આશયથી કરવામાં આવેલી આ સત્શાસ્રરૂપ પરોપકાર પ્રવૃત્તિના બીજમાંથી પરપરાએ નિર્વાણ-મેાક્ષ ફળની અવશ્ય પ્રાપ્તિ એ શાસ્ત્રકારનું પરપરાપ્રયેાજન છે. અને શ્રોતાઓનુ અન ંતર પ્રયાજન તેા આ યાત્રપ્રકરણના અનુ` પરિજ્ઞાન થવુંસારી પેઠે સમજવું એ છે; એમનું પણ પર્'પરાપ્રયાજન તે મેક્ષ જ છે, કારણ કે પ્રકરણ અના જ્ઞાનથી જેમ ઘટે તેમ ઉચિતપણે અત્રે જ ચેગમાં પ્રવૃત્તિ હાય છે, અને આ ચેાગપ્રવૃત્તિ પણ મેાક્ષના અવધ્ય-અચૂક ખીજરૂપ છે, તેમાંથી પણ કાળાંતરે અવશ્ય મેક્ષરૂપ ફળ મળશે જ. એહનુ ફળ દેય ભેદ સુણીજે, અનંતર ને પરપર રે; આણાપાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમદિર ........સુવિધિ જિનેસર” —શ્રી આનદઘનજી 節 Page #76 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ગદષ્ઠિસમુચ્ચય આમ ઈષ્ટ દેવતાનું સ્તવ કરી, અને પ્રજન વગેરે કહી બતાવી, પ્રકરણમાં ઉપકારક એવું પ્રાસંગિક કથવા કહે છે – इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते । योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः ॥२॥ ઇચ્છા આદિક યોગનું, કથાય આંહિ સ્વરૂપ; ઉપકારાર્થે યોગિના, પ્રસંગથી ફુટ રૂપ. ૨, અર્થ –અહીં જ ઈચ્છા વગેરે યોગનું સ્વરૂપ, યોગીઓના ઉપકાર માટે, ગના પ્રસંગથી, વ્યક્તપણે-સ્પષ્ટપણે કહેવામાં આવે છે. વિવેચન હવે અહીં ચાલુ વિષયમાં ઉપયોગી એવા યુગભૂમિકારૂપ-ગના હૃદયરૂપ ઇચ્છાગ શાસ્ત્રગ ને સામવેગનું સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રા વગેરે ગદષ્ટિઓને તેની સાથે નિકટને સંબંધ છે, તે દષ્ટિએ તેમાં અંતર્ભાવ પામે છે, તેથી તેના પ્રસંગથી અને તેનું કથન આવશ્યક છે. એટલે તે કુલગી ને પ્રવૃત્તચક એ બે પ્રકારના યોગીઓના ઉપકારાર્થે કહ્યું છે, અને તે પણ વ્યક્તપણે, સ્પષ્ટપણે, અગોપ્યપણે, ખુલ્લેખુલ્લું કહ્યું છે. પણ નિષ્પન્નસિદ્ધ યોગીઓને આથી ઉપકાર કે સંભવતો નથી. આ સ્વરૂપ જે કહ્યું છે તે યોગીજનોના ઉપકારને માટે છે, તેઓને યેગનું રહસ્ય-મર્મ અળસ જાણવારૂપ થાય તે માટે છે. અહી યેગીઓ એટલે કલગી ને પ્રવૃત્તચક એ બે કોટિના યેગીઓ સમજવા,-નહિં કે નિષ્પન્ન-સિદ્ધગીઓ; કારણ કે તેઓનું કાર્ય તે પરિપૂર્ણ સિદ્ધ થઈ ચૂક્યું છે, તેઓ તે યુગનું હૃદય પામી વૃત્તિ –રૂદૈવ-અહીં જ, પ્રક્રમમાં, ચાલુ વિષયમાં. શું? તે કે-રૂછાવાનાં-ઈચ્છા આદિ યોગનું-છાયેગ, શાસ્ત્રોગ, અને સામર્થ્યોગનું. એથી શું ? તે કે as wીમીયતે–સ્વરૂપ-સ્વલક્ષણ કહેવામાં આવે છે. શા માટે ? તો કે– યોનિનામુવારા –ગીઓના ઉપકાર અર્થે. યોગીઓ અત્રે ઉલગીઓ અને પ્રવૃત્તચક્રગીઓ ગ્રહ્યા છે (જેનું લક્ષણ કહેવામાં આવશે), નહિં કે નિષ્પન્ન ગીઓ-(જેનું લક્ષણ પણ કહેવામાં આવશે.) કારણકે તેઓને આના થકી ઉપકારને અભાવ છે, એટલે તેમાંથી અન્ય એવા કલયોગી ને પ્રવૃત્તચકના ઉપકાર અથે. અને આ થકી ઉપકાર એટલે યોગના હૃદયને (રહને-મર્મને) બંધ તે છે. કેવી રીતે કહેવામાં આવે છે ? તે કે રચ-વ્યક્તપણે, સ્પષ્ટપણે (અગોખપણે), અને આ અપ્રસ્તુત (અસ્થાને) પણ નથી, એટલા માટે કહ્યું-યોગાસત્ત:-મિત્રા આદિ યુગના પ્રસંગથી. “પ્રસંગ” નામની તંત્રક્તિથી આક્ષિપ્ત-આકર્ષાઈને આ આવી પડેલું છે, એમ અર્થ છે. ઉલયે રોગોનું, ઇચ્છા Page #77 -------------------------------------------------------------------------- ________________ ઇરછાયાગાદિ (૧૧) સિદ્ધહસ્ત યોગી બની ચૂક્યા છે, જેગ-ગિરિગ પર ગારૂઢ થઈ ગયા છે. એટલે તેવા તે મહાનુભાવોને આથી કાંઈ ઉપકાર થવાને અભાવ જ છે. પામેલાને પામવાનું શું ? ચઢેલાને ચઢવાનું શું ? જે કોઈને આથી ઉપકાર થવાને સંભવ હોય, તે સાધક દશાવાળા એવા કુલગીઓને અને પ્રવૃત્તચક યેગીઓને જ છે. કુલગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે છે.” ગદષ્ટિ ગ્રંથ હિત હવે, તિણે કહી એ વાત છે.” આરોહે આરૂઢ ગિરિને, તિમ એહની ગતિ ન્યારી જી.” -શ્રી કે. દ. સક્ઝાય. આ ત્રણ પ્રકારના ગીઓનું સ્વરૂપ ગ્રંથકાર મહર્ષિ આગળ ઉપર વિસ્તારથી કહેવાના છે. પણ સંક્ષેપથી– “કુલગી એટલે જેઓ યેગીઓના કુલમાં જન્મ્યા છે, એટલે કે જન્મથી જ જે તે યેગીને ધમને પામેલા છે, જે જન્મથી જ ભેગી છે (Born Yogis) તે અને બીજાઓ પણ જે પ્રકૃતિથી ગી–ધર્મને અનુગત હોય છે, અનુસરનારા હોય છે, તે પણ કુલગી છે, બાકી બીજા નહિં. જ્ઞાનરૂપ અગ્નિમાં હવન કરનાર, અધ્યાત્મશાસ્ત્રમાં નિષ્ણાત અને પરબ્રહ્મરૂપ ગામના વતનદાર, જેઓ “એકમેવાદ્વિતીયં” ના સિદ્ધાન્તમાં નિત્ય નિમગ્ન રહીને ત્રિભુવનનું રાજ્ય કરતા હોય છે, અને સંતોષરૂપ વનમાં કોકિલ સમાન મધુર ધ્વનિ કર્યા કરે છે અને જેઓ વિચારવૃક્ષના મૂળમાં બેસીને બ્રહ્મરૂપ ફળનું નિત્ય સેવન કરતા હોય છે એવા ભેગીના * કુળમાં તે ગભ્રષ્ટ પુરુષ જન્મ ધારણ કરે છે.” ઈત્યાદિ. સંતશ્રી જ્ઞાનેશ્વર મહારાજકૃત જ્ઞાનેશ્વરી ગીતા. “ગીકુલે જાયા તલ ધર્મ, અનુગત તે કુલયોગીજી; અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગી છે.” ઈત્યાદિ–શ્રી કે. દ. સઝાય. *“ અથવા યોનિનામેવ સુજે માત ધનતામ્ | एतद्धि दुर्लभतरं लोके जन्म यदी दृशम् ।। तत्र तं बुद्धिसंयोग लभते पौर्व देहिकम् । રાતે જ તતો મૂયઃ સંસિદ્ધ કુર્જર –ગીતા અ. ૬. Page #78 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ઈચ્છાગ શાસ્ત્રોગ અને સામર્થ્યોગ ઈચ્છાગનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહે છે– कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥ ३ ॥ ઇચ્છક કૃતજ્ઞ જ્ઞાનિને, પણ પ્રમાદ પસાય; વિકલ જે ધર્મગ તે, ઈચ્છાગ કથાય. ૩. અર્થ –ધર્મ કરવાને ઇચ્છતા, અને આગમ-અર્થ જેણે શ્રવણ કર્યો છે એવા (કૃતાર્થ) જ્ઞાનીનો પણ, પ્રમાદને લીધે જે વિકલ–અસંપૂર્ણ ધર્મગ, તે ઈચ્છાગ કહેવાય છે. વિવેચન અહીં ઈચ્છાગનું સ્વરૂપ સ્પષ્ટપણે કહ્યું છે. જ્યાં ધર્મ કર્તવ્ય કરવાની સાચી અંતરંગ કૃત્તિ-સ્તુમિરો –કરવાના ઈચ્છુ-ઈચ્છક, તેવા પ્રકારના ક્ષપશમ ભાવથી નિર્ભાજપણે જનિર્દભપણે જ કરવાને ઇચ્છતા એવા કોઈને. આને જ વિશેષણ આપે છે. આ ચિક૬ધર્મ કરવાની ઈચ્છાવાળે કે વિશિષ્ટ હોય? તે કે તાર્થ –મૃતાર્થ, એટલે જેણે અર્થ-આગમ શ્રત કર્યું છે, શ્રવણ કર્યું છે એવો. કારણકે અર્થ શબ્દને અર્થ આગમ વચન છે, તે અને ત” આનાવડે કરીને તવ અર્થાય છે, શોધાય છે, એટલા માટે. આ મૃતાર્થ_શ્રુતજ્ઞાની પણ કદાચિત અજ્ઞાની જ હેય-ક્ષયોપશમના વિચિત્રપણાને લીધે. એટલા માટે કહ્યું – જ્ઞાનનોડજિ-જ્ઞાનીને પણ, અનુષ્ઠાન કરવા યોગ્ય–આચરવા યોગ્ય તત્ત્વાર્થપરમાર્થ જેણે જાણેલ છે, સમજેલ છે એવા જ્ઞાનીને પણ. એવા પ્રકારને હેતાં પણ શું? તો કે કમાવતઃ–પ્રમાદને લીધે, વિકથા આદિ પ્રમાદે કરીને, વિરા-વિકલ, કાળ વગેરે વિકલતાને આથી વિકલ–અસંપૂર્ણ, ધર્મચકા –ધર્મગ, ધર્મવ્યાપાર, -જે, વંદન આદિ વિષયી, રૂછાયોા ઉચત્તે તે “ઇચ્છાગ કહેવાય છે અને આનું ઈચ્છાપ્રધાનપણું તેવા પ્રકારે અકાલ આદિમાં પણ કરવા થકી છે. આ ઇચ્છાગ-શાસ્ત્રોગ-સામર્થ્યોગને વિષય એટલે બધે રસપ્રદ બધપ્રદ છે કે શ્રી હરિભદ્રાચાર્યજીએ પાસે આ અંગેના આ નવ શ્લેક પોતાની આ યોગદષ્ટિસમુરચય પછીની સંભવતી ઉત્તર કતિ-ભગવદ્ભક્તિનું અદભુત રહસ્ય પ્રકાશતી અમર કૃતિ “લલિત વિસ્તરામાં અવતાર્યા છે. જુઓ–આ લેખક વિવેચકે કરેલા ચિહેમવિધિની ટીકા નામક વિવેચન સમેત પ્રસિદ્ધ થયેલ આ શ્રી હરિભદ્રાચાર્યજીના અમર કીર્તિ કલશ સમો ભક્તિયોગનો અપૂર્વ ગ્રંથ લલિતવિસ્તા, Page #79 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાયોગ (૧૩) ઈચ્છાનું પ્રધાનપણું–મુખ્યપણું છે, તેનું નામ “ઈચ્છાગ” છે. તેવા ઈચ્છાયેગવાળો પુરુષ શાસ્ત્રવેત્તા અને સમ્યગજ્ઞાની હોય છે, પણ તેમ હોવા છતાં હજુ વિકથા વગેરે પ્રમાદને લીધે, તેને તે ધર્મવ્યાપાર વિકલ એટલે કે ખેડખાંપણવાળ-અસંપૂર્ણ છે. આમ ઈચ્છાગી પુરુષનાં મુખ્ય લક્ષણ આ છેઃ-(૧) ધર્મ કરવાની ઈચ્છા, (૨) કૃતાર્થ-શ્રુતજ્ઞાનીપણું. (૩) સમ્યજ્ઞાનીપણું, સમ્યગૃષ્ટિપણું. (૪) છતાં પ્રમાદજન્ય વિકલપણું. ૧. ધર્મ કરવાની ઈચ્છા–પ્રથમ તો તે પુરુષ ધર્મકાર્ય કરવાની સાચેસાચી, ખરેખરી, નિર્દભ, નિષ્કપટ, નિર્વ્યાજ અંતરંગ ઇચ્છાવાળો ધર્મ કરવાની હોવો જોઈએ. કારણકે જેમ સંસાર-વ્યવહારમાં પ્રથમ કોઈ પણ કૃત્ય ઈચ્છા કરવાની ઈચ્છા થાય છે, ને તે પછી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, તેમ પરમાર્થમાં પણ પ્રથમ તે ધર્મકૃત્ય કરવાની સાચી અંતરંગ ઈચ્છા ઉપજવી જોઈએ, તે ધર્મનું પહેલું પગથિયું છે. ધર્મ પ્રત્યેની એટલે કે મક્ષસાધન પ્રત્યેની તેવી અંતરંગ ઈછા, પરમ ચિ. પરમ પ્રીતિ, ભક્તિ ભાવ, પ્રશસ્ત રાગ, સાચે “રંગ” જ્યાં લગી ન હોય, ત્યાં લગી ધર્મક્રિયામાં સારો રસ ઉપજતું નથી, “છાર પર લિપણ” જેવી નીરસ શુષ્ક ક્રિયા યંત્રવત્ જડપણે થયા કરે છે, પણ તેમાં જોઈએ તેવી મજા આવતી નથી. અમૃતસરોવર ભર્યું હોય, પણ તેની ઓર મીઠાશ તે તૃષાતુરને જ આવે છે. ભેજનની ખરી મીઠાશ સાચી ભૂખ લાગી હોય તેને જ આવે છે, માટે ધર્મની સાચી ઈચ્છા, તમન્ના, લગની લાગવી જોઈએ, એ સૌથી પ્રથમ જરૂરનું છે. એટલે જે સાચા “ જોગીજન છે, તેમનામાં તે તેની સાચી ઇચ્છા હોવી જ જોઈએ, એ ગની પ્રથમ ભૂમિકા છે. અને તે જોગીજનને ઈચ્છા પણ શી છે? “મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ શુદ્ધ ધર્મની-મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી ઇચ્છા તે મુમુક્ષુ આત્માથી જોગીજનોને હોતી જ નથી. તેઓને તે એક આત્માર્થનું જ કામ હોય છે, બીજે મનરોગ હોતો નથી. ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનવરૂપ.” “કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ.” પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે તમે ગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો.” તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુરને તૃષાતર થવાની જિજ્ઞાસા પેદા કરજે.” –શ્રીમદ્ રાજચંદ્રજી ઈત્યાદિ. Page #80 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ગદકિટસમુદાય શ્રી પ્રતિકમણ વગેરે સૂત્રમાં ઘણુસૂત્રો “ચ્છામિ “રા' વગેરે ઈચ્છા પ્રદર્શક પદથી શરૂ થાય છે, એની પાછળ પણ એ જ રહસ્ય રહેલું છે, કે પ્રત્યેક ધર્મક્રિયામાં પ્રથમ ઈચ્છાગ હોવો જોઈએ. જેમકે “સુચ્છામિ વારમળો, સુઝાઝારેણ સંહિસદુ માવન ૦] ઈત્યાદિ તેમજ આ ગ્રંથના મંગલાચરણમાં પણ તે ઈચ્છાગ જ કહ્યો છે, તે પણ ગર્ભિતપણે એમ સૂચવે છે કે ઈછાયોગ એ જ યોગનું મંગલાચરણ છે, યોગનું પ્રથમ પગથિયું છે, યેગનું પ્રવેશદ્વાર છે. અને આ ધર્મ- ઈચ્છામાં પણ બીલકુલ નિષ્કપટપણું, માયાચાર રહિતપણું હોવું જોઈએ; દાંભિક ડોળઘાલુપણું, ધર્મઢેગીપણું, બગલાભગતપણું ન જ હોવું જોઈએ, ધમીમાં ખપવા ખાતરનો દંભ ન જ હોવો જોઈએ; ને તે જ તે સાચી ધર્મઇચ્છા-મુમુક્ષતા કહી શકાય. કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.......”—શ્રી આનંદઘનજી. દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, જે છે માયા રંગ રે; તે પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજુ અંગ છે.” -શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન "आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् । શુદ્વ યાદનુમૂતચેત્યાન પ્રતિપાદિતમ્ ”_શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર અર્થાત્ –એટલા માટે આત્માથીએ અનર્થના કારણરૂપ દંભ-ગીપણું છોડી દેવું જોઈએ. ઋજુની-સરળતાવંત પુરુષની શુદ્ધિ હોય છે, એમ આગમમાં કહ્યું છે. ૨. શ્રુતજ્ઞાન–બીજું, તેનામાં શ્રુતજ્ઞાન હોવું જોઈએ. સદ્ગુરુમુખે કે સલ્તામ્રમુખે તેણે શ્રુતનું અર્થનું શ્રવણ કરેલું હોવું જોઈએ, તેને આગમનું જાણપણું શ્રતજ્ઞાન હોવું જોઈએ. અત્રે “શ્રવણ” એટલે માત્ર કણે દ્રિયદ્વારા શબ્દનું સાંભળવું એમ નહીં, પણ સાંભળવાની સાથે ભાવથી અર્થગ્રહણ પણ કરી લેવું તે જ સાચું શ્રવણ છે. કારણકે જેના દ્વારા તત્વ અર્થાય-ધાય તેનું નામ જ અર્થ અથવા આગમ-શ્રુત છે. એટલે આ અર્થ-આગમ-શ્રુત જે શ્રવણ કરે, તે તેના અર્થગ્રહણરૂપ શ્રવણ પણ કરે, એ સહેજે સમજાય એમ છે. x “कायोत्सर्गादिसत्राणां श्रद्धामेधादिभावतः । ફુછોને સાચે રેરાસર્વત્રતegશાન ” –શ્રી અધ્યાત્મસાર "हिअस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा। एवं मोक्खत्थीणं छिज्जइ इच्छा ण कज्जं मि॥" શ્રી યશોવિજયજીકૃત યતિલક્ષણસમુચ્ચય Page #81 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છોગ (૧૫) ૩. સમ્યગદષ્ટિ-જ્ઞાનીપણું–શાસ્ત્રજ્ઞાન હય, સર્વ આગમ જાણતે હોય; છતાં કદાચને અજ્ઞાની પણ હોય; એટલા માટે ઇચ્છાગી “જ્ઞાની” હોવો જોઈએ સમ્યગદષ્ટિ- એવું ખાસ વિશેષણ મૂકયું. ઈચ્છાયેગી સમ્યગુદષ્ટિ પુરુષ હોય, સમ્ય જ્ઞાનીપણું ગુદનને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાની હેય. સમ્યગદર્શન વિનાનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે. કારણ કે શાસ્ત્રસમુદ્રને પાર પામીને વિદ્વાન-વિબુધ થયે હાય. પણ અનુષ્ઠાન કરવા યંગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્વ ન જાણ્યું હોય, તે તે અજ્ઞાની જ કહેવાય. વિબુધેએ (દેવ) મંદર પર્વતવડે સાગરમંથન કરી સારભૂત રત્નની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી, એમ પુરાણક્તિ છે. તે રૂપકને અત્રે ૪ અધ્યાત્મ પરિભાષામાં ઘટાવીએ, તો વિબુધ (વિદ્વજને) અધ્યાત્મશાસ્ત્રરૂપ મંદરાચલવડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્વ-રત્ન ખોળી કાઢી, પરમ અમૃતરૂપ આત્મતત્વને ન પામે, તો તે તેમનું વિબુધપણું અબુધપણારૂપ જ છે, અજ્ઞાનપણારૂપ જ છે. પાંચમા અંગમાં–શ્રી ભગવતીસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “નવ પૂર્વ સુધી ભણે હોય પણ જે જીવને ન જાણે છે તે અજ્ઞાની છે.” “જે હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ, જીવ કરવા નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. નહીં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિ-ચાતુરી, નહિં મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો.” જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાન્યો નિજ રૂપકે, સબ જાન્યો સે ફેક.”-શ્રીમદ રાજચંદ્રજી. એટલા માટે ઇચ્છાગી “જ્ઞાની” પુરુષમાં આત્મજ્ઞાન અવશ્ય હોય; ઈચ્છાગી પુરુષ સમ્યગદષ્ટિ, સમ્યગ્દર્શની, આત્મજ્ઞાની હોય. ૪. પ્રમાદજન્ય વિકલતા-આમ આ ઈછાયેગી સમ્યગદૃષ્ટિ આત્મજ્ઞને દર્શન મેહ તે દૂર થયો છે, પણ ચારિત્રમેહની હજુ સંભાવના છે, એટલે હજુ પ્રમાદથી તેને તેવી સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હોતી નથી, અખંડ આત્માનુચરણરૂપ વિકલતા ચારિત્ર હોતું નથી. કારણકે પ્રમાદનો સદભાવ હોવાથી આત્મસ્વરૂપથી પ્રમત્ત ચુત થઈ જવાય છે, વિકથા વગેરે પ્રમાદના પ્રસંગથી તેના ચારિત્રભાવમાં * “અધ્યામશાસ્ત્રનામિથિવારા : મૂયાં Tળાના પ્રાણત્તે વિવુધર્ન શમ્ શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મસાર, Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧૬) યોગસિમુચ્ચય વિકલપણુ-ખામી આવી જાય છે, અને તેથી જ તેને ચાગ-ધર્મવ્યાપાર વિકલ-ખામીવાળા હાઇ, જ્ઞાનાચાર વગેરેના કાળ-વિનય વગેરે પ્રકારોમાં અતિચાર-દોષથી તેની સ્ખલના થાય છે. અત્રે પ્રમાદ એટલે આળસુપણું એવે માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે જે કઇ વડે કરીને જીવ પેાતાની આત્મવરૂપ સ્થિતિથી× પ્રમત્ત થાય, ભ્રષ્ટ પ્રમાદના પ્રકાર થાય, શ્રુત થાય, તેવા વિશાળ અર્થ છે. અને જીવને સ્વરૂપભ્રષ્ટ કરનારા આ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકાર છે: (૧) મદ, (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા, (૫) વિકથા. અથવા પ્રકારાંતરે તેના આઠ ભેદ છે: (૧) અજ્ઞાન, (ર) સશય, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (પ) દ્વેષ, (૬) મતિભ્રંશ, (૭) ધર્મીમાં અનાદર, ૮) મન-વચન-કાયાના ચેાગનું દુપ્રણિધાન. સામાન્ય અને આ પ્રમાદને લીધે જ્ઞાનાચાર વગેરે પંચ આચારના સભ્યપાલનમાં ક્ષિત થવાને સંભવ છે છતાં, ઇચ્છાયાગી મુમુક્ષુને ઇચ્છાપ્રધાનપણું તે અવશ્ય છે જ, એટલે તે મેાક્ષસાધક ધર્મ કર્તવ્ય કરવાની સતત અંતરંગ ઇચ્છા ધરાવે જ છે, અને તે ઇચ્છા પ્રમાણે યાગ-ધ વ્યાપારધ પ્રવૃત્તિ પણ કરે છે, તેના ધર્મ પુરુષાથ તા ચાલુ જ હાય છે. કારણકે અન્ય કોટિના જીવે। જેમ પ્રમાદી-આળસુ હાય છે, તેવા અર્થાંમાં તે જ્ઞાની પુરુષ પ્રમાદી હેાતા નથી, તે કાંઇ પાદપ્રસારિકા કરીને આળસુ બેસી રહેતા નથી. તેવા સામાન્ય-પ્રાકૃતને કરતાં તે તે અનંતગણા આગળ વધી ગયા હાય છે, કારણ કે તેના કષાય પાતળા પડી ગયા હેાય છે, વિષયરસ–વિષયાસક્તિ મંદ પડી ગયા હોય છે, રાગ દ્વેષ આદિ પ્રમાદર્દોષ મેાળા પડી ગયા હાય છે, અને આત્મસ્વરૂપ જાણ્યા સમજ્યા પછી તે જ્ઞાની સભ્યદૃષ્ટિ પુરુષના પ્રયત્ન, પુરુષાર્થ, ઇચ્છા પણ પ્રમાદ દૂર કરવા ભણી જ હાય છે. પરંતુ ઉપર કહેલા કારણેાને લીધે ઉપજતા પ્રમાદને અંશ પણ જ્યાં લગી હાય, ત્યાંલગી તે ‘પ્રમાદી ’ જ–પ્રમત્ત જ કહેવાય છે. અને જેટલા જેટલા અંશે તેને પ્રમાદદાષ દૂર થતા જાય છે, તેટલા તેટલા અંશે તેની આત્મસ્થિતિ-આત્મદશા વધતી જાય છે, તેને ઇચ્છાયાગ ખળવત્તર બનતા જાય છે. આમ પ્રમાદની ઉત્તરાત્તર ન્યૂનતા (એછાશ ) પ્રમાણે તે ઇચ્છાયાગી સમ્યગ્દષ્ટ આત્મજ્ઞના ત્રણ વિભાગ પડે છે: (૧) અવિરતિ સમ્યગ્દૃષ્ટિ, (૨) દેશવિરતિ સમ્યગ્દૃષ્ટિ, ( ભાવશ્રાવક), (૩) સર્વવિરતિ સભ્યષ્ટિ (ભાવસા). 66 શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે તેા પણુ, જો વિ જાય પમાયા રે; વંધ્ય તરુ ઉપમ તે પામે, સયમઠાણુ જો નાચે રે.... ગાયા ગાયા રે, ભલે વીર જગતગુરુ ગાયા.”—શ્રી યશોવિજયજી * " न प्रमादादनथेऽन्यो ज्ञानिना स्वस्वरूपतः । તો મેŔતે ડીસ્તતા બંધસતે। વ્યથા ।”-શ્રી શ`કરાચાય કૃત વિવેકચૂડામણિ, Page #83 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાગ (૧૭) “पमायं कम्ममा हंसु अप्पमायं तहावरं । તરમાવાનો વારિ વાૐ વંટિયમેવ વા !–શ્રી સૂત્રકૃતાંગ, પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર. આમ ઈચ્છાગના ચાર લક્ષણ કહ્યા, તે લક્ષણોને પરસ્પર સંબંધ છે. (૧) પ્રથમ તે ધર્મની ઈચ્છા ઉપજે, (૨) એટલે પછી તેનું સ્વરૂપ જાણવા માટે શ્રી સદ્ગુરુ મુખે શ્રવણ થાય, (૩) સમ્યફ અર્થ ગ્રહણરૂપ શ્રવણ થયા પછી જ્ઞાન થાય, (૪) જ્ઞાન થયા છતાં પણ હજુ પ્રમાદને લીધે ચારિત્રમાં વિકલતા હોય. અને આમ આ ઈચ્છાયેગી પુરુષ-(૧) સાચે ધર્મ ઈચ્છક, ખરેખર મુમુક્ષુ, આત્માથી હોય, (૨) શાસ્ત્રશ્રોતા-શ્રુતજ્ઞ હોય, (૧) સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની હોય, (૪) છતાં હજુ પ્રમાદવંત-પ્રમત્ત હોય. વળી અત્રે શબ્દની ખૂબીથી ગૂંથણી કરી શાસ્ત્રકાર મહર્ષિએ ઇરછાયેગમાં કર્મચાગ ભક્તિગ ને જ્ઞાનના અંશને અત્યંત કુશળતાથી સમાવેશ કરી દીધું છે. તે આ પ્રકારે-(૧) કતું કરવા માટે એ શબ્દથી કર્મવેગનું ગ્રહણ છે, (૨) “ઈચ્છા” શબ્દથી ભક્તિયેગનું સૂચન છે, (૩) અને “જ્ઞાની” શબ્દથી જ્ઞાનગનો નિર્દેશ છે. તે ઉપરાંત એ પણ સમજવાનું છે કે-બકાલવ્યાપી એવું માક્ષસાધન જેવું પ્રધાન કાર્ય માથે લીધું હોય, તેમાં પ્રમાદવંત છતાં, જો તે થોડું પણ કર્મસાગે પગપણે-અવિકલપણેપરિશુદ્ધપણે કરતો હોય, તો તેને પણ આ ઈચ્છાગમાં સમાવેશ થાય છે તેમજ અત્રે ઈચ્છાનું પ્રધાનપણું છે, એટલે એ ઉપરથી ઉપલક્ષણથી એ સમજવાનું છે કે-ડું પણ શુદ્ધ ધર્મકર્તવ્ય કરવાની જે સાચી નિર્દભ ઇચ્છા પણ હોય, તો તેને પણ વ્યવહારથી અત્રે ઈરછાયેગમાં ઉપચારથી અંતર્ભાવ થાય છે. x “साङ्गमप्येक कर्म प्रतिपन्ने प्रमादिनः । નāઝાયોજીત રૂતિ વાત્ર મતે 1 –શ્રી યશોવિજયજીકૃત કાત્રિશત દ્વાર્વિશિકા. * " तत्पञ्चमगुणस्थानादारभ्यैवैतदिच्छति । નિશ્ચય કયવહારતુ પૂર્વમgવવારત છે”—-શ્રી અધ્યાત્મસાર, ઈત્યાદિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શાસ્રયાગનું' સ્વરૂપ કથવાની ઇચ્છાથી કહે છે: शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन वचसाविकलस्तथा ॥ ४ ॥ બીજો શ્રાદ્ધ અપ્રમાદીને, શક્તિ તણે અનુસાર તીવ્રષાધ ચુત શ્રુતથકી, વળી તે અવિકલ ધાર. ૪. યેાગસિમુચ્ચય અર્થ :—અને શાસ્રયાગ તે અહીં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધને-શ્રદ્ધાવ'તને જાણવા; અને તે તીવ્ર મેધવાળા આગમ-વચન વડે કરીને તથા (કાલ આદિની અવિકલતા વડે કરીને ) અવિકલ–અખડ એવા હાય છે. વિવેચન 6 અહી' ચેગશાસ્ત્રની પરિભાષામાં ખીજા શાસ્રયોગ ’તું સ્વરૂપલક્ષણ સ્પષ્ટપણે કહ્યું છે. શાસ્ત્રપ્રધાનયેાગ તે શાસ્ત્રયાગ. શાસ્ત્રનુ' જ્યાં પ્રધાનપણુ' છે તે શાસ્ત્રશાસ્ત્રાગ ચેગ કહેવાય છે. આ શાસ્રયાગમાં આગમજ્ઞાનનું-શ્રુતોષનુ એટલું બધું તીવ્રપણું—તીક્ષ્ણપણુ હાય છે, એટલું બધુ' પટુત્વ-નિપુણપણુ –કુશલપણું હેય છે, કે તે શાસ્ત્રજ્ઞાનવડે કરીને એ અવિકલ-અખડ હોય છે. અને તેવા શાસ્ત્રપટુપણાને લીધે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિચાર દોષનું પણ અહીં જાણુપણું હાય છે, તથા સૂક્ષ્મ ઉપયાગપૂર્વક– આત્મજાગૃતિપૂર્ણાંક તે તે દોષ દૂર કરવામાં આવે છે. એટલે જ્ઞાનાચાર, દશ નાચાર, ચારિત્રાચાર, તપાચાર, ને વીર્યાચાર એ પંચ આચારના કાલ, વિનય વગેરે સૂક્ષ્મ પ્રકારાનું પણ યથાવત્ ખરાખર પાલન કરવામાં આવે છે. એથી કરીને પણ આ શાસ્રયાગ અવિકલ-અખડ હાય છે, ખાડખાંપણુ વિનાના, નિરતિચાર હાય છે. વૃત્તિ:-શાસ્ત્રયોળતુ—શાસ્રયાગ તા, શાસ્ત્રપ્રધાનયેાગ તે શાસ્ત્રયાગ, એટલે પ્રક્રમથી (ચાલુ વિષયમાં) ધર્મવ્યાપાર જ, તે વળી—હૈં--અહીં, યેાગતંત્રમાં, જ્ઞેયઃ-જાણવા. કેને? કેવા ? તે માટે કહ્યું—— યથાત્તિ-યથાશક્તિ, શક્તિને અનુરૂપ, શક્તિ પ્રમાણે. અપ્રમાનઃ—અપ્રમાદીના, વિકથા વગેરે પ્રમાથી રહિતનેા, આનું જ વિશેષણ આપે છે— શ્રાદ્ધસ્ય—શ્રાદ્ધને–શ્રદ્ધાળુના, તેવા પ્રકારના મેહ દૂર થવાથી સંપ્રત્યયાત્મિક-સમ્યક્ પ્રતીતિવાળી આદિ શ્રદ્ધા ધરાવનારને-શ્રાવતના. તીવ્રોપેન—તીમાધવાળા, હેતુભૂત એવા પઢુ-નિપુણ મેાધવાળા. વરસા—વચનથી, આગમથી, અવિ:-અવિકલ, અખંડ, તચા—તેમ જ કાલ આદિની વિકલતાની અબાધાએ કરીને પણ અવિકલ-અખંડ. કારણ કે અપટુ (અકુશળ ) હેાય તે અતિચાર દોષના જ્ઞાતા—જાણનાર હોય નહિં, અતિચાર દેષ જાણે નહિ Page #85 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રગ (૧૯) આ આ શાસ્ત્રગ કોને હોય છે? કેવા પાત્રને હોય છે? શ્રાદ્ધ-શ્રદ્ધાવંત એવા યથાશક્તિ અપ્રમાદીને તે હોય છે. આમ શાસ્ત્રી પુરુષ (૧) તીવ્ર શાસ્ત્રબોધવાળો, (૨) શ્રાદ્ધ-શ્રદ્ધાળુ, (૩) યથાશક્તિ અપ્રમાદી હેય. તે આ પ્રકારે– તવ શાસ્ત્રબોધવાળે–આ શાઅોગીને સિદ્ધાંતને તીવ્ર બેધ-તીફણ બેધ હોય છે. કુશાગ્ર બુદ્ધિના પ્રતાપે શાસ્ત્રનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્યભૂત ગૂઢ જ્ઞાન તેને તીવ્ર બોધ હોય છે, ઊંડામાં ઊંડા આશયવાળી તેની સમજણ હોય છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષનું-આત પ્રમાણભૂત પુરુષનું વચન. જીવને કાર્યકાર્ય વગેરે સંબંધી જે શાસન–આજ્ઞા કરે, અને તે નિર્દોષ શાસનવડે કરીને જે જીવનું ત્રાણ એટલે સંસારભયથી રક્ષણ કરે, તે “શાસ્ત્ર” છે, એમ તેને વ્યુત્પત્તિ અર્થ છે અને આવું શાસ્ત્ર તે નિર્દોષ એવા વીતરાગ સર્વજ્ઞનું જ વચન હોઈ શકે, બીજા કોઈનું નહિં. “શાણનાત્રાળરાજેશ : રાન્ન નિક્ર | वचनं वीतरागस्य तच्च नान्यस्य कस्यचित् ॥" –શ્રી યશોવિજયજીકણીત અધ્યાત્મપનિષદુઃ આ શાસ્ત્રસમુદ્રને પાર પામવો ઘણે દુષ્કર છે. મોટા મોટા મતિમ તે પણ તેમાં થાકી જાય, અથવા ગોથું ખાઈ જઈ દિમેહને પ્રાપ્ત થાય, એવી તે શાસ્ત્રસમુદ્ર “જિન પ્રવચનની દુર્ગસ્થતા” છે. શ્રી સદ્ગુરુના કૃપાપ્રસાદથી, અવલંબનથી, ગુરુગમથી જ તે દુર્ગમ આગમ પણ સુગમ થઈ પડે છે. જિન પ્રવચન દુગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સશુરુ, સુગમ અને સુખખાણ.”–શ્રીમદ્ રાજચંદ્રજી "महामतिभिनिःशेषसिद्धान्तपथपारगैः।। क्रियते यत्र दिग्मोहस्तत्र कोऽन्यः प्रसर्पति ।।" -શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાર્ણવ. એવા દુર્ગમ આગમ-સાગરને પણ શ્રી સદ્ગુરુકૃપાપ્રસાદથી આ શાસ્ત્રની ઉલંઘી ગયેલ હોય છે, તેનું રહસ્યભૂત જ્ઞાન પામી ગયેલ હોય છે, અને સર્વ શ્રતનું રહસ્ય પણ કેવલ એક શુદ્ધ આત્માને જાણવો-ઓળખ-પામવા એ જ છે. “ દ્વાદશાંગી૪ શ્રી જિનેશ્વરે કહી છે, તેમાં પણ એક આત્મા જ આદેય-ગ્રહણ કરવા યોગ્ય છે, અને બાકી બીજું બધુંય હેય-ત્યજવા ગ્ય છે.” એ જ પરમ સારભૂત મુખ્ય વાત કહી છે. આવું ભાવશ્રુતજ્ઞાન * “વત્તા નિનૈત્ક્રમેન, શ્રતં તોડાયનેમેન્ટ तस्मिन्नुपादेयतया चिदात्मा, शेषं तु हेयत्वधियाभ्यधायि ॥" પદિ પંચવિંશતિકા. Page #86 -------------------------------------------------------------------------- ________________ (૨૦) યોગદૃષ્ટિસમુચ્ચય એટલે કે શુદ્ધ આત્મજ્ઞાન આ શાસ્ત્રયેાગીના હૃદયમાં નિર ંતર રમી રહ્યું હાય છે, અત્યંત પરિણમી ગયું હોય છે. આમ દ્રવ્ય-ભાવ શ્રુતના તીવ્ર બેધવાળા આ શાસ્ત્રયેાગી પુરુષ આત્મજ્ઞાની સભ્યષ્ટિ એવા શાસ્રજ્ઞાતા હોય છે. " जो हि सुएणहिगच्छइ, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुयकेवलिमिसिणो भणति लोयप्पईवयरा ॥ जो सुणांण सव्वं जाण, सुयकेवलिं तमाहु जिणा । બાળ આવા સવં નહ્મા મુòવહી તદ્દા ।'' —શ્રી કુંદકુંદાચાર્ય જીપ્રણીત શ્રીસમયસાર, “નો ાં નાગર, તો સત્યં નાળજ્જ, નો સત્યં નાળજ્જ, સો માં જ્ઞાળs |’ —શ્રી આચારાંગસૂત્ર અર્થાત્—જે શ્રુતવડે કરીને કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે, તેને લેાકપ્રદીપકર ઋષિએ ‘શ્રુતકેવલી’ કહે છે. અને જે સર્વ શ્રુતજ્ઞાન જાણે છે તેને જન ભગવાન ‘ શ્રુતકેવલી ’ કહે છે, કારણ કે સ જ્ઞાન તે આત્મા છે, તેથી તે શ્રુતકેવલી છે.' જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને ( આત્માને ) જાણે છે.’ અને આમ શ્રુતજ્ઞાનને તીવ્ર એધ હાવાથી જ, આ શાસ્ત્રયેાગી જ્ઞાની પુરુષ, જ્ઞાનાચાર વગેરેના પાલનમાં સૂક્ષ્મ આત્માપયેગપૂર્વક-સતત આત્મજાગૃતિપૂર્વક અવિકલપણે પ્રવત્તી શકે છે, અને તેથી જ અત્રે આ શાસ્રયાગને અવિકલ-અખડ કહ્યો છે. પ્રતીતિવાળી શ્રદ્ધા શ્રાદ્ધ-શ્રદ્દાવત—આ શાસ્રયાગી પુરુષ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાવત હેાય છે. જ્ઞાન હાય પણ શ્રદ્ધા ન હેાય તે શું કામનું ? પણ આ શાસ્રયાગી પુરુષ તે તીવ્ર શ્રુતખેાધવાળા હાઇ, તેને પરમાની-તત્ત્વાથની, આસની, આસ આગમની ને સદ્ગુરુ સત્પુરુષની શ્રદ્ધા+ અવશ્ય હોય છે. આમ તે સમ્યગ્દર્શની પુરુષ હાય છે એમ સ્પષ્ટ કર્યુ... છે. અને શાસ્રયેગીની તે શ્રદ્ધા સ'પ્રત્યયાત્મક-સમ્યક્ તત્ત્વપ્રતીતિરૂપ અથવા અન્ય પ્રકારની– આજ્ઞાપ્રધાન હેાય છે. સુ પ્રત્યયાત્મક શ્રદ્ધા એટલે તત્ત્વની સમ્યક્ પ્રતીતિથી, ખરેખરી ખાત્રીથી ઉપજેલી શ્રદ્ધા. આવી શ્રદ્ધા તત્ત્વની બરાબર ચકાસણી–પરીક્ષા કરવાથી (Searching investigation), સાનાની જેમ કસેાટી કરવાથી ઉપજે છે. ષ--છેદ— + “શ્રદ્ધાનું વમાર્થાનામાÇગમતોમૃતામ્ । त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् ॥ " —શ્રી સમતભદ્રાચાર્ય કૃત શ્રી રત્નકરડે શ્રાવકાચાર, Page #87 -------------------------------------------------------------------------- ________________ શાસ્રયાગ (૨૧) તાપથી જેમ સોનાની ચોકસાઈ કરવામાં આવે છે, તેમ શાશ્વતસ્વરૂપ સુવણની ચેકકસ પરીક્ષા વિચક્ષણ પુરુષો કરે છે. અને આ શાસ્ત્રી તે તીવ્ર બેધવાળે પ્રબળ ક્ષોપશમીપ્રતિભાસંપન્ન પુરુષ હોઈ, આવી પરીક્ષા કરવાને અત્યંત યંગ્ય હોય છે. તે આ પ્રકારેકષછેદ-તાપ પરીક્ષા :– સેનાને જેમ પ્રથમ તે ઉપર ઉપરથી કસોટી પત્થર પર કસી જુએ છે, તેમ કઈ એક શાસ્ત્રના વિધિનિષેધ એક અધિકારવાળા (એક મેક્ષિતત્ત્વને ગેચર) છે કે નહિં, તેની તે પરીક્ષા કરે છે, આ કલ પરીક્ષા છે. કદાચ સોનું ઉપર ઉપરથી તે બરાબર હોય, પણ અંદરમાં દગો કે ભેળસેળ હોય, ઉપરમાં સેનાનો ઢેળ હોય ને અંદર પીત્તળ હોય, તે શું ખબર પડે? એટલા માટે એને છેદ (cross-section) કરવામાં આવે છે, કાપ મૂકવામાં આવે છે, અને એમ કરતાં પોલ હોય તે પકડાઈ જાય છે. તેમ આ પરીક્ષાપ્રધાની પુરુષ એકસાઈ કરે છે કે એમાં જે વિધિનિષેધ બતાવ્યા છે, તેને યેન-ક્ષેમ કરે એવી ક્રિયા એની અંદર કહી છે કે કેમ? આ છેદપરીક્ષા છે. કદાચ સેનું ઉપરની બને કસોટીમાંથી પાર ઉતરે, પણ તેની પરીક્ષા હજુ પૂર્ણ થતી નથી, કારણ કે ભેળસેળ કરનારા એટલા બધા ચાલાક હોય છે કે સેનાની સાથે અણુએ અણુએ બીજી ધાતુ (Alloy) ભેળવી દે છે. આની પરીક્ષા તે સેનાને તપાવવાથી થાય; અગ્નિતાપથી સેનું ગાળવામાં આવે, તે તેની મેલાશની અશુદ્ધિની ખબર પડે. તેમ પરીક્ષક ચેકસી પણ સર્વ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિવડે કરીને, શાસ્ત્રની તાવણી કરે છે, શાસ્ત્રને તાવી જુએ છે અને તેમાં તાત્પર્યાની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિ તે તપાસે છે. આ તાપપરીક્ષા છે. આમ કષછેદ-તાપવડે શાસ્ત્રરૂપ સોનાની પરીક્ષા આ વિચક્ષણ પુરુષ કરે છે; અને તે પણ કઈ પણ મત-દશનના આગ્રહ વિના, અત્યંત મધ્યસ્થતાથી, કેવળ તત્ત્વગષકપણે જ કરે છે. પ્રામાણિક ન્યાયાધીશની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, તે કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના, સ્વચ્છ અંતઃકરણથી તે પરીક્ષા કરે છે. આવી પરીક્ષા કરતાં તેને તત્વનિર્ણય-તત્ત્વ * “ક્ષતિ વછેરતા: સા વથા જ્ઞનાઃ | શws વળવાશુદ્ધિ પલંત તથા વુધાઃ ” ઇત્યાદિ. (વિશેષ માટે જુઓ) –શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મઉપનિષદ, ક “સાક્ષાત્ વત્તવિવારેy નિષત્રાવનિમઃ | विभजन्ति गुणान् दोषान् धन्याः स्वच्छेन चेतसा ॥" - શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ. “પક્ષપાત ન મે વીરે. ન દૃષ' પાgિ ત્તિમ વરનં , તા # guહા”–પરમન્યાયમૂર્તિ શ્રી હરિભદ્રસૂરિ. Page #88 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ગદષ્ટિસમુચ્ચય વિનિશ્ચય થાય છે, અને તેથી કરીને તેને સમ્યફ પ્રતીતિવાળી, ખરેખરી ખાત્રીવાળી (Real conviction) અંતરાત્મામાં હૃદયમાં ઠસી જાય એવી સચોટ અંતરંગ શ્રદ્ધા ઉપજે છે. આનું નામ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા છે. અથવા તો આ શ્રદ્ધાને બીજે આજ્ઞા પ્રધાન પ્રકાર પણ આ શાસ્ત્રોગીને હોય છે. અમુક પુરુષ આપ્ત છે, વિશ્વાસપાત્ર છે, વિશ્વાસ રાખવા ગ્ય છે, એવા આજ્ઞા પ્રધાન પુરુષપ્રામાણ્યથી-પુરુષપ્રતીતિથી આ શ્રદ્ધા ઉપજે છે. અને તે આપ્ત શ્રદ્ધા પુરુષ તો રાગ-દ્વેષ-મેહ આદિ દોષથી રહિત એવો નિર્દોષ નિર્વિકાર વીતરાગ પુરુષ જ હોઈ શકે, એટલે એવા આપ્ત પુરુષનું વચન પરમ પ્રમાણ છે, પરમ પ્રતીતિ યોગ્ય છે, “તહત્તિ' કરવા યોગ્ય છે, એવી તેને શ્રદ્ધા હોય છે. કારણ કે તે એમ ભાવે છે કે વીતરાગે કહેલું તત્ત્વસૂમ છે, હેતુઓથી તે હણી શકાતું નથી, અને તે આજ્ઞા ગ્રાહ્ય (આજ્ઞાથી ગ્રહણ કરવા યોગ્ય) છે, કારણ કે વીતરાગ અન્યથા કહે નહિ.” માટે હારે એ વીતરાગ વચનમાં સંશયનું બીજ પણ ઊગવા દેવું યોગ્ય નથી. કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા કઈ અન્ય કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી, પરંતુ અહંત ભગવંતે અંશમાત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. કારણ એઓ નિરાગી, ત્યાગી અને નિસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહિં. તેમ એઓ સર્વજ્ઞ, સર્વદશી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહિ.” “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું.” સંશય બીજ ઉગે નહિં અંદર, જે જિનના કથન અવધારૂં, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું.” શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી મોક્ષમાળા. તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો; પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે..અપૂર્વ અવસર”_શ્રીમદ્ રાજચંદ્રજી “આજ્ઞા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય?” “દાન તપ શીલ વ્રત, નાથ આશુ વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ.” “દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિ પ્રસિદ્ધ રે” –શ્રી દેવચંદ્રજી *" सूक्ष्म जिनोदितं तत्त्वं हेतुभ व हन्यते । आज्ञाग्राह्य हि तद् ग्राह्यं नान्यथा हादिनी जिनाः ॥" - આલાપપદ્ધતિ, " तमेव सच्चं निःसंकं जं जिणेहिं पवेइ।" શ્રી આચારાંગસુત્ર, Page #89 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયાગ (૨૩) આમ પ્રભુની આજ્ઞાને જ પ્રધાન માની, તેને શિરસાવદ્ય ગણી માથે ચઢાવવી, એ જ યેાગ્ય છે, એમ આ આજ્ઞાપ્રધાની પુરુષ માને છે. અને આ આજ્ઞાપ્રધાન શ્રદ્ધા પણ કાંઈ જેવી તેવી વસ્તુ નથી, તે ‘ સસ'પતૃકરી ’–સ અને સિદ્ધ કરનારી છે. તેમાં સ્વચ્છંદને નાશ થાય છે, પરમ પુરુષનું પ્રખલ અવલંબન પ્રાપ્ત થાય છે, ઇત્યાદિ અનેક લાભ હાય છે. તેમજ તેમાં કાંઈ પરીક્ષાના અભાવ હાય છે એમ નથી, ગૌણપણે તે પણ યથાશક્તિ તેમાં હાય છે. જો કે પરીક્ષાપ્રધાનીની શ્રદ્ધા બળવત્તર હેાય છે, પણ તેવી તથારૂપ પરીક્ષાનુ સામર્થ્ય કાંઈ બધાયનુ હાતું નથી. વિરલા સમ ક્ષયેાપશમવ ંત પુરુષા જ તે કરી શકે છે, અને તેએ પણ આજ્ઞાનું અવલ'ખન છેડી દેતા નથી, ગૌણપણે તે માન્ય રાખી તે પ્રયાગસિદ્ધ કરવા મથે છે એટલું જ. આ ગમે તે પ્રકારે પણ શાસ્ત્રયેાગીને સમ્યક્ તત્ત્વપ્રતીતિવાળી (સંપ્રત્યયાત્મક) શ્રદ્ધા અવશ્ય હાય છે જ. અને આ હેવી પરમ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી તેવી શ્રદ્ધા ચાંટે નહિં, સાચી આસ્થા ઉપજે નહિ; આત્મામાં ન ભૂંસાય એવી ‘છાપ' પડે નહિ, ત્યાંસુધી અધુંય જાણવુ. કરવું ‘છાર પર લિ`પણા ' જેવુ થઈ પડે છે. “દેવ ગુરુ ધમની શુદ્ધિ કહેા કિમ રહે? કિમ રહે ? શુદ્ધ શ્રદ્ધા ન આણા; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ જે કિરિયા કરી, છાર પર લિપણા તેહ જાણેા. ધાર તલવારની સેહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા.” —શ્રી આનંદઘનજી અને આ શ્રદ્ધા પ્રાપ્ત થવી પરમ દુર્લભ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યુ' છે કે‘શ્રદ્ધા પરમ દુર્લભ છે. મનુષ્યપણું, શ્રુતિ, શ્રદ્ધા અને સયમમાં વી–એ ચાર વાનાં પ્રાણીએને ઉત્તરાત્તર પરમ દુભ છે.’ k સટ્ટા પરમવુદ્દા |” " चत्तारि परमंगाणि दुल्लहा णिह जंतुणा । माणुसतं सुइ सद्धा संयमंमि अ वीरियं ॥ " —શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આમાં શાસ્રયાગી પુરુષને શ્રુતિ અને શ્રદ્ધા તે પ્રાપ્ત થઈ ચૂકયા છે, એ અત્રે ‘તીવ્ર શ્રુતખેાધવાળા ' અને શ્રાદ્ધ' એ એ વિશેષણથી બતાવી દીધું. હવે સયમમાં તેનુ વીય આત્મસામર્થ્ય' કેવુ સ્ફુરે છે, તે બતાવવા માટે કહ્યું કે— યથાશક્તિ અપ્રમાદી—અને એવે શ્રદ્ધાળુ હાવાથી જ આ અપ્રમાદ શાસ્રયાગી અપ્રમાદી હેય છે. અસ્થિમજ્જાપ"ત હાડાહાડ વ્યાપી ગયેલી સાચી વાલેપ શ્રદ્ધા હાય, તેા પછી તે પ્રમાણે અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉમંગથી, અપ્રમાદથી એ તથારૂપ ક્રિયામાં પ્રવર્તે, એમાં શું નવાઈ ? કારણ કે Page #90 -------------------------------------------------------------------------- ________________ (૨૪) 66 રે....દયાલરાય ! શ્રદ્ધા જ્ઞાને જે ગ્રહ્યો રે, તેહી જ કાય કરાય કા રુચિકર્તા થયે રે, કારક સવિ પલટાય રે....દયાલરાય ! આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર માંગલ થાય રે....દયાલ૦ શ્રી યુગમ`ધર વિનવું ’ શ્રી દેવચ`દ્રજી અને ઉપરમાં વ્યાખ્યા કરી હતી તે પ્રમાણે, જેનાવડે કરીને આત્મા સ્વરૂપસ્થિતિથી ભ્રષ્ટ-પ્રમત્ત થાય, તેનું નામ ‘પ્રમાદ’ છે. તે પ્રમાદ જેને નથી, જે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે, તે અપ્રમત્ત અથવા અપ્રમાદી છે. આવા અપ્રમત્ત પુરુષ મ, વિષય, કષાય, વિકથા, રાગ-દ્વેષ વગેરે પ્રમાદ પ્રકારેાથી પર હોય છે. કારણ કે પ્રમાદ ન સ્પશી શકે એવા ઊંચા, નિલેપ, ઉદાસીન, શુદ્ આત્મપદમાં તે બિરાજમાન હોય છે; અને એમાં જ તે નિત્ય રત, નિત્ય સંતુષ્ટ ને તૃપ્ત હાય છે; એમાં જ તેને પરમ સુખ પ્રાપ્ત થાય છે. આવા આત્મારામી પુરુષને પ્રમાદ કયાંથી હાય ? . સયલ સ’સારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે આતમરામી, તે કહીયે નિષ્કામી રે.... શ્રી શ્રેયાંસ૦ યેાગષ્ટિસમુથય 44 સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેના શુદ્ધ ચારિત્ર પરિખા....ધાર ” શ્રી આનદઘનજી આવે। આત્મારામી પુરુષ અત્યંત આત્માપયેાગવ'ત હાઇ, સતત આત્મજાગૃતિમય હેાઇ, પંચ મહાવ્રતના શુદ્ધે દ્રવ્ય-ભાવ પાલનમાં કઈ પણ સ્ખલના આવવા દેતા નથી, પ'ચ આચારમાં લેશ પણ અતિચાર લાગવા દેતા નથી, પાંચ વિષયમાં રાગ-દ્વેષ રહિત વર્તે છે, પચ સમિતિત્રિગુપ્તિ આદિ ખરાખર સાચવે છે, ક્રોધાદિ ચાર કષાયના પરાજય કરે છે, સર્વ પ્રમાદ આચરણ દૂરથી વજે છે, અને સત્ર સમભાવ ભાવતા રહી યથાસૂત્ર સર્વ આચરણ કરે છે. તલવારની૰”—શ્રી આન’દઘનજી અને આવે! આદર્શ દ્રવ્ય-ભાવ નિગ્રંથ અપ્રમત્ત યાગી, ચારિત્રમેહના નાશ કરવામાં કેવા શૂરવીરપણે પ્રવર્તે છે, તેનું તાદૃશ પરમ સુંદર શબ્દચિત્ર રજૂ કરતુ અપૂર્વ કાવ્ય અત્રે ટાંકવાની લાલચ રાકી શકાતી નથી :— “ સદ્ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સયમ હેતુ હાય જો; અન્ય કારણે અન્ય કશુ' કલ્પે નહીં, દેહે પણ કિ ંચિત્ મૂર્છા નવ જોય જો....અપૂર્વ અપૂર્વ અવસર એવા કયારે આવશે ? કયારે થઇશું ખાહ્યાંતર નિગ્રંથ જો? દર્શનમેાહુ વ્યતીત થઇ ઉપજ્યા મેધ જે, દેહુ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમાહ વિલાક્રિય, વર્તે એવુ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો...અપૂર્ણાં Page #91 -------------------------------------------------------------------------- ________________ શાયોગ આત્મસ્થિરતા ત્રણ સ સક્ષિસ ચાગની, મુખ્યપણે તે વત્તે દેહ પ′′ત જો; ઘેાર પરીષહુ કે ઉપસ ભયે કરી, આવી શકે નહી તે સ્થિરતાના અંત જો....અપૂર્વ સયમના હેતુથી યાગ પ્રવર્ત્તના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અ ંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો....અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનના ક્ષેાભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબ`ધ વણુ વિચરવુ. ઉદયાધીન પણ વીતલોભ ક્રોધ પ્રત્યે તા વત્ત ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જો; જો....અપૂ માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહી. લોભ સમાન જો....અપૂર્ણાં૦ બહુ ઉપસ કર્યાં પ્રત્યે પણ ક્રોધ નહી, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન ામમાં, લેાભ નહીં' છે। પ્રબળ સિદ્ધિ નિદાન જો....અપૂ નગ્નભાવ મુંડભાવ સહુ અસ્નાનતા, અદ'તધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; (૨૫) O કેશ, રેશમ, નખ કે અંગે શૃંગાર નહી, દ્રવ્ય-ભાવ સયમમય નિગ્રથ સિદ્ધ જો....અપૂર્ણાં૦ શત્રુ મિત્ર પ્રત્યે તે સમદર્શિતા, માન-અમાને વતે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો....અપૂ એકાકી વિચરતા વળી સ્મશાનમાં, વળી પતમાં વાઘસિંહ સયાગ જો; જો....અપૂર્ણાં અડોલ આસન ને મનમાં નહી' ક્ષેાભતા, પરમ મિત્રનેા જાણે પામ્યા યેાગ ધાર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક વભાવ જો....અપૂ એમ પરાજય કરીને ચારિત્રમેહના, આવુ ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો....અપૂર્ણાં —શ્રીમદ્ રાજચ'દ્રજી આમ આવા અપ્રમત્ત યાગી ચારિત્રમેહના પરાજય કરવાને માટે યથાશક્તિ-પાતાની સમસ્ત શક્તિ પ્રમાણે પ્રવૃત્ત થાય છે, પરમ આત્મપુરુષા પૂર્વક પ્રમાદશત્રુનેા સંહાર કરવાને કટિબદ્ધ થાય છે; ભેડ બાંધીને', ‘રઢ લગાડીને' મડી પડે છે. યથાશક્તિ એટલે ? અત્રે યથાશક્તિ' શબ્દ કહ્યો છે તે સહેતુક કહ્યો છે. યથાશક્તિ એટલે જેવી શક્તિ હાય તે પ્રમાણે, ન્યૂનાધિક નહિં એમ શક્તિને અનુસરીને. આના એ અ છે : (૧) એક તેા પેાતાની શક્તિનું ઉલ્લઘન કરીને, શક્તિ ઉપરવટ થઈને, પેાતાના ગજા ઉપરાંત ન કરવું તે યથાશક્તિ છે. અશકય અનુષ્ઠાન ન કરવું, અને પેાતાના મન-વચન-કાયાની શક્તિ લક્ષમાં રાખી શકય અનુષ્ઠાન કરવું, એ આ ઉપરથી સૂચવ્યુ` છે. (ર) બીજો અર્થ એ છે કે-જેટલી પેાતાની શક્તિ છે Page #92 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય તેટલી સવ ખરચી નાંખીને, સર્વાત્માથી કરવું, કંઈ પણ શક્તિ ગોપવ્યા વિના“અનિશિવરવરિયો પિતાનું બલ-વીર્ય ગોપવ્યા વિના-કરવું તે યથાશક્તિ છે. આમ આ શાસ્ત્રમી પુરુષ-(૧) તીવ્ર તબેધવાળ, (૨) શ્રદ્ધાવંત, (૩) યથાશક્તિ અપ્રમાદી હોય છે. આમાં તીવ્ર ધુતબોધ” ઉપરથી સમ્યગ જ્ઞાન, શ્રદ્ધાવત’ઉપરથી સમ્યગદર્શન, ‘અપ્રમાદી” ઉપરથી સમ્મચારિત્ર સૂચિત થાય છે. આમ આ શાસ્ત્રી પુરુષ સમ્યગ્ગદર્શનજ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉત્તમ આરાધક-સાધક હોય છે. અને તેવા પુરુષનો આ શાસ્ત્રગ અવિકલ-અખંડ હોય છે. સામર્થ્યોગનું લક્ષણ કહે છે : शास्त्रसंदर्शितोपायस्यतदतिक्रान्तगोचरः । शक्त्यु द्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥५॥ શાસ્ત્રમાંહિ દર્શાવિયે, જે યોગને ઉપાય; ને તેથી પણ પર વળી, વિષય જેહને જાય; પ્રબળપણથી શક્તિના, વિશેષે કરી આમ; તે આ ઉત્તમ વેગ છે, સામર્થ્ય જેનું નામ, ૫. અર્થ :-શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલો છે, અને તે શાસ્ત્ર કરતાં પણ વિશેષથી જેને વિષય-શક્તિના ઉદ્રેકને લીધે-પ્રબલપણને લીધે-પર છે, તે આ “સામર્થ્ય નામને ઉત્તમ ગ છે. વિવેચન હવે ત્રીજા સામર્થ્યોગનું સ્વરૂપ અહીં ચેખેચોખ્ખું કહ્યું છે સામર્થ્યોગ એટલે સામર્થ્યપ્રધાન યુગ. આત્મસામર્થ્યનું–આત્માના સમર્થ પણાનું જેમાં પ્રધાનપણું–મુખ્યપણું કૃત્તિ:-શાશ્વયંતિવાલ–સામાન્યથી શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલ છે, કહ્યો છે; કારણ કે શાસ્ત્રમાં તેનું કથન સામાન્યથી છે. તાતિwતો:–તે શાસ્ત્રથી જેને વિષય અતિક્રાંત છે–પર છે. (શાસ્ત્ર કરતાં પણ જેને વિષય આગળ વધી જાય છે. શા કારણથી ? તે માટે કહ્યું શરયુત્ત-શકિતના ઉકથા, શક્તિતા પ્રાબલ્યથી–પ્રખલપણાથી. વિરોળ-વિશેષથી,–નહિ કે સામાન્યથી તેને વિષય શાસ્ત્રથી પર છે. કારણ કે શાસ્ત્રનું સામાન્યથી લિપયવસાનપણું છે. સાનથોડશંઆ સામર્થ્યગ નામનો યોગ, ૩ત્તમદ-ઉત્તમ, સર્વપ્રધાન છે. કારણ કે તભાવના ગભાવના હોવાપણાને લીધે, તે અક્ષેપ કરીને-અવિલંબે જ-શીધ્રપણે પ્રધાનફલનું-મેક્ષનું કારણ હોય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ સાચધ્યોગ (૨૭) છે, તેનું નામ સામર્થ્ય છે. આ યુગ સર્વ યુગમાં ઉત્તમ યોગ છે. આના બે લક્ષણ કહ્યા –(૧) શાસ્ત્રમાં આનો ઉપાય સામાન્યપણે દર્શાવ્યો છે, (૨) વિશેષપણે તો શાસ્ત્ર કરતાં પણ આ યોગને વિષય પર છે,-શક્તિના પ્રબલપણાને લીધે. તે આ પ્રકારે – શાસ્ત્રમાં આ સામગને ઉપાય બતાવે તે છે, પણ તે માત્ર સામાન્યપણે બતાવ્યો છે,-વિશેષપણે નહિં. આમાં શાસ્ત્રનું પ્રયોજન તે માર્ગદર્શન-દિશાદર્શન પૂરતું છે. જેમ શાસ્ત્રનું કઈ વટેમાર્ગુ કોઈ જાણકારને રસ્તો પૂછે, તે રસ્તો બતાવનાર તેને લાબેથી સામાન્ય આંગળી ચીંધીને તે બતાવે છે, પણ તે કાંઈ તેને ઠેઠ વળાવવા જેતે માર્ગદર્શન નથી તેમ શાસ પણ મુમુક્ષુ સામગ્રીને આ યોગમાર્ગમાં ગમન કરવાની સામાન્યથી દિશા સૂઝાડે છે કે-જુઓ ! આ આ ઉપાય કરશે તો આગળને માગ પામશે. પણ તેની સૂચના પ્રમાણે તે માર્ગે ચાલવાનું-ગમનને પુરુષાર્થ કરવાનું કામ તે તે નિર્મલ મતિવાળા મુમુક્ષુનું છે. અને તે તેમ કરે છે એટલે જ તે યોગમાર્ગમાં આગળ ને આગળ પ્રયાણ કરતો જાય છે, ઉત્તરોત્તર વધતી આત્મદશાને-ગુણસ્થાનને-પામતે જાય છે. અને એમ કરતાં કરતાં તે શાક્ત મર્યાદાને પણ વટાવી જાય છે, અને વિશેષથી શાસ્ત્રને અગોચર-શાસ્ત્રથી પર એવા વિષયને પામતો પામતે આગળ ધપતા જાય છે. કારણ કે શાસ્ત્ર તે અમુક હદ સુધી સામાન્યપણે માર્ગ બતાવે છે કે-“આ આત્મસામર્થ્યથી ફલાણ દિશાએ ચાલ્યા જાઓ.” પછી વિશેષપણે તે સામર્થયેગીએ પ્રગતિ પોતાના આત્મસામર્થ્યથી જ માર્ગનું સ્વરૂપ જાણી આગળ વધવાનું રહે છે. અને એવા પ્રકારે આગળ વધવાનું સામર્થ્ય- સમર્થ પણું આ યોગીમાં આવી ગયું હોય છે, ગ-ગગનમાં મુક્તપણે વિહરનારા આ વિહંગમાં એટલું બધું આત્મબલ વૃદ્ધિ પામ્યું હોય છે, કે તે પોતાની મેળે જ યથેચ્છ ઊંચે ઊડવાને સમર્થ થાય છે. એટલે તે સડસડાટ વેગમાર્ગે ચાલ્યો જાય છે, અને તે જેમ જેમ વિશેષ કરીને આગળ જતે જાય છે, તેમ તેમ પોતાની મેળે જ તેને આગળનો ભાગ પ્રત્યક્ષ દેખાતે જાય છે, જે માર્ગ લાંબેથી બરાબર હેત દેખાતે તે નિકટ આવતાં સાવ સ્પષ્ટ દેખાવા માંડે છે, અને જે મારા પ્રત્યક્ષ આત્માનુભવગમ્યપણે ચેકખેચે દેખાતો હોય, તેમાં પછી આત્મસામર્થ્ય સિવાય બીજી શી સહાયની તેને અપેક્ષા રહે? આમ આવા સમર્થ ભેગીને પ્રત્યક્ષ સાચો માર્ગ મળી ગયો છે, ને સંદેહ છૂટી ગયું છે, એટલે તે નિર્ભયપણે-નિઃશંકપણે-દઢ નિશ્ચય પણે, પોતાના અંધાવેલથી જપિતાના આત્મબલથી જ, ગ-પર્વતની એક પછી એક ભૂમિકાઓ કૃદાવતે જાય છે, ને એમ ચઢતો * “વિફા વર્ણિતા શાશનમતિ: પથિ .. જ્ઞાનવો યુaોત ıશેષોપ૪રપ –શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ્દ Page #94 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ગદષ્ટિસમુચ્ચય ચઢતે છેવટે યોગ-ગિરિના શૃંગ પર પહોંચી જાય છે, અને તેના અંતરાત્મામાં અનુભવેગારરૂપ ધ્વનિ ઊઠે છે કે – મારગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.”–શ્રીમદ્ રાજચંદ્રજી આવા આ સામર્થ્યથેગીમાં આમ આત્મબલથી જ આગળ વધવાનું સામર્થ્ય હોય છે, તેનું કારણ આત્મશક્તિને ઉક-પ્રબલપણું છે. તેનામાં એટલી બધી આત્મશક્તિ આવી ગઈ સંયમથી હોય છે કે તે ઉભરાઈ જાય છે, અને આ ઉભરાઈ જતી શક્તિનું મૂલ શકિતસંચય કારણ પણ તેની અત્યાર સુધીની આદર્શ શાક્ત રીતિ પ્રમાણેની યેગ- સાધના છે, આત્મસંયમના યોગે અત્યંત શક્તિસંચય કર્યો છે-શક્તિ જમા કરી છે તે છે. કારણ કે આ સામર્થ્યોગની ભૂમિકાએ પહોંચતાં પહેલાં પ્રથમ તે તે સાચે ઈચ્છાગી થયો હતો. ઈચ્છા-શ્રવણાદિ પ્રાપ્ત થયા, સમ્યગદર્શન થયું, આત્મજ્ઞાન ઉપર્યું, પણ તથારૂપ ચારિત્રમાં સંયમમાં હજુ તેને પ્રમાદ હતો, તે પ્રમત્ત યોગી હતા. પછી તે શાસ્ત્રયેગી બને. શાસ્ત્રના સંપૂર્ણ રહસ્યને જ્ઞાતા થયે, અત્યંત શ્રદ્ધાળુ ને અપ્રમાદી થયે, અપ્રમત્ત સંયત ગી થઈ ગયે. આમ તે ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરતો ગયો. મન-વચન-કાયાના પ્રમત્ત યેગથી આત્માની વેડફાઈ જતી–ચારેકોર વેરણ છેરણ થતી શક્તિને તેણે અટકાવી; અને જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્માને સંયમી રાખી–રોકી રાખી, તેણે આત્મવીર્યની અત્યંત જમાવટ ( Mobilisation) કરી. અને હમણાં પણ આ સામર્થ્યોગમાં લેગમાર્ગે પ્રયાણ કરે તે તીક્ષ્ણ આત્મપયેગવંત રહી, સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરે જઈ આત્મવીર્યની ઉગ્ર જમાવટ કરી રહ્યો છે. આમ તેને શક્તિઉદ્રેક ઉપજે છે, અને અંગમાં નહિં સમાતી તે શક્તિ જ તેને આગળ વધવાને પ્રેરે છે. સંયમના યોગે વિર્ય તે, તમે કીધા પંડિત દક્ષ રે; સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રમે નિજ લક્ષ છે. મન મોહ્યું અમારું પ્રભુગુણે. અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે; સ્થિર એક તત્ત્વતા વરતત, તે ક્ષાયિક શક્તિ સમાય રે....મન”—શ્રી દેવચંદ્રજી “અનુક્રમે સંયમ સ્પર્શતેજ, પાપે ક્ષાયિક ભાવ; સંયમશ્રેણી ફૂલજી, પૂજું પદ નિષ્પાવ.” –શ્રી યશોવિજ્યજી અને આવા આ સમર્થગીનો આ સામગ સર્વ યુગોમાં ઉત્તમ છે, પ્રધાન છે, Page #95 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યથાગ (ર૯) શ્રેષ્ઠ છે. કારણ કે મોક્ષની સાથે જે-જેડે તે ગ”, એમ યોગ શબ્દની વ્યાખ્યા છે. એ પ્રમાણે આ સામર્થ્યોગ વગર વિલંબે, કાળક્ષેપ વિના, મોક્ષરૂપ પ્રધાન ઉત્તમ ગ ફલ સાથે જે છે, શીગ્રપણે મુક્તિનું કારણ થાય છે. એટલા માટે આ સામર્થ્ય પરમ ગ છે, યેગશિરોમણિ છે, યુગપર્વતનું શિખર છે. આના સમર્થન અથે જ કહે છે – सिद्धयाख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः । शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः ॥६॥ સિદ્ધિપદ પ્રાપ્તિ હેતુના, ભેદ તત્વથી આંહિ; માત્ર શાસથી જ સર્વથા,ગમ્ય ગિને નહિ, ૬. અર્થ – સિદ્ધિ' નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો અહીં તત્વથી, યોગીઓને શાસ્ત્ર દ્વારા જ, સર્વથા જ જાણવામાં આવતા નથી. વિવેચન ઉપર જે કહ્યું તેના સમર્થન માટે-પુષ્ટિ માટે અત્રે કહે છે કે-એક્ષપદની પ્રાપ્તિના જે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે હેતુઓ છે, કારણવિશેષ છે, તેનું જ્ઞાન યોગીઓને સાચા સંત સાધુપુરુષને માત્ર શાસ્ત્રદ્વારા જ સર્વ પ્રકારે થઈ શકે નહિં. શાસ્ત્રની મર્યાદા હા, કેટલાક પ્રકારો શાસ્ત્રથી અવશ્ય જાણી શકાય, પણ બધાય નહિ. કારણ કે તે સમ્યગદર્શનાદિ હેતભેદોના ભેદ અનંત છે,–કે જે વાણીને અચર છે, “જો વારે નિવસે જ્યાંથી વાણી પાછી વળે છે. માટે મુક્તિપ્રાપ્તિ સંબંધમાં શાસ્ત્ર સર્વથા સમર્થ નથી, તેમજ વ્યર્થ પણ નથી. મેક્ષના હેતુરૂપ સમ્યગદર્શનાદિના કેટલાક પ્રકારે જ શાસ્ત્રથી જાણી શકાય છે, બધાય નહિ. આમ શાસ્ત્રનું વ્યર્થપણું પણ નથી, તેમજ સર્વથા સમર્થપણું પણ નથી, અમક મર્યાદા સુધી તેનું દિગદર્શન છે, તેથી આગળ તો અનુભવ મિત્ર આત્મસામર્થ્યરૂપ સામગથી વધવાનું છે. એ તાત્પર્ય છે. શાસ્ત્રમર્યાદા જ્યાં પૂરી થાય છે, ત્યાં સામર્થ્યોગ શરૂ થાય છે. કારણ કૃત્તિ સિદ્ધયારા કારિતુમેરા –સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો, મેક્ષ નામના પદની સંપ્રાપ્તિના કારણવિશેષ-સમ્યગુદર્શનાદિ. શું ? તે કે- તત્ત્વતઃ–નથી તવભાવથી, પરમાર્થ થી. રાજેસાવાક્યન્ત-શાસ્ત્રથકી જ જાણવામાં આવતા. અને એમ છતાં શાસ્ત્રનું વૈયટ્ય–વ્યર્થપણું– કાગટપણું નથી, એટલા માટે કહ્યું–સર્વવે ચોmમિ –સર્વથા જ અહીં યોગીઓને, એટલે સર્વેય પ્રકારથી અહીં-લેકમાં સાધુઓને જાણવામાં આવતા નથી; કારણ કે તે સમ્યગ્ગદર્શનાદિ ઉતભેદોના અનંત ભેદ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ચેંગદષ્ટિસમુચ્ચય કે શાસ્ત્ર તે દિશાદશનથી આગળ ડગલુંય ચાલતું નથી,-ભાઈ! અમુક દિશાએ અમુક રીતે ચાલ્યા જાઓ,' એટલી જ દિશા સામાન્યપણે આ સમયેાગીને સૂઝાડીને શાસ્ર અટકી જાય છે, વચન અગેાચર વાત તે કહી શકતુ નથી. એટલે પછી તે। આ સમ ચેાગીને સામર્થ્ય'ચેગનું –આત્માનુભવરૂપ જ્ઞાનયેાગનું જ અવલખન રહે છે, અને તે યાગ જ તેને ઠેઠ કૈવલ્ય પદ સુધી પહાંચાડે છે; તે અનુભવ મિત્ર તેને સહજ આત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વામી બનાવે છે. "" पदमात्रं हि नान्वेति शास्त्रं दिग्दर्शनोत्तरम् । ज्ञानयोगो मुने. पार्श्वमाकैवल्यं न मुंचति ॥ -શ્રી અધ્યાત્મપનિષદ્ “અનુભવગાચર માત્ર રઘુ. તે જ્ઞાન જો....અપૂર્વ અવસર.'—શ્રીમદ્ રાજા દ્રજી “ દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગેાચર વાત; કાર સાધક ખાધક રહિત જે, અનુભવ મિત્ત વિખ્યાત. વીર જિનેશ્વર પરમેશ્વર જયેા. અહે। ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહેા તસ પ્રીત પ્રતીત, અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશુ રીત....વીર. અનુભવ સંગે રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સ`પદ જે તે અનુભવે રે આનદઘન મહારાજ....વીર.” યોગીરાજ આનંદુઘનજી સર્વથા તેના પરિચ્છેદ (પરિજ્ઞાન) શાસ્રથકી જ માનવામાં આવતાં, દેષ કહે છે.सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥७॥ સર્વથા જ જો શાસ્રથી, જ્ઞાન તેહનુ હોય; તા સાક્ષાત્કારિત્વના, જોગ તેહને સ્હેય. વૃત્તિ:-ર્વથા – સર્વથા, અક્ષેપે-અવિલ ંબે ફલસાધકપણા વગેરે સર્વ પ્રકારે થી, તત્વછેવાર્તીશાસ્ત્રથકી જ તે સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદોના પરિચ્છેદને લીધે—પરિજ્ઞાનને લીધે, શું ? તા કે —સાક્ષા વિયોગત:-કેવલ તેથી જ સાક્ષાત્કારિપાએ કરીને યાગથી-કારણથી, (પ્રત્યક્ષપણાના કારણે). સરક્ષગ્રંશસ્ત્રસંસિà:-તે શ્રોતા યાગીના સત્તપણુંાની સસિદ્ધિને લીધે—પ્રસ્તુત હેતુભેદેશના આનાવડે કરીને સથા પરિચ્છેદરૂપ યામ થશે એટલા માટે; અને તેથી કરીને તા-ત્યારે જ, શ્રવણ કાલે જ, સિદ્ધિરાત્રિત:- સિદ્ધિ પની-મુક્તિપદની પ્રાપ્તિ થશે તેને લીધે, કારણ કે અયાગિ કેવલીપણાના પશુ શાસ્ત્રથી જ સદ્ભાવ જાગુવાના પ્રસંગ પ્રાપ્ત થશે એટલા માટે અર્થાત્ અયેમિ કેવલીપણું પણ શાસ્ત્રથી જ જણાશે, એટલે સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જશે ! (આમ આ ષ પ્રાપ્ત થાય છે). Page #97 -------------------------------------------------------------------------- ________________ સામગ (૩૧) તેથી સર્વજ્ઞત્વની, સિદ્ધિ સાંપડતાં ય; પ્રાપ્તિ સિદ્ધિ પદ તણી, ત્યારે જ થઈ જાય ! ૭, અર્થ –સર્વથા શાસ્ત્રદ્વારા જ તે સમ્યગદશનાદિનું પરિજ્ઞાન થાય, તે સાક્ષાત્કારિ પણાનો પ્રત્યક્ષપણાને યોગ થશે, અને તેમ થતાં તેને સર્વપણાની સંસિદ્ધિને લીધે ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ જશે ! (આમ દેષ આવે છે). વિવેચન હવે જે શાસથકી જ તે સિદ્ધિપદની પ્રાપ્તિના કારણવિશેનું સર્વથા જ્ઞાન થાય એમ માનવામાં આવે, તે શે વિરોધ આવે છે? તેને અહીં ખુલાસો કર્યો છે –૧) જે એમ થાય તે સર્વ ભાવનું પ્રત્યક્ષપણું થશે, (૨) એટલે ત્યારે જ સર્વજ્ઞપણું સાંપડશે, (૩) અને તેવી જ રીતે ત્યારે શ્રવણ થતાં જ મુક્તિ પણ મળશે ! (૧) જે શાસ્ત્રથી જ સમ્યગદર્શન વગેરેના સર્વ પ્રકારો જાણવામાં આવી જાય, તે પછી તે સર્વ ભાવોને સાક્ષાત્કાર થાય, તે સર્વ ભાવ પ્રત્યક્ષ દેખાય. (૨) એટલે પછી શ્રવણ કરતાં જ સાંભળતાં વેંત જ તે શ્રોતા યોગીને સર્વજ્ઞાપણું સાંપડી જાય ! શાસ્ત્રથી જાણ્યું-સાંભળ્યું કે તરત કેવલજ્ઞાન ! બીજી બધી પંચાત ને માથાકૂટ મટી જાય ! (૩) અને તેમ થાય તે ત્યારે જ-સાંભળતી વેળાએ જ તેને સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જાય ! સાક્ષાત્ મોક્ષ મળી જાય ! કારણ કે શાસ્ત્રથી જ અયોગિકેવલિપણાને પણ જાણવાનો પ્રસંગ બને છે. એટલે ઉક્ત ન્યાયે તેમ જાણતાં જ સિદ્ધિ થઈ જવી જોઈએ ! પણ તેમ બનતું દેખાતું નથી અને આ બધું પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અનિષ્ટ છે, દષ્ટઈષ્ટ બાધિત છે. કારણ કે (૧) શાસ્ત્ર દ્વારા તે સર્વભાવ સાક્ષાત્-પ્રત્યક્ષ એટલે આત્માનુભવગમ્યપણે દેખાતા નથી, પરેક્ષપણે જ દેખાય છે. શ્રુતજ્ઞાનનો વિષય પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. (૨) આમ શાસથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, એટલે તે થકી સર્વજ્ઞપણું પણ ઘટતું નથી. (૩) તેમ જ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થતી દેખાતી નથી. માટે શાસ્ત્રદ્વારા જ સમ્યગદર્શનાદિ ક્ષહેતુઓ સર્વથા સર્વ પ્રકારે જાણી શકાય નહિ, એ સિદ્ધાન્ત દઢ થયો. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નીવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નીવડે છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી એ હશે, એમ પણ ભલે હે, એમાં અમને શી બાધા છે? એટલા માટે અને કહે – Page #98 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ગદષ્ટિસમુચ્ચય न चैतदेवं यत्तस्मात्प्रातिभज्ञानसंगतः । सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ॥८॥ ને આ એમ નતે થકી, સહિત પ્રતિભા જ્ઞાન; સામર્થ્ય રોગ અવાગ્ય છે, સર્વતાદિ નિદાન, ૮ અર્થ—અને કારણ કે એ એમ નથી, તેટલા માટે પ્રતિભ જ્ઞાનથી સંગત એવે સામગ અવાચ્ય ન કહી શકાય એવું છે, કે જે સર્વજ્ઞપણા વગેરેના સાધનરૂપ છે. વિવેચન કોઈ કહેશે કે “ભલા ! શાસ્ત્રથી જ સિદ્ધિ પદની પ્રાપ્તિ ભલેને થઈ જતી હોય ! એમાં આપણને શી હરકત છે ? તેનો અહીં જવાબ આપ્યો છે કે–ભાઈ ! એમ નથી. જે શાસ્ત્રથી જ સિદ્ધિ મળી જતી હોત, તે અમને શી હરકત હોય ? પ્રત્યક્ષ વિરોધ તે એના જેવું સહેલું બીજું શું? એને જેવું રૂડું શું ? પણ એમ તે થતું દેખાતું નથી, પ્રત્યક્ષ પ્રમાણને તેમાં વિરોધ આવે છે. કારણ કે અગીપણાનું પરોક્ષ જ્ઞાન શાસ્ત્રથી થાય છે, પણ કેઈ તેથી કરીને સાક્ષાત્ અગીપણું વૃત્તિ – જૈતવં—અને આ-હમણાં જ જે ઉપર કહ્યું તે એમ નથી. કારણ કે શાસ્ત્રથકી અગિ કેવલિપણાને બોધ થયે પણ, સિદ્ધિની અસિદ્ધિ છે, (સિદ્ધિ પ્રાપ્ત થતી નથી). અને આમ છે તેટલા માટેકારિમજ્ઞાનતંતઃ–પ્રતિભજ્ઞાનથી સંગત, માર્ગાનુસારી પ્રકૃષ્ટ “હ” નામના જ્ઞાનથી યુકત, શું ? તે કેસામર્થકોનઃ-સામર્થ્યપ્રધાન યોગ તે સામર્થ્યવેગ. એટલે પ્રક્રમથી–ચાલુ વિષયમાં ક્ષપકશ્રેણીગત ધર્મવ્યાપાર જ રહ્યો છે. આ-વાળોત્તિ-અવાચ્ય છે, કહી શકાય એવો નથી, તેના યોગીને સંવેદનસિદ્ધ અર્થાત આત્માનુભવગમ્ય છે, સર્વેશવાસાધન-સવજ્ઞપણ આદિનું સાધન છે,-અક્ષેપ કરીને (વગર વિલંબે) આના થકી સર્વોત્તપર્ણની સિદ્ધિ હોય છે તેટલા માટે. કોઈ શંકા કરે_ આ પ્રતિભાન પણ શ્રતજ્ઞાન જ છે. નહિ તે ઝા જ્ઞાનનો પ્રસંગ આવી પડશે. અને આ કેવલ પણ નથી, કારણ કે એ સામયોગના કાર્યરૂપ છે. અને આમ સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતભેદો તત્વથી શાસ્ત્રથકી જ જાણવામાં આવે છે. અત્રે સમાધાન કરવામાં આવે છેઃ આ નથી શ્રત, નથી કેવલ, કે નથી જ્ઞાનાંતર (બીજું કઈ જ્ઞાન),-રાત્રી, દિવસ ને અરૂણોદયની જેમ. કારણ કે અરુણોદય નથી રાત્રિ-દિવસથી જૂદો, તેમ જ નથી તે બેમાંથી એક પણ કહી શકાતે. એમ આ પ્રાતિજ્ઞાન પણ નથી તે બેથી જ, તેમ જ નથી; તે બેમાંથી એક પણ કહી શકાતું. કારણ કે તત્કાળે જ તેવા પ્રકારના ઉત્કૃષ્ટ ક્ષયપશમવાળા ભાવને લીધે, મૃતપણે તત્વથી તેનું અસંવ્યવહાર્યપણું છે (શ્રતરૂપે તેને થી એ શ્રત નથી: અને ક્ષાયોપથમિકપણાને લીધે, અશેષ દ્રવ્ય-પર્યાયના અવિષયપણાએ કરીને (સર્વ દ્રવ્ય-પર્યાય નથી જણાતા) તે કેવલ પણ નથી, એટલા માટે. અને આ તારકજ્ઞાન-નિરીક્ષણ જ્ઞાન આદિ શબદથી વાચ્ય (ઓળખાતું) એવું પ્રાતિજ જ્ઞાન બીજાઓને (અન્યદર્શનીએાને) પણ ઈષ્ટ છે. એટલા માટે અદોષ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યોગ (૨૩) દેહરહિત મુક્ત અવસ્થા પામી, સિદ્ધિપદને પ્રાપ્ત થતે દીઠો કે સાંભળ્યો નથી. અને જે શાસ્ત્રદ્વારા અગીપણાનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોત, તે તે પ્રત્યક્ષપણે તેને સિદ્ધિપદની પ્રાપ્તિ થવી જોઈતી હતી. પણ તેમ તે બનતું દેખાતું નથી. અને આમ છે એટલા માટે જ, સામર્થ્યોગ જે છે તે અવાચ્ય છે, કહો જાય એવો નથી, શાસ્ત્રવાણીને અગોચર છે. કારણ કે શાસ્ત્રને વિષય પરોક્ષ છે, અને સામર્થ્ય યેગને વિષય પ્રત્યક્ષ એટલે કે આત્માનુભવગોચર છે, સાક્ષાત્કારરૂપ અવાચ્ય છે. એટલે જ આ સામર્થ્યોગ તેના મેગીને સ્વસંવેદનસિદ્ધ, આત્માનુ ભવગમ્ય કહ્યો છે. આ “ગ” એટલે ક્ષપકશ્રેણીગત ગીને ધર્મવ્યાપાર જ છે, અર્થાત્ ક્ષપકશ્રેણી જેણે આરંભેલી છે એવા સમર્થ યેગીને આત્મસ્વભાવરૂપ ધર્મમાં વર્તનારૂપ જે ધર્મવ્યાપાર છે, તેનું નામ જ સામગ છે. એમાં આત્માનુભવનું-સ્વસંવેદનજ્ઞાનનું પ્રધાનપણું હોય છે, એટલે જ એને સામર્થ્યગ કહેલ છે. “પ્રગટે અનુભવ રસ આસ્વાદ.” વાસી અનુભવ નંદનવનના, ભેગી આનંદઘનના.” –શ્રીદેવચંદ્રજી આવો આ સામર્થ્યવેગ “પ્રાતિજ્ઞાનથી સંગત–સંયુક્ત હોય છે, અને તે સર્વજ્ઞપણ આદિના સાધનરૂપ-કારણરૂપ થાય છે. તે આ પ્રમાણે -- પ્રાતિજ્ઞાન એટલે પ્રતિભાથી ઉપજતું જ્ઞાન, પ્રતિભાસંપન્ન જ્ઞાન. પ્રતિભા એટલે અસાધારણ પ્રકાશ, ઝળક, ચમકારો. જેમાં અસાધારણ આત્માનુભવને પ્રકાશ ઝળકે છે ચમકે છે તે પ્રાતિજ જ્ઞાન. જેમાં ચૈતન્યશક્તિને અસાધારણ અતિશયવંત પ્રતિભ જ્ઞાન ચમત્કાર, અપૂર્વ અનુભવ પ્રકાશ પ્રતિભાસે છે, પ્રગટ જણાય છે-અનુભવાય છે, તેનું નામ “પ્રાતિભ જ્ઞાન” છે. આવું પ્રાતિજ જ્ઞાન અત્રે સામર્થ્યયેગમાં હોય છે. એને માર્ગાનુસારી પ્રકૃણ “ઊહ” (અનન્ય તત્ત્વચિંતન) નામનું જ્ઞાન પણ કહે છે, કારણ કે માર્ગાનુસારી એટલે સાક્ષાત્ મોક્ષમાર્ગે ચાલ્યા જતા “દૃષ્ટા” યોગીનું અત્રે શુદ્ધ માર્ગને અનુસરતું અનન્ય તત્ત્વચિંતન હોય છે. જેમકે – જડ ને ચેતન બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ તે સંબંધ માત્ર, અથવા તે ય પણ પર દ્રવ્યમાંય છે; એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથને પંથ ભવ અંતને ઉપાય છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી Page #100 -------------------------------------------------------------------------- ________________ (૩) ગદષ્ટિસમુચ્ચય - આ પ્રતિભજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search-Light) પ્રકાશથી આગળ માગ સ્વયં પ્રકાશમાન દેખાય છે-ઝળહળી રહે છે, એટલે સામર્થ્યયેગી પ્રગટ માગ દેખતો દેખતે આગળ ધપે છે, કૃપશ્રેણી પર ચઢતા જાય છે, અને કર્મ પ્રકૃતિએને ક્ષય કરતો જાય છે. એમ પરાજય કરીને ચારિત્રમેહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે, શ્રેણી ક્ષેપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે... અપૂર્વ અવસર. મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન છે, અતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જે... અપૂર્વ અવસર.” –શ્રીમદ્ રાજચંદ્રજી વળી આ સામવેગ, સર્વજ્ઞપણું-સિદ્ધપદ વગેરેનું સાધન છે, કારણ છે. કારણ કે એના વડે કરીને વગર વિલબે, સર્વજ્ઞાણ-કેવલજ્ઞાન વગેરેની સિદ્ધિ થાય છે. પ્રાતિભ જ્ઞાનથી યુક્ત એવા સામર્થ્યગથી ક્ષપકશ્રેણી પર ચઢતે ચઢતે આ યેગી, સર્વજ્ઞતાદિનું તે શ્રેણીના અંતે કેવલજ્ઞાન પામે છે, ને કેવલજ્ઞાન ભાનુને ઉદય થતાં સાધન તે સર્વજ્ઞ–સર્વદશી બને છે. અને પછી આ છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થયે, તે અયોગી કેવલી-સિદ્ધ થાય છે, દૈહિક પાત્ર મટી જાય છે.” ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચછેદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે, સર્વભાવ જ્ઞાતા દછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે....અપૂર્વ વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર ...અપૂર્વ” –શ્રીમદ્ રાજચંદ્રજી અને કદાચ એમ શંકા થાય કે-આ છઠું જ્ઞાન પ્રાતિજ જ્ઞાન ક્યાંથી કઈ? તે તે ઘટે નહિં, કારણ કે જ્ઞાન તે પાંચ પ્રકારના જ છે. અને આ પ્રાતિભ જ્ઞાન કેવળજ્ઞાન પણ નથી, કારણ કે કેવલજ્ઞાન તે સામગના કાર્ય સંધ્યા જેવું રૂપ-ફળ પરિણામરૂપ છે, કારણ કે કાર્ય બંને એક હાય નહિં. માટે આ પ્રાતિજ જ્ઞાન શ્રુતજ્ઞાન જ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્ય યોગ (૩૫) તેનુ સમાધાન એમ છે કે-આ પ્રાતિલ જ્ઞાન શ્રુતજ્ઞાન નથી, કેવલજ્ઞાન નથી, તેમ જ ખીજુ કાઈ પણ જ્ઞાન નથી. જેમ અરુણેાય રાત-દિવસથી જુદા નથી, તેમ જ તે એમાંથી એક પણ નથી; તેમ આ પ્રાતિભજ્ઞાન શ્રુત-કેવલની વચ્ચેની સધિનુ જ્ઞાન છે, તે તે ખેથી જૂદું પણ નથી, તેમ જ તે એમાંથી એક પણ નથી. (૧) તેને શ્રુતજ્ઞાન પણ ન કહી શકાય, કારણ કે તેમાં એવા કાઇ ઉત્કૃષ્ટ પ્રતિભાસ'પન્ન ક્ષયેાપશમ હોય છે, કે તેને શ્રુતજ્ઞાનપણે વ્યવહાર થઇ શકે નહિં. (૨) તેમ જ તે કેવલજ્ઞાન પણ ન કહેવાય, કે પ્રાતિલ જ્ઞાન ક્ષાયેાપશમિક-ક્ષયે પશમ ભાવરૂપ છે, અને કેવલજ્ઞાન ક્ષાયિક ભાવરૂપ છે. તથા પ્રાતિભ જ્ઞાનમાં સર્વાં દ્રવ્ય-પર્યાય જાણી શકાતા નથી, ને કેવલમાં જાણી શકાય છે. આમ એ બન્નેનેા પ્રગટ ચાખેા ભેદ છે. કારણ "" योग जादृष्टजनितः स तु प्रातिभसंज्ञितः । સર્વ્યય નિરાત્રિા વરુન્રુત્યેઃ પૃથજ્ ।” —શ્રીઅધ્યાત્મઉપનિષદ્ અને અન્ય દર્શનીએને પણ આ ‘પ્રાતિભજ્ઞાન' સમત છે. તેઓ તેને ‘તારક’— નિરીક્ષણ’આદિ નામથી ઓળખે છે. તારક એટલે ભવસમુદ્રથી તારનારું નિરીક્ષણુ એટલે દૃષ્ટા પુરુષનું સાક્ષાત્ દશન. આમ આ પ્રાતિભ જ્ઞાન માનવામાં કેઈ પણ દોષ નથી, એટલે કે તે માનવુ' યથાર્થ છે, સમ્યક્ છે. ★ સામર્થ્યયેાગના ભેદ કહી બતાવવા માટે કહે છે:— द्विधायं धर्मसंन्यासयेागसंन्याससंज्ञितः । क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु ॥ ९॥ એહુ સામર્થ્ય યોગના, પ્રકાર એ આ ખાસ વ્હેલા ધ સંન્યાસ ને, બીજો ચેગસન્યાસ, ક્ષાયેાપરામિક હોય જે, ધર્માં તેહુ કહોય; કાય આદિનું કર્મો તે, યોગા અત્ર થાય. હું વૃત્તિ:—દ્વિષા—બે પ્રકારના ાય–આ, સામયાગ છે. કેવા પ્રકારે? તા કે ધર્મસંન્યાસયોગસંન્યાસંક્ષિતઃ-ધ સંન્યાસ અને યોગસન્યાસ સત્તાથી (નામથી) યુક્ત. આની ‘ધર્માંસંન્યાસ’ સંજ્ઞા ઉપજી છે, એટલા માટે ધમ સન્યાસસતિત. એમ ‘યેગસંન્યાસ' સત્તા આની ઉપજી છે, એટલા માટે વેગસન્યાસસન્નિત અને અહીં તેવા પ્રકારે તે સંજ્ઞાત થાય છે-ખરાબર એળખાય છે, એટલા માટે તે તસ્વરૂપે જ ગ્રહાય છે. આ ધર્માં કયા? તે માટે કહ્યું કે— માયોસમિા ધર્મા:—ક્ષાયેાપશખિક તે ધર્માં, ક્ષયાપશ્ચમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્માં છે. ચોળા: જાવાનિઝ્મ તુ-અને યેગા તે કાયઆદિના વ્યાપારા છે,--કાયેત્સ`કરણ આદિ. 2 Page #102 -------------------------------------------------------------------------- ________________ (૩) ગદષ્ટિસમુચ્ચય અર્થ –આ સામગ,-ધર્મસંન્યાસ અને સંન્યાસ એવી સંજ્ઞાઓ (નામે) કરીને બે પ્રકાર છે. ક્ષાપશમિક (ક્ષયોપશમ ભાવથી ઉપજતા) તે ધર્મો છે, અને કાય વગેરેનું કમ તે “ગ” છે. વિવેચન આ સામગના બે ભેદ છે-(૧) ધર્મસંન્યાસ એવી સંજ્ઞાવાળ, (૨) ગસભ્યાસ” એવી સંજ્ઞાવાળો. અત્રે ધર્મો એટલે ક્ષાયોપથમિક ભાવો, અને ગો એટલે મનવચન-કાયાનું કર્મ-વ્યાપાર, કાયોત્સર્ગ કરણ આદિ. અત્રે “સંજ્ઞા” શબ્દ હેતુપૂર્વક કહ્યો છે, કારણ કે જેના વડે કરીને અમુક વસ્તુ તેના સ્વરૂપે સંજ્ઞાત થાય-સમ્યક્ પ્રકારે જાણવામાં આવે, બરાબર ઓળખાય તે સંજ્ઞા. ધર્મસંન્યાસયોગ–જેમાં ધર્મોને સંન્યાસ એટલે ત્યાગ હોય છે તે ધર્મ સંન્યાસ. અહીં “ધર્મો એટલે સર્વ પ્રકારના શાપથમિક ભાવ-ક્ષપશમથી ઉપજતા ભાવો સમજવા. ક્ષયે પશમ ભાવથી ક્ષમા વગેરે જે જે ભાવ ઉપજે છે, તે તે ધર્મો છે. આ ક્ષયોપશમરૂપ ધર્મોને અહીં સંન્યાસ-ત્યાગ હોય છે, કારણ કે આ મહાત્મા સામર્થ્યયોગી ક્ષપણી પર આરૂઢ થઈ, કર્મોને ખપાવતે ખપાવતે-ખતમ કરતે કરતે આગળ વધે છે, એટલે તેને કર્મક્ષયથી ઉત્પન્ન થતા ક્ષાવિકભાવ ઉપજે છે, ક્ષાયિક સમ્યકત્વ-દર્શન-જ્ઞાનચારિત્ર આદિ ગુણે પ્રગટે છે. આમ ક્ષાયિક ભાવ ઉપજતાં ક્ષયે પશમ ભાવો ત્યજાતા જાય છે. “ક્ષાયિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે; આદિક બહુ ગુણ સસ્ય, આતમઘર નીપજ્યા રે....શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનમ્યો છે.” –શ્રી દેવચંદ્રજી ગસંન્યાસ યોગ–ગસંન્યાસ એટલે જેમાં યોગોનો એટલે કે મન-વચન-કાયાના કર્મોને સંન્યાસ–ત્યાગ હોય છે તે. મન-વચન-કાયાના યુગને જ્યાં અભાવ છે, એવી અગી ” અવસ્થા જ્યાં હોય છે, તે યુગસંન્યાસ છે. “મન વચન કાયા ને કમની વગણ, છુટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; એવું “અગી” ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જે...અપૂર્વ.” -શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ બન્ને નામ આપ્યા છે તે યથાર્થ છે. છે. તેમાં જે જ્યારે હોય છે, તે ત્યારે કહી એમ આ સામર્થ્યોગ બે પ્રકાર બતાવવા માટે કહે છે : Page #103 -------------------------------------------------------------------------- ________________ ધમ સન્યાસયેગ (૩૭). द्वितीयापूर्वकरणे प्रथमस्ताविको भवेत् । आयोज्यकरणादूर्ध्व, द्वितीय इति तद्विदः ॥१०॥ બીજા કરણ અપૂર્વમાં, પહેલે તાત્ત્વિક હેય; આજ્યકરણની પછી, તજ બીજો જય, ૧૦ અર્થ –બીજા અપૂર્વકરણમાં તાત્વિક એવો પ્રથમ ગ-ધર્મસંન્યાસગ હોય; અને આ જ્યકરણથી આગળમાં બીજે ગગસંન્યાસ યોગ હોય, એમ તેના જ્ઞાતા-જાણકારો - વૃત્તિ-દ્વિતીયાપૂર્વજળે-બીજા અપૂર્વકરણમાં, ગ્રંથિભેદના કારણરૂપ પહેલા અપૂર્વકરણના વ્યવછંદ–અપવાદ અથે બીજાનું ગ્રહણ કર્યું; કારણ કે પહેલા અપૂર્વકરણમાં પ્રસ્તુત સામર્થ્યાગની અસિદ્ધિ હોય છે. અપૂર્વકરણ” એ તે શુભ એવો અપૂર્વ પરિણામ કહેવાય છે, કે જે અનાદિ સંસારમાં પણ તે તે ધર્મસ્થાનમાં વર્ત તા જીવને તેવા પ્રકારે પૂર્વે ઉપજે હેત નથી, અને જેનું ફલ ગ્રંથિભેદ આદિ છે. તેમાં આ પ્રથમ અપૂર્વકરણમાં ગ્રંથભેદ તે લ છે, અને આ ગ્રંથિભેદનું ફલ સમ્યગદર્શન છે. અને સમ્યગદર્શન છે તે પ્રથમ આદિ લિંગ-ચિન્હવાળે આત્મપરિણામ છે. કહ્યું છે કે –“બરામાંજનિકાનપુસ્તિયામિ વ્ય૪િળ તરવાયૅશ્રદ્ધાનં સભ્યપૂનમ !” -પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયની અભિવ્યક્તિ (પ્રગટપણું) એ જેનું લક્ષ છે, એવું તત્ત્વાર્ધશ્રદ્ધાન તે સમ્યગ્ગદર્શન છે. યથાપ્રાધાન્ય–પ્રધાનપણા પ્રમાણે આ ઉપન્યાસ (અનુક્રમે ગોઠવણી) છે, અને તે શ્રાનુપૂર્વથી-ઊલટા ક્રમે સુંદર છે, એમ સમયવિદે-શાસ્ત્રો કહે છે. અને આ બીજું અપૂર્વકરણ, કે જે તેવા પ્રકારની કર્મસ્થિતિમાંથી તેવા સંખ્યય સાગરોપમ વ્યતીત થયે હોય છે,–તે બીજા અપૂર્વકરણમાં શું ? તે કે કથમસત્તારિત્રો મત' પ્રથમ તાવિક હોય છે. પ્રથમ એટલે ધર્મ સંન્યાસ નામથી ઓળખાતે મેગ તાવિક–પારમાર્થિક એવો હોય છે. અને એ ક્ષપકશ્રેણીવાળા યોગીને હોય છે, કારણ કે ક્ષાપશમિક એવા ક્ષમા વગેરે ધર્મોની એને નિવૃત્તિ હોય છે. (ક્ષમા વગેરે ક્ષયે પશભરૂ૫ ભાવે –ધર્મો દૂર થઈ ગયા હોય છે.) એટલા માટે આ આમ ઉપન્યાસ-રજૂઆત છે. અતાવિક એવો ધર્મસંન્યાસયેગ તે પ્રત્રજ્યાકાળે પણ હેય છે, કારણ કે પ્રવૃત્તિલક્ષણ ધર્મોને ત્યાં સંન્યાસ-યાગ છે, એવી પ્રવ્રયા-દીક્ષા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ-અંગીકારરૂપ છે. એટલા માટે જ આ પ્રવ્રયાને ભવવિરક્તને જ અધિકારી કહ્યો છે. કહ્યું છે કે : " अथ प्रव्रज्याई आर्यदेशोत्पन्न :, विशिष्टजातिकुलान्वितः, क्षीणप्रायकर्ममलः, अत एव विमलबुद्धिः; Page #104 -------------------------------------------------------------------------- ________________ (૩૮) યોગદષ્ટિસઝુશ્ચય વિવેચન સામર્થ્યગના ધર્મસંન્યાસ ને સંન્યાસ એમ બે વિભાગ પાડ્યા, તે પ્રત્યેક ક્યારે હોય છે, તે અહીં બતાવ્યું છે :-(૧) પ્રથમ પ્રકારનો સામગ-તાવિક એવો ધર્મસન્યાસ ગ દ્વિતીય અપૂર્વકરણમાં હોય છે, (૨) બીજા પ્રકારનો સામગ-ચાગસંન્યાસ ગ આયેાજ્યકરણથી આગળમાં હોય છે. 'दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः,' इत्यवगतसंसारनैर्गुण्यः, तत एव तद्विरक्तः, प्रतनुकषायः, अल्पहास्यादिः, कृतज्ञः, વિનીત, કારિ જ્ઞાનયજ્ઞનવદુત, ગોવા, વાળા, શ્રદ્ધા, સમુપના ” (અર્થ માટે જુઓ ઉપર વિવેચન.) કારણ કે આવો ન હોય તે જ્ઞાનયોગ આરાધે નહિં, અને આવો હોય તે ન આરાધે એમ હોય નહિં(આરાધે જ), એમ સર્વજ્ઞવચન-આગમ ભાવવા એગ્ય છે. તેથી આ અનિરૂપિત અર્થ નથી. જયાતૂર્થે–આયોજ્યકરણથી આગળમાં કેવલાભેગથી અચિત્યવીર્યપણાએ કરીને આયોજીને, તેવા તેવા પ્રકારે તત્કાલ ખપાવી દેવાય એમ ભપગ્રાહી કર્મની તથા પ્રકારના અવસ્થાના ભાવમાં કૃતિ, તે આયોજ્યકરણ છે. (કેવલાભેગથી આયોજીને ભોપગ્રાહી કમની સ્થિતિ તરત ખપાવી દેવાય એવી કરી દેવી તે આ યકરણ છે). આનું ફલ શશી અવસ્થા છે. એટલા માટે જ કહ્યું – દિતી રૂત્તિ -બીજો “ગસંન્યાસ' નામને સામગ હેય છે, એમ તેના જ્ઞાતાઓજાણકારો કહે છે, કારણ કે શિલેશી અવસ્થામાં અને ભાવ-હેવાપણું છે. આ સર્વ આગમિક વસ્તુ છે. અને તેવા પ્રકારે એને સંવાદી (મળત) અર્થ-આગમવચન છે – “करणं अहापवत्तं अव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय भगइ करणं ति परिणाम । जा गण्ठी ता पढमं गण्ठिं समच्छ ओ भवे बीयं । अणियट्टीकरणं पुण सम्मत्तपुरकडे जीवे । गण्ठित्ति सुदुन्भेओ कक्खडघणरूढगूढगण्ठित्र । जीवस्स कम्म जणिओ घणरागदेसिपरिणाम ।। एत्तो विवजी खलु भिण्णे एयम्मि समणाणं तु । थोवं पि सुपरिसुद्धं सञ्चासम्मोहहे रत्ति ॥ सम्मत्तंमि उ लद्धे पलियपुहत्तेण सावओ हाइ । चरणोवसमखयाणं सागरसंखन्तरा होन्ति ॥" ઈત્યાદિ લેશથી આ પરિભાવિત અર્થવાળું છે. (અર્થ માટે જુઓ ઉપર વિવેચન.) Page #105 -------------------------------------------------------------------------- ________________ ધમ સન્યાસયેાગ — તાત્ત્વિક ધ સન્યાસ યોગ ઃ— તેમાં પ્રથમ, ધર્માંસંન્યાસ અને તે પણ તાત્ત્વિક-પ રમાર્થિક કેટિને ધર્મ સન્યાસ, બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં બીજા’અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે સહેતુક છે. કારણ કે પહેલુ અપૂર્ણાંકરણ કે જે ગ્ર ંથિભેદનુ કાણુ છે, બીજા અપૂર્વ તેમાં આ પ્રસ્તુત ધર્માંસન્યાસ હાઇ શકે નહિ. એટલા માટે ‘બીજા’માં કરણમાં એમ કહી તેનેા અપવાદ સૂચવ્યેા. આ અપૂર્વકરણ એ છેઃ-(૧) ગ્રંથિભેદના કારણરૂપ, (ર) ક્ષપકશ્રેણી વેળાનું, આ અપૂર્ણાંકણુ એટલે શુ? અપૂર્વ” એટલે અનાદિ કાળના ભવભ્રમણમાં જે કદી પશુ પૂર્વ પ્રાપ્ત થયા નથી, એવે શુભ-પ્રશસ્ત આત્મપરિણામ.ગ્રંથિભેદ વગેરે આ અપૂર્વકરણનું ફળ છે. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે, અને તે ગ્રંથિભેદનુ ફળ સમ્યગ્દશ ન છે. ગ્રંથિભેદ-ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેવી દુલે–ભેદવી મુશ્કેલ, એવી ગાઢ રાગદ્વેષપરિણામરૂપ ક*ની ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્ર ંથિભેદ છે. ‘અને આ દુર્ભેદ કમ ગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણુરૂપ તીક્ષ્ણ ભાવ–વાથી ગ્રંથિભેદ ભેદાઈ જાય છે, ત્યારે આ મહાત્માને અત્યંત તાત્ત્વિક આનંદ ઉપજે છે’–જેવો રાગીને ઉત્તમ ઔષધથી રોગ કાબૂમાં આવતાં ઉપજે છે તેવો. અને આ ગ્રંથિના ભેદ પણ એવો હેાય છે કે તેનું પુન: તેવા પ્રકારે હોવાપણું હાતું નથી. તે એક વાર છૂટી એટલે ખસ છૂટી ! ખલાસ ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે; કારણ કે તેવો ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હાતા નથી. ‘આવો આ ગ્રંથિભેદ સદાય કલ્યાણને-નિર્વાણને હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યને ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદન થાય છે ( ખરાખર દેખાય છે), તેમ જ આને ગ્રંથિને ભેદ થતાં સદ્દન-સમ્યગ્દર્શન થાય છે, એટલે વસ્તુનુ યથાર્થ સ્વરૂપ દેખાય છે.' * (૩૯) तथा च भिन्ने दुर्भेदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववत्रेण बहुसंक्लेशकारिणि ॥ आनन्दो जायतेऽत्यन्तं तात्रिकोऽस्य महात्मनः । सद्वयाध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ॥ भेदोऽपि चास्य विज्ञेयेा न भूयो भवनं तथा । तीव्र संक्लेशविगमात्सदा निःश्रेयसावहः ॥ जात्यन्धस्य यथा पुंसचक्षुर्लाभे शुभोदये । सद्दर्शनं तथैवास्य ग्रन्थिभेदेऽपरे जगुः " ܕܕ -મહર્ષિ હરિભદ્રાચા છકૃત ચોગમ દુ Page #106 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ગદષ્ટિસમુચ્ચય સમ્યગદર્શન-આમ ગ્રંથિભેદના ફળ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. તાર્થનું શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવ તત્ત્વ છે, તેના ભૂતાઈનું-પરમાર્થનું શ્રદ્ધાન થવું, શ્રદ્ધા સમ્યગદર્શન ઉપજવી, પ્રતીતિ થવી તે સમ્યગદર્શન છે. “આ નવ તત્ત્વરૂપ અનેક વણની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્રસોનાને દોરે પરોવાયેલું છે, ચિરકાળથી છુપાઈને રહેલો છે. તેને ખોળી કાઢી સમ્યગૃષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન કરે છે, અનુભવ કરે છે.” આ જીવ, અજીવ કર્મથી બંધાયેલ છે, તેનું કારણ પુણ્યપાપ છે; પુણ્ય-પાપના આવવાનું કારણ આશ્રવ છે; આશ્રવ થયે બંધ થાય છે; આશ્રવનેનવા કર્મના આગમનને સંવરથી રોકી શકાય છે જૂના કર્મોને નિર્જરાથી ખેરવી શકાય છે; અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મને ક્ષય થયે, શુદ્ધ આત્મવિભાવરૂપ મોક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ આત્મા જ મોક્ષરૂપ બને છે;–આવી તાત્વિક પ્રતીતિ તે સમ્યગદષ્ટિ પુરુષને ઉપજે છે. આમ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન, ઉપયોગવંત ને અવિનાશી એવા શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, “આત્મખ્યાતિ” થવી તે સમ્યગદર્શન છે, અને એનું બીજુ નામ સમકિત છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીતમૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત..મૂળ –શ્રીમદ્ રાજચંદ્રજી "न सम्यकत्वसमं किंचित्त्रैकाल्ये त्रिजगत्यपि । થોડા મિથ્યાવરમ નાચત્ત–મૃતામ્ શ્રી સમંતભદ્રાચાર્યજી અર્થાત્ –ત્રણે કાળમાં, ત્રણેય લેકમાં, સમ્યક્ત્વ સમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી, અને મિથ્યાત્વ સમું કઈ અશ્રેય નથી.” x “રિમિતિ નવતરવ8ન્નમુન્નીયમાનમ્, कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपम् , બરિપબિમામલેરિતમાનનુ છે ? –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંન્યાસયોગ (૪૧) અને આમ ગ્રંથિભેદ થઈ, આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિથી જેને પરમ આનંદવલાસ ઉપ છે, એવા સમ્યગદષ્ટિ યોગી પુરુષના આવા સહજ અનુભવ ઉદ્ગાર નીકળી પડે છે – આત્મા જ્ઞાન પામે એ તે નિ:સંશય છે; ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવાનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.” -શ્રીમદ્ રાજચંદ્રજી આવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ થયા પછી પ્રાપ્ત થાય છે. અને આ સમ્યગદર્શનને પાંચ લિંગ એટલે પ્રગટ ચિહ્ન છે :-(૧) પ્રશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિક્ય. પ્રધાનપણું પ્રમાણે આ સમ્યકત્વના લક્ષણોને આમ પૂર્વનુપૂર્વ અનુક્રમ છે, પણ પશ્ચાનુપૂર્વથી એટલે ઊલટા ચિન્હ અનુક્રમે એ સુંદર-રૂડા છે, એમ શાસ્ત્રનું રહસ્ય જાણનારા કહે છે. કારણ કે આસ્તિક્ય ન હોય તે પ્રશમ આદિ સુંદર-સારા ન લાગે, શોભે નહિ, ઈત્યાદિ ઊલટા ક્રમે સમજવું. અને સુલટા ક્રમે પ્રથમનું લક્ષણ હોય તે પછીનું લક્ષણ આવે એમ સમજવું. તે આ પ્રકારે – પ્રથમ તે પ્રશમ એટલે કષાયનું ઉપશાંતપણું થાય, તે વિવેક વિચારને અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મેક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે, અને સ્વદયા-પરદયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવમાં પરિણમે ત્યારે પાંચ આસ્તિકય ગુણ પામવાની યોગ્યતા-પાત્રતા તેનામાં પ્રગટે. ( આમ સુલટા ક્રમે છે. ) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જોગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રોગ.” – શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ અથવા ઊલટા ક્રમે આસ્તિક એટલે જીવાજીવ આદિ તત્વના અસ્તિત્વની-હેવાપણાની આસ્થા–અંતર્ પ્રતીતિ ઉપજે, સ્વરૂપ જાણે, તે અનુકંપા ઉપજે આ જીવાદિ જાણી તેને અનુસરતો કંપ આત્મામાં થાય, એટલે સ્વદયા–પિતાના આત્માની અનુકંપ ઉપજે કે–અરે ! Page #108 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ગદષ્ટિસમુચ્ચય હું અત્યાર સુધી આ પરવસ્તુના સંસર્ગથી પરવસ્તુમાં રમ્યો ! તે રમવા ગ્ય નહોતું. એવો ક્ષોભ-કંપ આત્મામાં થાય તે અનુકંપા. જેમકે – હું છોડી નિજરૂપ રમ્ય પર પુલે, ઝી ઊલટ આણી વિષય તૃષ્ણ જલે વિહરમાન” -શ્રીદેવચંદ્રજી એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિવેદ-સંસારથી અત્યંત કંટાળો આવી જાય. આ કાજળની કેટડી જેવા સંસારમાં મહારે હવે એક ક્ષણ પણ આત્મભાવે રહેવું નથી, એમ સંસારથી તે ઉભગે. અને એ નિર્વેદ-કંટાળે ઉપજતાં, સંવેગ એટલે મોક્ષનો તીવ્રવેગી અભિલાષ ઉપજે, આ સંસાર બંધનથી હું ક્યારે છૂટું એવી શુદ્ધ ભાવના ભાવતો તે દઢ મુમુક્ષુ બને, અને તેના પરિણામે પ્રશમ પ્રગટે, વિષય-કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવથી વિરતિ થાય, વીતરાગતા આવે અને તેને આત્મા સ્વસ્વરૂપમાં સમાઈ જાય. આવા પાંચ લક્ષણવાળું સમ્યગદર્શન જીવને પહેલા અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયે સાંપડે છે. અને પછી કમ સ્થિતિમાંથી સંખ્યાત સાગરોપમ વ્યતીત થયે, આ બીજુ અપૂર્વકરણ-અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાત્વિક તાત્વિક ધર્મ. ધર્મસંન્યાસગ ક્ષપકશ્રેણીમાં ચઢતા સામર્થ્યાગીને હોય છે, સંન્યાસ કારણ કે તે ક્ષેપક થેગી ક્ષમા વગેરે ક્ષે પશમરૂપ ધર્મોથી નિવર્યો છે, અને કોધાદિ કષાયરૂપ સર્વ કર્મ પ્રકૃતિને જડમૂળથી ખપાવવારૂપ ક્ષાયિકભાવ ભણી પ્રવર્તે છે. અને આવો જે “ધર્મ સંન્યાસ” નામને સામગ છે, તે જ ખરેખર તાત્વિક, પારમાર્થિક “ધર્મસંન્યાસ’ ગ છે. અતાવિક ધર્મસંન્યાસ” તે પ્રધ્વજ્યા-દીક્ષા અવસરે પણ હોય છે, કારણ કે જેમાં પ્રવૃત્તિરૂપ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, તે નિવૃત્તિરૂપ પ્રવજ્યા-દીક્ષા કહેવાય છે. પાપ માંથી પ્રકર્ષે કરીને શુદ્ધ ચરણગમાં વ્રજન-ગમન તે “પ્રવજ્યા” છે. અતાવિક વિષયકષાયાદિ દુષ્ટ ભાવોનું મુંડન-છેલણક્રિયા તેનું નામ “દીક્ષા છે. ધર્મ સં. આ પ્રયા (દીક્ષા-સંન્યાસ) જ્ઞાનયોગના અંગીકારરૂપ છે એટલા માટે જ સંસારથી જે અંતરંગ પરિણામથી ખરેખર વિરક્ત થયે હય, ચિત્તમાં અત્યંત વૈરાગ્યવંત થયું હોય, તે જ તેવી જ્ઞાનગની પ્રતિપત્તિરૂપ દીક્ષાનો અધિકારી પાત્ર કહ્યો છે. દીક્ષાને ગ્ય, મુનિધર્મ ગ્રહણ કરવાને ગ્ય પાત્ર જીવ કેવા વિશિષ્ટ ખાસ લક્ષણવાળે હેવો જોઈએ, તે અહીં કહ્યા છે – (૧) જે આર્ય દેશમાં ઉત્પન્ન થયો હોય, (૨) વિશિષ્ટ જાતિ–કુલવાળે હોય, (૩) જેને કમલ ક્ષીપ્રાય–લગભગ ક્ષીણ થવા આવ્યું હોય, (૪) એથી કરીને જ જે વિમલ Page #109 -------------------------------------------------------------------------- ________________ (૪૩) બુદ્ધિવાળા હેાય, (૫) · મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણુ છે, સંપદીક્ષાના દાએ ચપલ છે, વિષયેા દુઃખના હેતુ છે, સંચાગમાં વિયેાગ છે, પ્રતિક્ષણે અધિકારી મરણુ છે, કર્મના વિપાક દારુણ છે’-એમ જેણે સંસારનુ નિશુંપણું–નગુણાપણું, નિઃસારપણું, તુચ્છપણું જાણ્યું હાય, (૬) તેથી કરીને જ તે સ’સારથી જે વિરક્ત થયેા હાય, (૭) જેના કષાય અત્યંત કુશ, પાતળા, દુબળા પડી ગયા હાય-જે મદકષાયી હાય, (૮) જેનામાં હાસ્ય રતિ-અરતિ વગેરે અલ્પ હાય, (૯) જે કૃતજ્ઞ-કરેલા ઉપકારને, ગુણને જાણવાવાળા કદરદાન હેાય, (૧૦) વિનીત–વિનયગુણુસ’પન્ન હેાય, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ જે રાજા, મંત્રી અને નગરજને ને બહુમત-માનીતા હાય, જેનું સમાજમાં પણ વજન પડતુ હોય એવા પ્રતિષ્ઠિત-માનનીય હાય, (૧૨) અદ્રોહકારી-દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેના જે દ્રોહ કરનાર ન હેાય, (૧૩) જે કલ્યાણ અંગવાળા-ભદ્રમૂત્તિ હાય, કે જેને દેખતાં જ છાપ પડે કે આ ભદ્ર-ભલા-રૂડા જીવ છે, એવા હાય, (૧૪) શ્રાદ્ધ, સમ્યક્ શ્રદ્ધાવત, શ્રદ્ધાળુ હાય, (૧૫) સ્થિર હાય, ચળવિચળ પરિણામી ન હેાય, (૧૬) સમુપપન્ન હાય, એટલે સમ્યક્ પ્રકારે સદ્ગુરુને શરણે આવેલે આત્મસમર્પણ કરનારા હાય. જેમકે— ધમ સન્યાસયેાગ “શું પ્રભુ ચરણુ કને ધરૂ', આત્માથી સહુ હીન; તે તા. પ્રભુએ આપિએ, વતુ” ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતા પ્રભુ આધીન; દાસ દાસ હુ' દાસ છું', આપ પ્રભુના દીન. ’’ —શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ આવા લક્ષણવાળા ન હોય તે જ્ઞાનયેગ આરાધે નહિં, અને આવા લક્ષણવાળા હાય તે આરાધ્યા વિના રહે નહિ, એમ શ્રી સર્વજ્ઞદેવનુ વચન છે. તેથી આ ઉપર જે કહ્યુ. તે બધુય યથાર્થ છે. આમ પ્રવ્રજ્યા સમયે અતાત્ત્વિક ધર્મસ'ન્યાસ, અને ક્ષેપકશ્રેણીમાં તાત્ત્વિક ધર્મસંન્યાસ હાય છે, એમ સ્પષ્ટ કર્યું. અને આમ ક્ષપકશ્રેણીગત ચેાગીને બીજા અપૂર્વ કરણમાં' આ તાત્ત્વિક ધમ સન્યાસ નામના સામર્થ્ય યોગ હોય છે. આને અપૂર્વકરણ એટલા માટે ખીજુ કહેવામાં આવે છે કે–તેમાં અપૂર્વ એવું આ પાંચ વસ્તુએનું કરણ-નિન અપૂર્ણાંકરણ કરવાપણું) હાય છેઃ-(૧) સ્થિતિઘાત (ર) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસક્રમ, (૫) સ્થિતિબધ. તે આ પ્રકારે (૧-૨) મોટા પ્રમાણવાળી જ્ઞાનાવરણીય વગેરે કમની સ્થિતિનું અહીં અપૂર્વ ખંડનઘાત કરવામાં આવે છે,-છેદ ઉડાવવામાં આવે છે; તથા કર્માંના પ્રચુર રસનું અપૂર્વ ખંડન Page #110 -------------------------------------------------------------------------- ________________ (૪૪) યોગદષ્ટિસમુચ્ચય ઘાત કરી અત્યંત અ૯૫૫ણું કરી દેવામાં આવે છે. આમ વિશુદ્ધિના પ્રકૃષ્ટપણથી આ સ્થિતિઘાત-રસઘાત એ બન્ને આગલા ગુણસ્થાનકની અપેક્ષાએ અપર્વ હોય છે. (૩) તેમજ અત્રે અત્યંત વિશુદ્ધિના સામર્થ્યથી ગુણશ્રેણીની વિરચના એવી અપૂર્વ કરે છે, કે કમના દળીઆ ઝપાટાબંધ ટપોટપ ઉડાવી દેવા માટે ગોઠવાઈ ગયા હોય છે. (૪) તથા બંધાતી શુભ પ્રકૃતિએમાં અશુભ દળીઆનું પ્રતિક્ષણે અસંખ્ય ગુણવૃદ્ધિથી લઈ જવું–સંક્રમણ કરવું, તે ગુણસંક્રમ પણ અહીં અપૂર્વ હોય છે. (૫) અને કર્મોની સ્થિતિ પૂર્વે અશુદ્ધપણાને લીધે ઘણી લાંબી બાંધતો હતો, તે અહીં અપૂર્વકરણમાં અત્યંત વિશુદ્ધ પણાને લીધે ઘણી ટૂંકી બાંધે છે. આમ આ પાંચ વાનાં અત્રે અપૂર્વ હોય છે, એટલા માટે “અપૂર્વકરણ” નામ સાર્થક છે. આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને જે યોગી પુરુષ ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, તેને આ તાત્તિવક ધર્મસંન્યાસયોગ હોય છે, કારણ કે તે ક્ષપશમરૂપ ધર્મોનું ક્ષપણ કરતે કરતે આગળ વધે છે, કર્મ પ્રકૃતિએને સર્વથા ખપાવતે ખપાવત, ક્ષપકશ્રણ ખતમ કરતે કરતે, ઊડાવતે ઊડાવતે, ગુણસ્થાનકની શ્રેણી પર ચઢતો જાય છે. અને આમ કર્મશત્રુને ક્ષય કરતા કરતા, આ પરમ સમર્થ વીર પુરુષ ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમાં સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે. – બસંન્યાસ યોગ – અને બીજે જે બગસંન્યાસ” નામનો સામર્થ્યોગ છે, તે આજ્યકરણની પછી હોય છે. તે આ પ્રકારે – અચિંત્ય વીર્યપણુએ કરીને, અસાધારણ આત્મસામર્થ્યથી કેવલી ભગવાન સમુદઘાત કરે છે, તે પહેલાં આયેાજ્યકરણ કરે છે. આયકરણ એટલે શું? આજીને કરવામાં આવતે ગવ્યાપાર તે આયેાજ્યકરણ આ મર્યાદા -કેવલીએ દીઠેલ મર્યાદા આયોજ્યકરણ પ્રમાણે જન=જવું તે, શુભ યોગનું વ્યાપારણ-પ્રવર્તન; કરણ=પરિણામ વિશેષ, સામર્થ્યવિશેષ. કેવલી ભગવાને દીઠેલી મર્યાદા પ્રમાણે, ઉદીરણાઆવલિમાં ભવોપગ્રાહી કમેને પ્રક્ષેપ કરવો તે આયોજ્યકરણ છે. એટલે કે આ છેલા ભવમાં ભોગવવાના જે બાકી રહેલા વેદનીય વગેરે ચાર કર્મ છે, તેમાં જે વેદનીય વગેરેની સ્થિતિ આયુષ્ય કરતાં વધારે હોય, તે તેને સમ-સરખી કરવા માટે કેવલી ભગવાન ઉદીરણ કરે છે, જ્યકરણ કરે છે, કે જેથી કરીને સમુદ્રઘાત વડે તે તે કર્મોને જલ્દી ખપાવી દઈ સરખી સ્થિતિમાં લાવી મૂકાય. Page #111 -------------------------------------------------------------------------- ________________ બસંન્યાસયેગ (૪૫) આવું આયેાજ્યકરણ કરીને કેવલી ભગવાન સમુદઘાત કરે છે. સર્વ કેવલી ભગવાન સમુદ્દઘાત કરતા નથી, પણ જેના વેદનીય વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કેવલી- કરતાં વધારે હોય છે, તેઓ જ તે કર્મોના સમીકરણ માટે સમુદ્દઘાત સમુદ્રઘાત કરે છે, કે જેથી કરીને તે કર્મોને શીધ્ર ભેળવી લઈ તેને તત્કાલ નિકાલ કરી દેવાય. મૂળ શરીરને છોડ્યા વિના, ઉત્તર દેહરૂપ જીવપિંડનું-આત્મપ્રદેશસમૂહનું દેહમાંથી બહાર નીકળવું તેનું નામ સમુદ્યાત છે. સમુદ્રઘાત એટલે સમ્ - ઉઘાત, સમ સમ્યફપણે એટલે અપુનર્ભાવપણે, ફરી ન હોય એ રીતે, ઉત્ = પ્રાબલ્યથી, પ્રબલપણથી ઘાત કર્મનું હનન, પ્રલય, ક્ષય. ફરી ન ઉપજે એવી રીતે પ્રબલપણે જે પ્રયત્નવિશેષમાં કર્મને પ્રલય થાય-ઘાત થાય, તે સમુદ્રઘાત છે. આ કેવલિસમુદ્દઘાતમાં આત્મપ્રદેશનો વિસ્તાર કરી–વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશવડે આખો લેક દંડ-કપાટપ્રતર આકારે પૂરી દેવામાં આવે છે, અને તે તે કર્મ પ્રદેશને સ્પર્શ, શીધ્ર ભોગવી લઈ ખેરવી નાંખવામાં આવે છે, અને પછી તે આત્મપ્રદેશને ઊલટા ક્રમે ઉપસંહાર કરાય છે. આ બધે વિધિ માત્ર આઠ સમયમાં પૂરો થાય છે ! આવું પરમ અદ્ભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમથયેગી અત્ર વ્યક્ત કરે છે !! અને આ આયોજ્યકરણ ને સમુદ્રઘાતનું ફળ-પરિણામ શિલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શેલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાના વેગને સર્વથા નિરોધ કરી, આ પરમ સમર્થ યેગી ચોથું શુકલધ્યાન ધ્યાવત સત, શિલેશ-મેરુપર્વત શેલેશીકરણ જેવી નિષ્પકંપ અડોલ અવસ્થાને પ્રાપ્ત થાય છે. અથવા સર્વ સંવરરૂપ સમાધાનરૂપ જે શીલ, તેને ઈશ બને છે. આમ આ સ્વરૂપગુપ્ત પરમ યેગીની શેલેશ-મેરુ જેવી નિષ્કપ મેગનિરોધરૂપ અવસ્થા તે શેલેશીકરણ; અથવા પરમ સમાધિ પામેલા આ શીલેશ યેગીશ્વરની અવસ્થા તે શેલેશીકરણ આ શલેષી અવસ્થા, પાંચ હૃસ્વ અક્ષર (અ, ઈ, ઉ, , લ) ઉચ્ચારાય તેટલે કાળ રહે છે અને તેના છેલ્લા સમય પછી તરત જ આ પરમ આયેગી થેગી ઊર્ધ્વગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે. ઉત્કૃષ્ટ વિરજ નિવેશ, ગક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતા શિલેશે, આતમશક્તિ ન બેસે રે....વીરજીને ચરણે લાગું.” –શ્રી આનંદઘનજી * " मूलसरीरमच्छंडिय उत्तर देहस्स जीवपिंडस्स। નિગામ રેહા હૃાર સમુદ્વાર ગામ ” –શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચકવર્જી કૃત ગમઢસાર Page #112 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ગદષ્ટિસમુચ્ચય વીય ક્ષાયિક બલે ચપળતા ગની, ધી ચેતન કર્યો શુચિ અલેશી; ભાવ શેલેશીમે પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કમશેષી.” શ્રી દેવચંદ્રજી “મન-વચન-કાયા ને કર્મની વગણ, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જે અપૂર્વ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ રવરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્યમૂત્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જો....અપૂર્વ -શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ બગસંન્યાસ લેગ શિલેશી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. – યથાપ્રવૃત્તકરણ આદિ – ભવ્યને યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણેય કરણ પ્રાપ્ત થાય છે, અને બીજાઓને એટલે કે અભવ્યોને પહેલું યથાપ્રવૃત્તકરણું જ હોય છે, બીજા કરણ તેને કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ. અત્રે કરણ એટલે પરિણામ. (ગાથા ૧). જેમ ગિરિ-નદીનો પત્થર ઘસાતાં, પીસાતાં, કૂટાતાં, પીટાતાં, ઘર્ષણ–ચૂર્ણન ન્યાયે ગોળ લીસે થાય છે, તેમ અનાદિ સંસારમાં રખડતા આથડતા જીવને કવચિત્ કવચિત્ કેમે કરીને ભાવમલની ક્ષીણતા થતાં તથાભવ્યતાને પરિપાક થયે, એ કોઈ વિશિષ્ટ યથાપ્રવૃત્તકરણ આત્મપરિણામ થઈ આવે છે, એવી કોઈ કર્મ સ્થિતિ રસની મંદતા ઉપજે છે, કે તે ગ્રંથિની નિકટ આવી પડે છે. “આગુસે ચલી આતી હે એ રીતે અનાદિ કાળપ્રવાહમાં પ્રવર્તતાં પ્રવર્તતાં જીવને જે કવચિત્ કિંચિત્ ભાવચમકારા જેવું સામાન્ય પણે (Ordinarily) પ્રવર્તે છે એવું પૂર્વાનુપૂર્વકણ તે યથાપ્રવૃત્તકરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ તે જીવ અને તવાર કરે છે, ને અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે. પણ તે માત્ર સામાન્ય-સાધારણ પ્રયત્નરૂપ હોઈ આત્મવીર્યની મંદતાને લીધે તે ગ્રંથિભેદ કર્યા વિના પાછો વળી જાય છે. આ કરણ ભવ્ય -અભવ્ય બનેને પ્રાપ્ત થાય છે, પણ બીજા બે કરણ એકલા ભવ્યને જ પ્રાપ્ત થાય છે, અભને નહિ, એટલે જ તે મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતો નથી. અને ભવ્ય પણ જ્યાં લગી અપૂર્વ (Unprecedented) આત્મા પરિણામરૂપ ભાવને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ કુરાવી, અનન્ય પ્રયત્નથી અસાધારણ (Extraordinary effort) પ્રયાસથી, પોતાના સર્વ સામર્થ્યથી (With all his might) શૂરવીરપણે અપૂર્વ પુરુષાર્થ “યાહોમ કરીને', ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને ભેદ કરવા સર્વાત્માથી પ્રવર્તતે નથી, ત્યાંલગી તે પણ તે કાર્યમાં સફળ થતું નથી. કારણ કે ગ્રંથિભેદરૂપ દુર્ધટ કાર્ય માટે, અસામાન્ય-અસાધારણ પ્રયત્નની જરૂર છે. તેમાં પૂર્વાનુપૂર્વ યથાપ્રવૃત્ત જેવો Page #113 -------------------------------------------------------------------------- ________________ યથાપ્રવૃત્તકરણ આદિ (૪૭) તે પ્રયત્ન કામ આવે નહિં. જેમ યુદ્ધમાં મજબૂત કિલ્લો સર કરવા માટે બળવાન શસ્ત્રથી ભારી હલે ( Mass attack ) કરવો પડે છે, તેમ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને જીતવા માટે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ ભાવ-વજને જોરદાર હલ્લો લઈ જવો જ જોઈએ. નહિ તે તેમાં નિષ્ફળતા જ મળે છે, અર્થાત્ ગ્રંથિ આગળથી “પીછેહઠ ( Retreat) કરવી પડે છે. ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે, તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી છે. પહોંચ્યા નથી. કેઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે. ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છેઅને એ પ્રમાણે મેળ થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અને તીવાર આવી જીવ પાછો ફર્યો છે. કેઈ જીવ પ્રબલ પુરુષાર્થ કરી નિમિત્ત કારણો જેગ પામી કડી કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યું કે ચેથામાં આવે છે, અને ચેથામાં આવ્યો કે વહેલે મોડો મેક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પણ જીવ જ્યારે છેલ્લા પુદગલાવમાં વર્તતો હોય છે, ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય છે ત્યારે ભવ્ય જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે, અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. એટલે પછી તેને અપૂર્વ આત્મઅપૂર્વકરણ ભાવને ઉલ્લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની ફુરણાથી અપૂર્વકરણને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે અપૂર્વકરણ. એટલે અનાદિકાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થયેલ નથી એ અપૂર્વ આત્મપરિણામ અને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવર્સે નહિં, તે અનિવૃત્તિકરણ, અપૂર્વકરણથી ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યક્ત્વ થાય છે. તેમાં જ્યાં સુધી ગ્રંથિ છે, યંસુધી યથાપ્રવૃત્તકરણ છે, ગ્રંથિ છેદતાં-ઉલ્લંઘતાં અપૂર્વકરણ છે, અને ગ્રંથિભેદ કરીને જીવ સમ્યકૂવને સન્મુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ છે. (ગાથા-૨). આ ગ્રંથિ એટલે અત્યંત દુર્ભેદ્ય-ભેદની ઘણી કઠણ એવી ગાંઠ. કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ ભેદવી મુશ્કેલ હોય છે, તેમ જવની આ ગાઢ રાગ-દ્વેષ પરિણામરૂપ ગાંઠ જેવી ઘણી દુષ્કર છે. (ગાથા-૩). એટલા માટે જ તેને ભેદવા માટે જીવે અપૂર્વ આત્મપુરુષાર્થ કરવો આવશ્યક છે. આ સર્વ આ આકૃતિ ઉપરથી સમજાશે– આકૃતિ–૧ અપૂર્વકરણ ! યથાપ્રવૃત્તકરણ -> અનિવૃત્તિકરણ > સમ્યકત્વ ગ્રંથિભેદ Page #114 -------------------------------------------------------------------------- ________________ (૪૮) યોગદષ્ટિસમુચ્ચય અને આમ આ ગાંઠ ભેદાઈ ગયા પછી, આ જીવ ગાઢ રાગ-દ્વેષ પરિણામ છોડી દે છે, તેના રાગાદિ મંદ પડી જાય છે, દુષ્ટ અનંતાનુબંધી કષાય ચોકડી સમયફલ્વાદિ નષ્ટ થાય છે, દશનામહ ર થાય છે અને સમ્યગદર્શન પ્રગટે છે. કારણ કે થોડું પણ સુપરિશુદ્ધ એવું સમ્યગ્રજ્ઞાન સાચા અસંમોહને હેતુ હોય છે. (ગાથા-૪). સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી, પપપૃથફવમાં એટલે કે ચારિત્રમેહનીય કર્મમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ક્ષય થયે, દેશવિરતિપણું સાચું ભાવશ્રાવકપણું પ્રાપ્ત થાય છે; અને તે ચારિત્રમેહમાંથી સંખ્યાતા સાગરોપમ સ્થિતિ ક્ષય થયે, સર્વવિરતિપણુંસાચું ભાવસાધુપણું તથા ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી અનુક્રમે પ્રાપ્ત થાય છે. (ગાથા-૫). ઇત્યાદિ અત્રે સંક્ષેપથી કહ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ કર્મગ્રંથ આદિ સ્થળ જેવા. આકૃતિ-૨ ગ્રંથિભેદ પ્રથમ અપૂર્વકરણ -- સમ્યકત્વ. -> બીજું અપૂર્વકરણ આજ્યકરણ ક્ષપકશ્રેણી ૮ ૯ ૧૦ ૧૨ ગુણ સ્થા ન| સમુદ્રઘાત કેવલજ્ઞાન, શૈલેશીકરણ - મોક્ષ – અત્રે એટલું લક્ષમાં રાખવા યોગ્ય છે કે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જીવ જે તીવ્રસવેગથી અપર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તે ઉપરોક્ત પલ્યોપમ–સાગરોપમાદિ જેટલી કમ સ્થિતિ પણ શીઘ્ર ક્ષય કરી, ઝપાટાબંધ ભાવશ્રાવક, ભાવસાધુ આદિ દશાને પામે, અને ઉપશમ-ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, અનુપમ કેવલજ્ઞાન પ્રગટાવી, યાવત્ તે જ ભવે પણ મેક્ષ પામે. જે જીવને પુરુષાર્થમાં મંદતા હોય તો તે પ્રમાણે મોક્ષની પ્રાપ્તિમાં પણ ઢીલ થાય. એટલે મોક્ષની પ્રાપ્તિ જીવના પુરુષાર્થબલને આધીન છે. જલદી પુરુષાર્થ રાવે તે જલદી મેક્ષ પામે, માટે ભવસ્થિતિ આદિ ખોટા ન્હાના છેડી દઈ જીવે નિરંતર સત્ય પુરુષાર્થશીલ રહેવું જોઈએ એમ જ્ઞાની પુરુષોના ઉપદેશને આશય સમજાય છે. કારણ કે અન્યકરણથી ઊર્વ–આગળમાં બીજે (ગસંન્યાસ) યોગ હોય છે, એટલા માટે Page #115 -------------------------------------------------------------------------- ________________ યોગસન્યાસયોગ (૪૯) अतस्त्वयोगा योगानां योगः पर उदाहृतः। मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥ ११ ॥ એથી અયોગ એગમાં, યોગ કહ્યો પરરૂપ, મેક્ષ સાથ યોજનથકી, સર્વસંન્યાસ સ્વરૂપ, ૧૧. અથ :–એટલા માટે તે જે અગ” છે, તેને ગોમાં પરમ પેગ કહ્યો છે. (કારણ કે) મોક્ષ સાથે તે જન-જોડાણ કરે છે અને તે સર્વસંન્યાસ લક્ષણવાળો છે. - વિવેચન આમ ગસંન્યાસ નામને સામર્થ્યગ શૈલેશી અવસ્થામાં હોય છે એમ ઉપરમાં કહ્યું. તેમાં મન-વચન-કાયાના વેગને અભાવ હોય છે, નિરોધ કરઅયોગ વામાં આવે છે, એટલે તે “અગ” કહેવાય છે. અને આ “અયોગ” પરમ યોગ ચગ સર્વ યુગમાં પરમ છે, પ્રધાન છે, કારણ કે તે “મોક્ષે બનાવ્યો મોક્ષ સાથે સાક્ષાત્ જન કરાવનાર એવો ખરેખરા અર્થમાં “ગ” છે, અને તે સર્વસંન્યાસરૂપ લક્ષણવાળે છે, તેમાં ઉત્કૃષ્ટ પરિશુદ્ધિ હોય છે. આને “પરમ” એગ કહ્યો તે યથાર્થ છે, કારણ કે સવ ગોનું જે એક માત્ર અંતિમ સાધ્ય–દયેય મિક્ષ છે, તેની સાથે આ અયોગ ગ જ સાક્ષાત્ યોજન–જોડાણ કરાવે છે. મેક્ષ સાથે જે-જેડે તે વેગ કહેવાય, એમ વ્યુત્પત્તિથી આ બરાબર ઘટે છે. તેમ જ અત્રે સર્વસંન્યાસ હોય છે, અધર્મસંન્યાસ કે ધર્મસંન્યાસ કરતાં ઉત્કૃષ્ટ પરિશુદ્ધિ હોય છે, અને હવે કંઈ પણ ત્યજવાપણું બાકી રહેતું નથી એટલે આ અાગ પરમ શ્રેષ્ઠ ગ છે. અત્રે એક પરમાણુ માત્રનું પણ સ્પર્શવાપણું રહેતું નથી. સંપૂર્ણ નિષ્કલંક એવું અડેલ આત્મસ્વરૂપ પ્રગટે છે. અનન્ય એવી શુદ્ધ નિરંજન ચૈતન્યમૂત્તિ વ્યક્ત થાય છે. અગુરુલઘુ એવું અમૂર્ત સહજાન્મસ્વરૂપ પદ સિદ્ધ થાય છે. આ સહજાન્મસ્વરૂપ પદને વૃત્તિ-બત પવ–એટલા માટે જ, શિલેથી અવસ્થામાં વેગસંન્યાસરૂપ કારણને લીધે, -અયોગ, યોગને અભાવ (મન-વચન-કાયાના યોગને અભાવ). ચેનાં–મિત્રા આદિ યોગની મધ્યે, શું? તે કે-જેજ: પાઃ-પરમગ, પ્રધાનમ, રદત્ત – કહ્યો છે. કેવી રીતે ? તે માટે કહ્યું – મે કન પાર–મેક્ષ સાથે જન-ભાવરૂપ હેતુથી, જોડાણ કરવારૂપ ભાવથી. નનાદુ છેઃ —જનને લીધે યોગ, એમ સમજીને. આનું સ્વરૂપ કહે છે:સર્વસંચારક્ષા –સર્વ સંન્યાસરૂપ લક્ષણવાળે, કારણ કે અધર્મસંન્યાસ ને ધર્મસંન્યાસ કરતાં પણ અને પરિશુદ્ધિનો ભાવ છે, એટલા માટે. Page #116 -------------------------------------------------------------------------- ________________ (૨૦) યોગદષ્ટિસમુચ્ચય શ્રીસર્વજ્ઞ દેવે જ્ઞાનમાં દીઠું છે, પણ તે શ્રી ભગવાન પણ તેનું સ્વરૂપ વર્ણવી શકતા નથી, તે સ્વરૂપનું વર્ણન અન્ય વાણી તે કેમ કરી શકે? તે જ્ઞાન તે માત્ર જ્ઞાનીને અનુભવગમ્ય છે. “જે પદ દીઠું શ્રી સર્વ જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે......અપૂર્વ.” –શ્રીમદ્ રાજચંદ્રજી આમ ઈછાયેગીએ શરૂ કરેલી મોક્ષરૂપ ઈષ્ટ સ્થાન ભણીની મુસાફરી અહીં પૂરી થાય છે. એગમાગે અખંડ પ્રયાણ કરતાં, કવચિત મંદ-કવચિત તીવ્ર વેગે ચાલતાં ચાલતા ચગી, શુભેચ્છાથી માંડી શેલેશીકરણ પય તની સમસ્ત ગભૂમિકાઓ વટાવી જઈને, અગ એવા શિશીકરણરૂપ મેક્ષનગરના ભવ્ય દરવાજે આવી ઊભે છે, અને પછી તક્ષણ રે નગરમાં પ્રવેશ કરે છે. આકૃતિ–૩ ઇરછાયોગ શાસગ ધર્મસંન્યાસ સામર્થ્ય વેગ યોગસંન્યાસયોગ તીવ્ર ઇચ્છાદિ | તીવ્ર શાસબેધ-શ્રદ્ધા પ્રતિભાન કેવલજ્ઞાન શ્રેણી મન-વચન-કાયત્યાગ મેક્ષ લેશીકરણ ગુણસ્થાન સપ્રમાદ અપ્રસાદ અપ્રમાદ દ્વિઅપૂર્વ કરણ व ४ ५ ६ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ઇચ્છાયાગાદિનું કેષ્ટક-૧ યોગનું નામ કેનું મુખ્યપણું મુખ્ય લક્ષણ પાત્ર ગી ગુણસ્થાન સાચી ધર્મ ઈચ્છી, શાસ્ત્ર | સાચો ધર્મ ઈચછક, ૪–૫-૬ શ્રવણ-મૃતધ-સમ્યઈચ્છાગ ઈચ્છાપ્રધાન આગમ શ્રેતા, સમ્ય (ઉપલક્ષણથી દષ્ટિ, છતાં પ્રમાદજન્ય વિકલતા | જ્ઞાની, પણ પ્રમાદયુક્ત વ્યવહારથી૧) શાસ્ત્રોગ શાત્રપ્રધાન શાસ્ત્રપટુતા. શ્રદ્ધા, અપ્રમાદ શાસ્ત્રપટુ, શ્રદ્ધાળુ અપ્રમાદી ધર્મસંન્યાસ સામર્થ્યપ્રધાન ! શાસ્ત્રથી પર વિષય, પ્રાતિ-સ્વસ વેદન- * અનુભવજ્ઞાન. ક્ષયોપશમ ધમેને ત્યાગ. ક્ષપકશ્રેણીગત યોગી અને સગી કેવલી ૮–૯–૧૮૧૨-૧૩ સામગ્ધ ચાગ યોગસંન્યાસ સામર્થ્યપ્રધાન | મન-વચન-કાયાના યોગનો ત્યાગ–અયોગ. પરમ યોગ અગી કેવલી ૧૪ શૈલેશી અવસ્થામાં Page #117 -------------------------------------------------------------------------- ________________ સારસમુચ્ચય (૫૧) સારસમુચ્ચય–( Summary ) આમ અત્રે ઇચ્છાયાગ, શાસ્રયાગ, ને સામથ્રયાગ એ ત્રણ ચાંગનું સ્વરૂપ કહ્યું, એને સારસમુચ્ચય સમજવા માટે સ્થૂલ રૂપક-ઘટના કરીએ:— કાઈ ભય કર અટવીમાં કઇ મુસાફરી ભૂલા પડી ગયા હોય, ને ચારે કારથી મુંઝાઈ ગયેા હાય, તેને તેમાંથી છૂટવાનેા કેઇ રસ્તા બતાવે એવી તેની કેવી તીવ્ર ઈચ્છા હાય ? કાઇ રાગી મહારાગના પંજામાં સપડાયા હાય, તે કેાઇ કુશળ વૈદ્ય મળી જાય ને આરેાગ્ય પ્રાપ્તિ થાય, એમ કેવું ઇચ્છે? ઉજ્જડ મરુભૂમિમાં ભર ઉન્હાળામાં કાઇ તરસ્યા થયા હાય, તે પાણી માટે કેટલું ઝંખે ? તેમ આ સસારરૂપ ભયંકર અટવીમાં ભૂલા પડેલા જીવરૂપ મુસાફર પ્રથમ તે તેમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા રાખે છે, મેક્ષ મેળવવા ઇચ્છે છે, મેાક્ષરૂપ ઇષ્ટ સ્થાને જવા ચાહે છે. એટલે પછી ઢૂંઢતા હૂઁઢતા તે તેને માર્ગ જાણકાર સદ્ગુરુને પૂછે છે. તેની પાસેથી ઈચ્છાયાગી તે માળની માહિતી મેળવી-સાંભળી, અમુક દિશામાં આ માર્ગ છે, એમ તે જાણીને સહે છે. આમ તે શ્રુતા ને જ્ઞાની અને છે. પછી તે શ્રદ્ધાપૂર્વક તે ઉષ્ટિ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે. પણ માની કઠિનતાથી તથા પેાતાને અનુભવ હજુ કાચા હેાવાથી તેને કવચિત્ પ્રમાદ થઈ આવે છે. એટલે મુસાફરી કવિચત્ અટકી જાય છે કે ધીરી પડે છે, કવચિત્ વેગવંતી બને છે. આમ આ ઇચ્છાયાગી આગળ વધતા જાય છે. આ મુસાફરી દરમ્યાન શાસ્રરૂપ ભામીએ ( Guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સ`પૂર્ણ અનિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી મા` દેખતે દેખતે તે શ્રદ્ધાપૂર્વક આગળ ધપે છે. પેાતાની શક્તિ પ્રમાણે, પેાતાના પગમાં જોર હેાય તેટલા વેગથી, તે અપ્રમાદીપણે આગળ પ્રગતિ કરતા જાય છે. શાસ્ત્રયાણી આમ આગળ ને આગળ પ્રયાણ કરતા તે ભયાનક અટવી વટાવી જઇને, સુંદર રાજમાર્ગ પર–ધારી રસ્તા પર આવી જાય છે. એટલે આગળનેા મેાક્ષસ્થાન ભણીનેા રસ્તા ચાકખેંચાખેા દેખાય છે. ત્યાં શાસ્રરૂપ ભેમીએ તેને કહી દે છે કે-હે મહાનુભાવ શાસ્ત્રયેાગી ! જુએ, આ માર્ગ સીધા સડસડાટ મેાક્ષસ્થાન પ્રત્યે જાય છે. તે તરફ સીધા ચાલ્યા જાઓ! તેમાં આ આ સામાન્ય સૂચના આપુ' છું, તે પ્રમાણે તમે ચાલ્યા જજો. વધારે વિગતની તમે જેમ જેમ આગળ જશે, તેમ તેમ તમને તમારી મેળે ખબર પડતી જશે. એટલે હવે મ્હારે તમને આગળ વળાવવા આવવાની જરૂર નથી. તમે પોતે સમથ† છે. માટે શિવ સ્થાઃ | Page #118 -------------------------------------------------------------------------- ________________ (પ) ગદષ્ટિસમુચ્ચય એટલે તે યોગી વળતું કહે છે-હે પરમ ઉપકારી સશાસ્ત્ર! આપને હું ક્યા શબ્દોમાં આભાર માનું? આપે હારા પર અચિંત્ય ઉપકાર કર્યો છે. આટલી ભૂમિકાએ હું પહોંચ્યા છું, તે બધું આપને પ્રતાપ છે, ને આગળ માટેની જે આપે કિંમતી સૂચના બતાવી તે માટે પણ હું આપને ત્રાણી છું, હું આપની તે આજ્ઞાને અનુસરવા સદા તત્પર રહીશ, અને મને ખાત્રી છે કે આપની કૃપાથી હું હારા ઈષ્ટ સ્થાને-મેક્ષનગરે હવે થોડા વખતમાં જલ્દી પહોંચીશ. આપે હારા માટે ઘણે શ્રમ લીધો છે, ને મેં પણ આપની આજ્ઞા ઉઠાવવાનો યથાશક્તિ પરિશ્રમ કર્યો છે, છતાં આજ્ઞાભંગ થયો હોય તે ક્ષમા! વારુ, નમસ્કાર! પછી તે સમર્થ યોગી આત્મસામર્થ્યથી વેગમાર્ગે તીવ્ર સંવેગથી–અત્યંત વેગથી ઝપાટાબંધ દેડડ્યો જાય છે. પ્રાતિલ જ્ઞાન–અનુભવજ્ઞાન દષ્ટિથી તેને આગળ માર્ગ ચોકખે દીવા જેવો દેખાતે જાય છે, અને જેમ જેમ તે ઈષ્ટ ધ્યેય પ્રતિ આગળ ધપતિ સામર્થ્યથેગી જાય છે, તેમ તેમ તેને ઉત્સાહ અત્યંત વધતો જાય છે. ક્ષાપશમિક મેને-ક્ષપશમ ભાવોને ફગાવી દઈ તે પોતાને ભાર ઓછો કરતો જાય છે, એટલે તે એર ને એર વેગથી આગળ પ્રગતિ કરે છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી ક્ષપકશ્રેણી પર ચઢી, ધર્મસંન્યાસ કરતે કરતે, તે ૮-૯-૧૦-૧૨ ગુણઠાણ ઝપાટાબંધ વટાવી દે છે, ને ૧૩ મા ગુણઠાણે પહોંચે છે, કેવલજ્ઞાન પામી સર્વ દ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તે મેક્ષનગર સાક્ષાત્ દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચે છે. ત્યાં પછી તે શેડો વખત (આયુષ્ય પ્રમાણે) વિસામે ખાય છે, તે પિતાને થયેલા જ્ઞાનને લાભ બીજાને-જગને આપી પરમ પરોપકાર કરે છે. પછી આયુષ્યની મુદત પૂરી થવા આવ્યું, તે મન-વચન-કાયાના પેગેને નિરોધ કરે છે–ત્યાગ કરે છે, ને આમ યોગસંન્યાસ કરી, મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી તે મોક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અનંત કાળ અનંત સમાધિસુખમાં શાશ્વત સ્થિતિ કરે છે. “પૂર્વ પ્રાગાદિ કારણના વેગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે....અપૂર્વ ” –શ્રીમદ્ રાજચંદ્રજી Page #119 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિ કળશકાવ્ય (૫૩) યોગદષ્ટિ કળશ કાવ્ય* મંદાક્રાન્તા ઈચ્છા પૃચ્છા મૃતશ્રવણથી દર્શન જ્ઞાન પામે, શ્રદ્ધા સાથે ગમન કરતાં નિષ્પમાદ– જામે; ને સામર્થ્ય પરમ પ્રતિભા ધર્મ સંન્યાસ ધામે, છોડી યે મન વચ તનુ પહોંચતા પૂર્ણ ઠામે. ૧. ઈચ્છાગે કૃતયુત અને જ્ઞાની તે પ્રમાદી, શાસ્ત્ર હાયે કૃતપટુ અતિ શ્રાદ્ધ ને અપ્રમાદી, સામગ્યે તે અનુભવ બલે ધર્મ સંન્યાસ સાધે, શિલેશીમાં પરમ પ્રભુને ભેગસંન્યાસ લાધે. ૨. અનુટુપ ઈચ્છતા પ્રીચ્છતા જેગી, જને સાધક સીઝતા મનંદન શુદ્ધાત્મ, પદને પામી રીઝતા ૩. ઈચ્છારંગી શ્રતાસંગી, સામગ શૃંગને; પામી શ્રીમદ્ હરિભદ્ર, પામે મેક્ષ અસંગને. ૪. શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાન્મ સ્વરૂપ તે; સુયશા ભગવાન્ પામે, બ્રહ્માનંદ અનૂપ તે. ૫. ॥ इति महर्षि हरिभद्र'चार्य रचिते रित् वन्द्र मनुमन सुग्वनंदनेन भगवानदासेन + सुमनोनंदन बृहत्टी हानामविवेचनेन सप्राञ्च विवेचते ा योगदृष्टसच्चय शास्त्रे इच्छ. योगशास्त्रयोगसामर्थ्ययोगरूपत्रिभूमिकयोगस्वरूप.नरूपणाधिकार ।। છે અને પ્રત્યેક અધિકારના પ્રાંત ઉક્ત વિષયના સારસંદેહ તેમજ પુષ્ટિરૂપે આ યોગદષ્ટિ કલશકાવ્યની નવરચના કરવાને મંદ પ્રયત્ન આ લેખક વિવેચનકાર કર્યો છે. - આ લેખક વિવેચનકારે કરેલા આ વિવેચનનું નામ સુમનનંદની અહત ટીકા? રાખ્યું છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગષ્ટિનું સામાન્ય ક્શન ( Àા. ૧૨-૨૦ ) [ આઠ ચાગષ્ટિના નામ—આધષ્ટિને યાગષ્ટ-ઉપમા. આઠ ચૈાગાંગ, આઠ આશયદોષ, આઠ ગુણુ. દૃષ્ટિની વ્યાખ્યા. આવરણ અપાયથી ભેદ—પ્રતિપાતી કે અપ્રતિપાતી ? પ્રતિપાતી તે સાપાય, અપ્રતિપાતી તે નિરવાય.—મુક્તિ પ્રતિ અખ`ડ પ્રચાણુ, ] એમ એનું સ્વરૂપ કહી બતાવી, પ્રકૃત-ચાલુ વિષયમાં ઉપયાગી કહે છેઃ— एतत्त्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः ॥ १२ ॥ એ ત્રણને આભ્યા વિના, વિશેષથી તજ્જન્ય; યોગષ્ટિ કહું આ તે, સામાન્યથકી મન્ય, ૧૨. અઃ—એ ત્રણ ચેાગના આશ્રય કર્યા વિના, વિશેષે કરીને એમાંથી જ ઉદ્ભવ પામેલી ( નીકળેલી ) એવી ચેગષ્ટિએ કહેવામાં આવે છે. અને તે દૃષ્ટિએ સામાન્યથી આઠ છે. વિવેચન ઉપરમાં ઇચ્છાયાગ વગેરે ત્રણ ચેાગનુ સ્પષ્ટ વષઁન કર્યું, તેનેા સીધેસીધા આશ્રય કર્યાં વિના, પણ વિશેષે કરીને એ ત્રણ યાગમાંથી જ નિષ્પન્ન થતી-નીકળતી, એવી ચાગદૃષ્ટિનું અહીં થન કરવામાં આવે છે; અને સામાન્યથી તે આઠ છે. આ આઠ યાગષ્ટિએ એ ત્રણ યાગમાં અંતર્ભાવ-સમાવેશ પામે છે. આ ચેાગષ્ટિરૂપ નદીએ તે ચેગ-પતમાંથી જ નીકળેલી છે, એટલે તેની સાથે એના ગાઢ સબધ છે, અને એટલા માટે જ આ ચેગષ્ટિની વૃત્તિ:-તત્રયમ્—એ ત્રણને, એટલે ઇચ્છાયેગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યગને, અનશ્રિત્ય-આાશ્રય કર્યાં વિના, અં ગીકાર કર્યાં વિના, વિશેષેળ-વિશેષથી, ‘ આમાંથી આ' એવા ક્ષણવાળા વિશેષે કરીને. શુ ? તા કે પતલુદ્ધવ :-એમાંથી ઉદ્ભવ પામેલી, એ ત્રણ ચેગમાંથી જ ઉપજેલી, ચેદષ્ટય: ઉચ્ચસ્તે-યોગદૃષ્ટિ-મિત્રા આદિ કહેવામાં આવે છે. ભ્રષ્ટી સામાન્યતતુ સાઃ—અને સામાન્યથી તે દૃષ્ટિએ આઠે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ આ અગનું સામાન્ય કથન (૫૫) આધારરૂપ ભૂમિકા–પીડિકા બરાબર સમજવા માટે પ્રથમ એ ઉક્ત ઇચ્છાયાગાદિ યાગાનું વર્ણન અત્યંત ઉપયાગી અને આવશ્યક હતું, એમ આ ઉપરથી ફલિત થયું. અને તે આ છે:— मित्रा तारा बला दीप्रा स्थिग कांता प्रभा परा । नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत ॥ १३ ॥ મિત્રા તારા ને ખલા, દીપ્રા સ્થિરા તેમ; કાંતા પ્રભા અને પા, દૃષ્ટિ આ છે એમ. યોગદૃષ્ટિના નામ એ, અતણે અનુસાર લક્ષણ તેનું સાંભળેા, હવે અહીં ક્રમવાર. ૧૩. અર્થ:—મિત્રા, તારા, ખલા, દ્વીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા-એમ આ ચેાગષ્ટિએના નામ છે. અને એએનું લક્ષણ સાંભળેા ! તે આઘદષ્ટિ બતાવવા માટે કહે છે:— समेघामेघराज्यादौ सग्रहाद्यर्भकादिवत् । raefष्टरिह ज्ञेया, मिथ्यादृष्टी तराश्रया ॥ १४ ॥ વૃત્તિ:-તેમાં મિત્રા જેવી તે મિત્રા, તારા જેવી તે સારા; ઇત્યાદિ યથાર્થ જ નામાનિ−નામ, અશદૃષ્ટીનામ્—યાગદૃષ્ટિએના છે. અને એએનુ શળ– લક્ષણ—જે કહેવામાં આવે છે તે, નિવેષત-શ્રવણુ કા, સાંભળા! એમ અથ છે. અહી એધદૃષ્ટિના વ્યવચ્છેદ (અપવાદ) કરવા માટે ‘ યાગાષ્ટિ ? એમ ગ્રહણુ કર્યુ છે. વૃત્તિ:-—અહીં એધદ્રષ્ટિ, જ્ઞાનાવરણીય આદિ કર્માંના ક્ષયાપશમની વિચિત્રતાને લીધે ચિત્ર—નાના પ્રકારની હાય છે. સમેઘામેવા થાયો—સમેધ–અમેધ, મેધવાળા કે મેત્ર વિનાના, રાત્રી આદિમાં. આદિ શબ્દથી દિવસનું ગ્રહણ છે; એટલે મેધવાળા કે મેધ વગરના રાત કે દિવસમાં. સપ્રજ્ઞાવ જાતિવત્—સંગ્રહ આદિ અને અ`ક આદિની જેમ. પહેલા આદિ શબ્દથી અગ્રહનુ ગ્રહણ છે, ખીજા આદિ શબ્દથી અનભ`કનું ગ્રહણ છે. એટલે ગ્રહસહિત કે ગ્રહરહિત, એવા ખાલ કે અખાલની જેમ. (ગ્રહ=ભૂત, ઝોડ વગેરે ). નોટિ:—એવદૃષ્ટિ, સામાન્ય દન. તે ભાભિનંદી જીવવિષયી છે. એટલે કે ભાભિનંદી–સંસારથી રાચનારા જીવને આ હાય છે. મિથ્યાદટીતાશ્રયા—મિથ્યાદષ્ટિ આશ્રયી કે અમિથ્યાદષ્ટિ આશ્રયી. કાચ (મેાતીએ-પડલ) વગેરેથી જેની દષ્ટિ ઉપહત–બાધિત છે તે મિથ્યાદષ્ટિ. તેનાથી ઉપધાત નથી પામેલ તે અમિથ્યાદૃષ્ટિ, આભ અક્ષરગમનિકા (શબ્દાની સમજૂતી) થઈ. અને ભાવાથ તા આ છે: – Page #122 -------------------------------------------------------------------------- ________________ (૫૬) યોગદકિટસમુચ્ચય મેઘસહિત મે રહિત, રાત્રિ દિવસમાં તેમ; ગ્રહ સહિત ગ્રહ રહિત ને, બાલ આદિની જેમ અહ: જાણવા યોગ્ય છે, ઓઘદષ્ટિ તે તેમ; મિથ્યાષ્ટિ આશ્રયી, ઈતર આશ્રયી એમ, ૧૪, અર્થ:–મેઘવાળા કે મેઘ વિનાના રાત કે દિવસમાં, રહસહિત કે પ્રહરહિત, એવા બાલક કે અબાલકના જેવી અહીં ઓઘદષ્ટિ જાણવી; અને તે વળી મિથ્યાદષ્ટિ આશ્રયી કે અમિથ્યાદષ્ટિ આશ્રયી પણ હોય. વિવેચન “સઘન અઘન દિન રયણીમાં, બાલ વિકલ ને અનેરા રે; અરથ જુએ જેમ જૂજૂઆ, તિમ ઓઘ નજરના ફેરા રે.વીર.” શ્રી યશોવિજયજીકૃત શ્રી કે. દ. સઝાય ૧-૨ એક તો સમેઘ-મેઘવાળી મેઘલી રાત્રીમાં દષ્ટિ, તે કંઈક માત્ર ગ્રહણ કરનારી હોય છે; બીજી તો અમેઘધ વિનાની રાત્રિમાં જરા વધારે અધિક ગ્રહણ કરનારી હોય છે; આદિ શબ્દથી દિવસનું ગ્રહણ છે. એટલે એક સમેઘ-મેલા દિવસમાં, તથા બીજી અમેઘ-મેઘ વગરના દિવસમાં. અને આ બેમાં વિશેષ છે-તફાવત છે. આ દૃષ્ટિ વળી સગ્રહ-રહગ્રસ્ત (ભૂત વગેરે ભરાયેલા) દષ્ટાની હેય, અને આદિ શબ્દથી અગ્રહની એટલે ગ્રહગ્રસ્ત નથી એવા દૃષ્ટાની હેય. આ બેને પણ તફાવત હોય છે-ચિત્ર વિભ્રમ આદિના ભેદને લીધે. - આ વળી બાલક દૃષ્ટાની હોય, અને આદિ શબ્દથી અબાલકની પણ હોય. આ બન્નેને પણ વિવેકવિક્લતા આદિ ભેદને લીધે ભેદ હોય છે. આ વળી મિથ્યાદષ્ટિની એટલે કાચ (પાલ-મોતી-નેત્રરોગ ) વગેરેથી જેની દૃષ્ટિ ઉપહતઅવરાયેલી-ઢંકાયેલી છે એવાની હેય; અને તેનાથી-કાચ વગેરેથી જેની દૃષ્ટિ ઉપહત-અવરાયેલી નથી એવા અમિથ્યાદૃષ્ટિની હોય. જેમ આ દૃષ્ટિભેદ-એક જ દશ્યમાં પણ,-ચિત્ર (જુદા જુદા પ્રકારના) ઉપાધિભેદને લીધે હોય છે, તેમ પારલૌકિક પ્રમેયમાં–પરલેક સંબંધી જ્ઞાનવિષયમાં પણ ક્ષયોપશમની વિચિત્રતાને લીધે, ચિત્ર એટલે જુદા જુદા પ્રકારનું પ્રતિપત્તિભેદ હોય છે. (માન્યતાભેદ–ગ્રહણભેદ હોય છે.) આ કારણે આ દર્શનભેદ એટલે જુદા ના દર્શનેને ભેદ છે, એમ ગાચા કહે છે. ખરેખરઆ દર્શનભેદ તે સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ યોગીઓને હેત જ નથી, કારણ કે તેઓને યથાવિષય-પિતપતાના વિષય પ્રમાણે નયના ભેદોને અવધ–સાચી સમજણ હોય છે. એની પ્રવૃત્તિ પણ પરાર્થે હોય છે,–તેમને શુદ્ધ બોધનું હેવાપણું છે તેથી કરીને, તેઓને આગ્રહ વિનિવૃત્ત-અત્યંત દૂર થઈ ગયો હોય છે તેથી કરીને, તેઓનું મિત્રી આદિને પરતંત્રપણું હેય છે તેથી કરીને, અને ચારિચરિક સંજીવની ચરકચારણ નીતિથી (ચાર સંજીવની ચાર ન્યાય પ્રમાણે) તેમના આશયનું ગંભીર ઉદારપણું હોય છે તેથી કરીને. ઘરું પ્રોન, Page #123 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૫૭) ઓઘદષ્ટિ' એટલે સામાન્ય દષ્ટિ, સામાન્ય દર્શન. ઓઘ એટલે પ્રવાહ, પ્રવાહપતિત દષ્ટિ તે ઓઘદષ્ટિ. આમ અનાદિ સંસારપ્રવાહમાં તણાઈ રહેલા અને તેમાં જ રાચનારા એવા ભવાભિનંદી સામાન્ય કોટિના જીવોની દષ્ટિ તે ઓઘદષ્ટિ છે. લેપ્રવાહને ઓઘદષ્ટિ અનુસરતા પ્રાકૃત જનેનું જે લૌકિક પદાર્થ સંબંધી સામાન્ય દર્શન, તે એટલે? એઘદ્રષ્ટિ છે, (Vision of a layman). અને આ એuદષ્ટિ પણ જ્ઞાના વરણીય, દર્શનાવરણીય વગેરે કર્મના ભિન્ન ભિન્ન ક્ષપશમને લીધે–ચૂનાધિકતાને લીધે) જુદા જુદા પ્રકારની, વિચિત્ર પ્રકારની હોય છે. દાખલા તરીકે કે એક દશ્ય હોય તે (૧) મેઘલી રાત્રે ઘણું ઘણું ઝાંખું કંઈક દેખાય, (૨) તેના કરતાં કંઈક વધારે મેઘ વિનાની રાત્રે દેખાય, (૩) તેના કરતાં પણ ઘણું વધારે મેઘલા દિવસે દેખાય, (૪) અને તેના કરતાં પણ ઘણું ઘણું વધારે મેઘ વગરના દિવસે દેખાય. અને તેમાં પણ, (૫) દષ્ટા–જેના જે ભૂત વગેરે ગ્રહથી અથવા ચિત્ત વિભ્રમ વગેરે ગ્રહથી ગ્રહાયેલ હોય તે તેને દેખવામાં, (૬) અને તેવા ગ્રહ રહિત જેનારના દેખવામાં પણ ચિખો ભેદ-ફેર પડે, (૭) અથવા દેખનારે બાલક હોય તે તેના દેખવામાં, (૮) અને પુખ્ત ઉંમરને હોય તે તેના દેખવામાં પણ વિવેકના ઓછાવત્તા પ્રમાણને લીધે, તફાવત હોય. અથવા (૯) કાચ (પડલ-મતીઓ) વગેરે આડો હોવાથી દેખનારની દૃષ્ટિ જે અવરાઈ-ટંકાઈ હોય તો તેના દેખવામાં, (૧૦) અને કાચ (પડલ) આડે ન હોય, તે તેના દેખવામાં પણ જરૂર ફેર પડે. આમ એક જ દશ્યમાં–જેવાની વસ્તુમાં પણ વિચિત્ર ઉપાધિભેદને લીધે જુદા જુદા દષ્ટિભેદ થાય છે. આ દૃષ્ટાંત પ્રમાણે, લૌકિક પદાર્થને, લૌકિક દષ્ટિએ દેખવાના જે જે ભેદ છે, તે તે ઓઘદષ્ટિના પ્રકાર છે. ચોગદષ્ટિ–આમ એક જ લૌકિક દશ્ય દેખવામાં પણ, જુદી જુદી જાતની બાહા ઉપાધિને લીધે, જેમ ઓઘદૃષ્ટિના ભેદ પડે છે, તેમ પરલોક સંબંધી યમાં–આત્મતત્વ આદિના જ્ઞાનવિષયમાં પણ, ક્ષયોપશમની વિચિત્રતાને કારણે જુદા જુદા પ્રકારને ગદષ્ટિ માન્યતાભેદ-દષ્ટિભેદ હોય છે. દર્શનભેદ હોય છે. જેમ કૅમેરાનો પડદો | (Diaphragm) ઓછેવત્તે ખુલ્લે, તેમ દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision) વધઘટ થાય છે. તે જ પ્રકારે જેવી પથમની વધઘટ-તરતમતા હોય, જેટલું કર્મનું આવરણ ખસ્યું હોય-કમને પડદો ખૂલ્યો હોય, તેટલું ઓછુંવત્ત દર્શન યોગદષ્ટિવાળા સમકિતી પુરુષને થાય છે. આમ ગદષ્ટિ' એટલે કેગ સંબંધી દષ્ટિ, ગમાર્ગને અનુસરતી એવી દષ્ટા ગી-સમ્યગદષ્ટિ પુરુષની દષ્ટિ (Vision of Yogi); ઓઘદષ્ટિ ને ચગદષ્ટિને આમ પ્રગટ ભેદ છે – Page #124 -------------------------------------------------------------------------- ________________ યુગદષ્ટિસમુચ્ચય દર્શન જે થયા જૂજૂઆ, તે એઘ નજરને ફેરે રે; ભેદ થિરાદિક ચારમાં, સમકિત દષ્ટિને હેરે રે....વીર.” શ્રી યો, દ, સઝાય ૧-૩ ઘદષ્ટિ અને યોગદષ્ટિની તુલના કેષ્ટક-૨ 1 એષ્ટિ | યોગદષ્ટિ દષા પાત્ર સામાન્ય ભવાભિનંદી જીવ યોગી સમ્યગદષ્ટિ મુમુક્ષુ પુરુષ દશ્ય વિષય લૌકિક પારલૌકિક, આત્મતત્વઆદિ પર્શનપદ્ધતિ લૌકિક-વ્યાવહારિક, પ્રવાડપતિત, ગાડરીઆ પ્રવાહ જેવી અલૌકિક, પારમાર્થિક, યોગમાર્ગનું સારિણી, તત્ત્વગ્રાહિણી ભેદ કારણ છે ક્ષયપશમની વિચિત્ર તરતમતા ક્ષયોપશમની વિચિત્ર તરતમતા વિશેષતા દર્શનભેદ બાબત વિવાદનો સંભવ દર્શનભેદ બાબત વિવાદને અસંભવ અને આમ ક્ષપશમની વિચિત્ર તરતમતાને લીધે દર્શનભેદ થાય છે, તેથી કરીને જ આ જૂદા જૂદા (વેદાંત-જૈન વગેરે) દશનેને ભેદ પડ્યો છે, એમ યોગાચાર્યનું કથન છે. પણ સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ સમ્યગદષ્ટિ ગીઓને તે આ દર્શનભેદ મનમાં વસતે જ નથી. તેઓ આવા મત-દર્શનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી. પ્રાકૃત જનની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા માત્ર દષ્ટિને નથી. તેઓ તે એક ગમાર્ગને જ દેખે છે, એગદર્શનને જ–આત્મદર્શનને ભેદ જ દેખે છે. એક જ આત્મતત્વના મૂળમાં એ સર્વ દર્શને વ્યાપ્ત છે, માત્ર “દષ્ટિને જ ભેદ છે,-એમ તેઓ ખરા અંત:કરણથી માને છે. તેઓ તે ષડ્રદર્શનને નિદશનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે. એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દર્શનને સમ્યગદષ્ટિથી આરાધે છે. કારણ કે “જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શિલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. મૂળ સ્થિતિ જો પૂછો મને, તે સેંપી દઉં કેગી કને.” Page #125 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ.” છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.” -શ્રીમદ્ રાજચંદ્રજી “ષર્ દરશન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડ દરશન આરાધે રે.” -શ્રી આનંદઘનજી આમ તે મહાનુભાવ સમ્યગદષ્ટિ મહાત્માઓ વતે છે, તેનું કારણ એ છે કે તેઓને નની બરાબર મર્યાદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે. તે આ પ્રકારે – નય એટલે અપેક્ષાભેદ, તે અનંત છે. અમુક વસ્તુને અમુક અપેક્ષાએ-દષ્ટિબિન્દુથી યથાથ (Angle of vision) જેવી તેનું નામ “નય” છે. આમ સર્વ નયનું નયવિભાગ પોતપોતાના વિષય પ્રમાણેનું-મર્યાદાક્ષેત્ર પ્રમાણેનું સ્વરૂપ તેઓ બરાબર સમજ્યા હોય છે. એટલે તેઓ એમ સમાધાન કરે છે કે આ જે જુદા જુદા દર્શનકારેએ જુદા જુદા દર્શન કર્યા છે, તે તે જુદા જુદા નયની અપેક્ષાએ, જુદા જુદા દષ્ટિબિન્દુથી કર્યા છે. તે તે નયની અપેક્ષાએ તે બરાબર છે, માટે એમાં ઝઘડે છે? વિવાદ શ? નાના સાગોથી (Permutations & combinations ) ઉપજતે વિસ્તાર તે અનંત છે, “શબ્દાલંકારરૂપ છે, માત્ર વાજાલરૂપ છે. જેટલી વચનની સંખ્યા તેટલા નય છે, માટે આપણે તે બધેય નયપક્ષપાત છેડી દઈ, રાગ-દ્વેષ–મેહ રહિતપણે, એક શુદ્ધ આત્મતત્ત્વના સંશોધનમાં “રઢ લગાડીને મંડી પડવું,” એટલું જ આપણું કામ છે. એમ કરશું એટલે એની મેળે બધી ખબર પડી જશે, માટે આ બધી વાણૂજાલ શી? એમ તે મહાનુભાવે ભાવે છે. વળતું જગગુરુ ઈણ પરે ભાખે, પક્ષપાત સબ ડી; રાગદ્વેષ દેહ પણ વર્જિત, આતમ શું રઢ મંડી...મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કેઉ, સે ફિર ઈમે નાવે, વાજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત લાવે....મુનિસુવત” –શ્રી આનંદઘનજી વળી કઈ એક નયને જ એકાંત પક્ષ-આગ્રહ ધરવામાં આવે, તે તે નય નથી, પણ નયાભાસ છે, મિથ્યાત્વ છે, એમ તે અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત સમ્યગ્રદષ્ટિ પુરુષે Page #126 -------------------------------------------------------------------------- ________________ (૬૦) સારી પેઠે સમજે છે, અને એટલે જ તે કરીનેઆગળ મૂકીને તે તે દનની મધ્યસ્થ મધ્યસ્થ પરીક્ષા કરતાં તે સ્યાદ્વાદી મહાજનાને બધા દેશના એક દનરૂપ જ છે, જિનદશ`ન અથવા શુદ્ધ આત્મદર્શનરૂપ પુરુષના અગરૂપ જ છે. તે આ પ્રકારે:— નિરાગ્રહ મધ્યસ્થતા ચેગષ્ટિસમુચ્ચય 6 સ્યાદ્' પદને ન્યાસ પરીક્ષા કરે છે. અને એમ ચાક્કસ ભાસે છે કે—આ કલ્પવૃક્ષ સમા તે જિનર્દેશનના એ પગને સ્થાને સાંખ્યદર્શન ને ચાગદશન છે; બૌદ્ધ અને મીમાંસક એ એ તેના ખળવાન્ હાથ છે; લેાકાયતિક મત તેની - ષડ્ દરસણુ કુક્ષિને સ્થાને છે; જૈન દર્શન ખાદ્યાભ્યંતર પ્રકારે તેના મસ્તકને સ્થાનેજિનઅંગ ઉત્તમાંગરૂપે શાલે છે. આમ રિ’–પ્રથમ સ્યાત્' પદરૂપ ન્યાસ અક્ષર મૂકીને, ષટ્ટુનની આરાધના જિન દર્શનના આરાધક પુરુષો કરે છે. તેથી જ તેઓ અત્યંત મધ્યસ્થ હોય છે. તેઓ પેાતાના અંગનું ખ ́ડન ભણીજે કેમ કરી શકે ? “ જન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય ગાય ભેદે ૨; આતમ સત્તા વિવરણ કરતાં, લહે। દુ:ખ અંગ અખેદે રે....ષડ૦ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દાય ભારી રે; લેાકાલાક અવલ`ખન ભજીએ, ગુરુગમથી અવધારી રે....ષડ૦ લેાકાયતિક કૂખ જિનવરની અશ વિચાર જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિષ્ણુ કિમ પીરે રે ?....પડ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતર`ગ અહિર'ગે રે; અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સ`ગે રે....પડ —શ્રી આનદઘનજી 6 ઇત્યાદિ પ્રકારે જેની તત્ત્વવિચાર સુધારસધારા' અખડપણે ચાલ્યા કરે છે, એવા આ મહાત્મા સભ્યદૃષ્ટિ · સ્નેગીજના ને જૂદા જૂદા મત-દર્શીનના આગ્રહ કેમ હોઈ શકે? તેમ જ આ મહાજનની પ્રવૃત્તિ પણ પરાર્થે-પરમાથે હાય છે. ‘ગાય સાં વિમૂય:” આ સંતપુરુષોની વિભૂતિઓ પરાપકારને અર્થે ઢાય છે. જનકલ્યાણના યજ્ઞની વેદી પર તેઓ પેાતાના સર્વ અગ હામી દે છે, મન-વચન-કાયાની સમસ્ત શક્તિ ખચી નાંખે છે. પેાતાને જે આત્માના-પરમાના લાભ થયા, તે અન્ય જીવાને પણ થાય એવા નિલ પરમાર્થ પ્રેમથી, આ સમ્યગ્દષ્ટિ પ્રવૃત્તિ કરે છે. પરા પ્રવૃત્તિ સત્પુરુષો પરમ Page #127 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૬૧) જન પશુ લેક કલ્યાણ યશ પર, હેમું અંગ સહુ મહારા.” –સરસ્વતીચંદ્ર અને તેઓની આવી પરમાર્થ પ્રવૃત્તિ હેય છે, તેના કારણે આ પ્રમાણે છે: ૧. શુદ્ધ બોધનું હોવાપણું–તે સમ્યગ્દષ્ટિ પુરુષને બેધ શુદ્ધ હોય છે, રાગ-દ્વેષમેહની અશુદ્ધિથી રહિત હોય છે, પરભાવના સ્પર્શ વિનાનો નિર્મલ હોય છે. ૨. આગ્રહરહિતપણું–તેઓના સર્વ પ્રકારના મતાથી, દર્શનાહ, અભિનિવેશે. સર્વથા દૂર થઈ ગયા હોય છે, તેઓ અત્યંત મધ્યસ્થ અને નિષ્પક્ષપાત હોય છે. ૩. મેરી આદિને પરતંત્રપણું–તેઓ મિત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્ય-એ ચાર ભાવનાઓથી અત્યંત ભાવિતાત્મા હોય છે. તેઓ સમસ્ત જગત્ સાથે મૈત્રી ધરાવે છે. જ્યાં ક્યાંય ગુણ દેખે ત્યાં તેઓ પ્રમોદ પામે છે. “પર ગુણના પરમાણુને પણ પર્વત જેવો કરી તે વિરલા સંતપુરુષો પોતાના હૃદયમાં અત્યંત વિકસિત થાય છે. ” સંસાર દુઃખથી દુઃખી ને જોઈને તેના પર તેમને કરુણાભાવ ઉપજે છે. આ જગતજી બિચારા સન્માર્ગને છોડી ઉન્માગે ગમન કરી દુઃખી થઈ રહ્યા છે, તેઓને હું સન્માર્ગને બંધ કરી તે દુ:ખમાંથી છોડાવું, એવી કરણું તે પરમ કૃપાળુને વછૂટે છે. અને કોઈ વિપરીત વૃત્તિવાળે હેઈ, સમજાવ્ય સમજે એમ ન હોય, તે ત્યાં તેઓ ઉપેક્ષા કરે છે, મધ્યસ્થ ભાવ ધારણ કરે છે. ૪. ગંભીર ઉદાર આશય–તેઓનો આશય-ચિત્તપરિણામ એટલે બધે ગંભીર હોય છે, એટલે બધે ઊંડે–અગાધ હોય છે, કે તે કળી શકાતું નથી, તેને તાગ પમાડે નથી, સાગરની જેમ તેના ઊંડાણની ખબર પડતી નથી તેમ જ તે આશય એટલે બધા ઉદાર હોય છે, એટલી બધી ઉદારતાવાળે વિશાળ હોય છે કે તે સમુદ્ર જેમ સર્વ કોઈને પિતાના વિશાળ પટમાં સમાવી દે છે, તે સમ્યગદષ્ટિ યેગીઓ આવા “સાગરપેટા” “સારવાળમીર” હોય છે. ૫. ચારિસંજીવની ન્યાયનું અનુસરણું–તેવા ગંભીર -ઉદાર આશયવાળા તે સમ્યગદષ્ટિએ “ચારિસંજીવની ન્યાયને અનુસરે છે. તે આ પ્રમાણે – – ચારિસંજીવની ચાર ન્યાય – "चारिस जीवनीचारन्याय एष सतां मतः । નાયાસ્તૃદ્ધિ થશે વેળાદિનાન્ ! ” શ્રી યોગબિન્દુ, ૧૧૯ આ ચારિસંજીવની ચાર ન્યાય સન્દુરુષને સંમત છે, નહિ તે વિશેષ કરીને ધર્મકાર્યની શરૂઆત કરનારાઓને ઈષ્ટ સિદ્ધિ થાય નહિં. Page #128 -------------------------------------------------------------------------- ________________ (૬૨) યોગદૃષ્ટિસમુચ્ચય અત્રે ચારિ=ચરા, સજીવની=સજીવન કરે એવા ઔષધિવિશેષ, ચાર–ચરવું તે. ચરામાં સ'જીવની માટે ચરવું તે ચારિસ જીવનીચાર ન્યાય—દૃષ્ટાંત. આના ભાવાર્થ આ કથા ઉપરથી સમજી શકાય છે : સ્વસ્તિમતી' નામની નગરજનાથી ભરેલી એવી નગરી હતી. તેમાં બ્રાહ્મણની કેાઈ પુત્રી હતી, તથા તેની એક સખી હતી, અને તે જ તેના નિરવધિ પ્રેમનું પરમ પાત્ર હતી. પછી તે બંનેને વિવાહ થયા, એટલે ખને જૂદા જૂદા સ્થાને રહેવા લાગી. પછી એક દિવસ દ્વિજપુત્રીને ‘ સખી કેમ હશે ? ’ એમ ચિતા ઉપજી. એટલે તે પરાણા દાખલ તેને ત્યાં ગઈ, ને જોયુ તે તેને વિષાદમાં–શાકમાં ડૂબી ગયેલી દીઠી. એથી તેને પૂછ્યું'— ‘સખી ? ત્હારૂં મુખ આટલું બધું કેમ લેવાઇ ગયું છે ?' તેણે કહ્યું-‘હું પાપણી પતિની ખાખતમાં દુર્ભાગી—કમનશીખ છું.' સખી દ્વિજપુત્રીએ કહ્યું-‘તું વિષાદ મકર ! આ વિષાદમાં ને વિશ્વમાં કાંઇ ફેર નથી, વિષાદ (શેાક ) વિષ જેવો છે. હું ત્હારા પતિને મૂળિયાના પ્રભાવથી વૃષભ (બળિયા) બનાવી દઈશ.' એમ કહી તેને મૂળિયુ' આપી તે પેાતાના નિવાસસ્થાને ગઇ. પછી તે નાખુશ મનવાળી બ્રાહ્મણપુત્રીએ તે મૂળિયુ· પેાતાના પતિને આપ્યું, કે તરત જ તે ભરાવદાર ખાંધવાળા બળદ બની ગયા. એટલે પછી પશ્ચાત્તાપથી તે હૃદયમાં દીલગીર થઈ કે—હવે આ પુન: સર્વ કાર્ટીમાં સમથ એવો પુરુષ કેમ થાય ? પછી તે તેને બળદોના જૂથની સાથે રાજ બહાર ચારા ચરાવવા લાગી. પછી એક દિવસ તે વૃષભ વડના ઝાડ નીચે વિશ્રામ લેતા હતા ત્યાં તેની શાખામાં વિશ્રાંતિ લઇ રહેલા વિદ્યાધર યુગલને પરસ્પર વાર્તાલાપ ચાલવા લાગ્યા. તેમાં વિદ્યાધર એલ્બે- ત્રે આ વૃષભ છે તે સ્વભાવથી નથી, પણ વિપરીત ગુણથી ઉપજ્યા છે. ' તેની પત્નીએ કહ્યું – તે પુનઃ પુરુષ કેમ થાય ?” તેણે કહ્યુ - ખીજા મૂળિયાના ઉપયોગથી. ’ વિદ્યાધરીએ પૂછ્યું-તે કયાં છે?' તેણે કહ્યું- તે આ ઝાડની નીચે છે. ' આ સાંભળીને,—જેને મનમાં પશ્ચાત્તાપ ઉપજ્યું હતેા, એવી તે પશુ-પત્નીએ (બ્રાહ્મણીએ) ભેદને નહિં જાણુતા એવા તે વૃષભને તે બધા ચારા ચરાવવા માંડયો, તે ચરવા માટે છૂટાં મૂકી દીધા. એટલે ચરતાં ચરતાં તે મૂળિયું ખાવામાં આવતાં, તે વૃષભ તરત જ પુરુષ થઈ ગયા. આમ પરમ નિષ્પક્ષપાતપણુ' સૂચવતું આ દૃષ્ટાંત છે. આમાં કોઈ પણ દર્શોનના-મતને આગ્રહ નથી. પશુ ચારેકેર ચરી-ફરી સાચા તત્ત્વજિજ્ઞાસુને મધ્યસ્થતાથી ‘સ'જીવની' તત્ત્વ શોધી કાઢવાને નિલ એધ છે. ‘આદિ ક’વતાને એટલે ધર્મ માગની શરૂઆત કરનારાને માર્ગ અવતારવા માટે આ નીતિ અતિ ઉત્તમ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનું. સામાન્ય થન (૬૩) આવા ચારિસ જીવની ન્યાયના ઉપનય—પરમા પ્રમાણે આ સમ્યગ્દષ્ટિ સત્પુરુષા તત્ત્વનુ` પ્રતિપાદન કરનારી ઉત્તમ નિષ્પક્ષ નીતિને અનુસરે છે. આવા તે નિષ્પક્ષ વિલાએ’, સર્વ દÖનના નય–સદશ ગ્રહે છે; તે સત અવધૂતે આપ સ્વભાવમાં નિપ્ક્ષ વિલા સદા મ' રહે છે, અને લોકેાને હિતકારી-કલ્યાણકારી એવા સં જીવની ન્યાયને ચારા ચરાવી, સન્માગે ઉતારવાને નિળ પુરુષાથ સેવે છે. આવી પરમ ધન્ય પ્રવૃત્તિ તે સમ્યગ્દષ્ટિ મહાત્મા ચેાગીએ કરે છે. “દુન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારા તેડુ ચરાવે રે...વીર.” શ્રી ચે।. ૪, સજ્ઝાય. ૧-૪ પ્રકૃત–પ્રસ્તુત વિષય કહીએ છીએ, અને પ્રકૃત તે મિત્રા આદિ ભેદથી ભિન્ન એવી ચેાગદષ્ટિ છે; અને આ આમ આઠ પ્રકારની છે, એમ ઉદાહરણ માત્ર અ’ગીકાર કરીને કહે છે :तृणगोमय काष्ठाग्निकणदीपप्रभोपमा । रत्नतारा र्कचन्द्राभाः सद्द्दष्टि दृष्टिष्टधा ॥ १५ ॥ વૃત્તિ:અહીં અધિકૃત–પ્રસ્તુત દૃષ્ટિને ખાધ સ્પષ્ટપણે તેના અથ ઉપરથી જ કહી દેવાય, એ રીતે તૃણુના અગ્નિકણ આદિ ઉદાહરણના સાધમ્સથી નિરૂપવામાં આવે છેઃ—સામાન્યથી સષ્ટિવાળા ચેોગીની મેધલક્ષણા દૃષ્ટિ આ પ્રકારની હોય છે: તૃણ અગ્નિકની ઉપમાવાળી મિત્રામાં, ગામય અગ્નિકણુની ઉપમાવાળી તારામાં, કાષ્ટ અગ્નિકણની ઉપમાવાળી મલામાં, દીપપ્રભાની ઉપમાવાળી દીપ્રામાં, રત્નની પ્રભા જેવી સ્થિરામાં, તારાની પ્રભા જેવી કાંતામાં, સૂર્યની પ્રભા જેવી પ્રભામાં, ચંદ્રની પ્રભા જેવી પરામાં. તુળો મચાછા િનળટીપત્રમેાપમાનતારાન્ચન્દ્રામાઃ-એવી ઉપમાવાળી આ આઠ દૃષ્ટિ છે. તેવા પ્રકારના પ્રકાશ માત્ર વગેરેથી અહીં સાધસ્ય—સમાન ધમ`પણું છે.—રે કહે છે— ૧. મિત્રામાં બેધ તૃણ અગ્નિકણ સદશ-સરખા હોય છે, તત્ત્વથી ઇષ્ટ કાર્યક્ષમ નથી હોતા—ઇષ્ટ કાર્ય કરવા સમથ નથી હેાતા. કારણ કે-(૧) સમ્યક્ પ્રયાગકાલ સુધી તેની સ્થિતિ નહિ હોવાને લીધે, અને તેના અપવીય પણાને લીધે, પટુ-દૃઢ સ્મૃતિ ખીજના સંસ્કારાધાનની ઉપપત્તિ-ધટના થતી નથી, નિપુણુ– કુશલ સ્મૃતિસ ંસ્કાર રાપાતા નથી, તેથી; (૨) અને વિકલ પ્રયાસના હેાવાપણાને લીધે, ભાવથી વનાદિ ક્રિયાના અયાગ હોય છે, તેથી. ૨. તારામાં તે ખાધ ગામથ એટલે છાણાના અગ્નિક સરખા હેાય છે. આ પણ લગભગ એવા જ હાય છે, તત્ત્વથી વિશિષ્ટ સ્થિતિ-વીયના વિકલપણાને લીધે, એથી કરીને વળી પ્રયાગકાળે સ્મૃતિપાટવની અસિદ્ધિને લીધે, તેના અભાવે પ્રયાગની વિકલતાને લીધે, અને તેથી કરીને તથાપ્રકારે તેના કાયના અભાવને લીધે. ૩. અલામાં પણ આ મેધ કાષ્ટ અગ્નિકણ જેવા, ને ઉક્ત બે મેધ કરતાં ક'ઈક વિશિષ્ટ હોય છે. તેથી અત્રે જરાક સ્થિતિ-વીય હોય છે; એટલે અહી પ્રયેગ સમયે પટુ-નિપુણુ જેવી સ્મૃતિ હોય છે; અને તે હતાં, અપ્રયેગ માત્રની પ્રીતિથી યત્નલેશને ભાવ હાય છે. ૪. દીપ્રામાં તા આ મેધ દીપપ્રભા તુલ્ય, ને ઉક્ત ત્રણ એષ કરતાં ઘણા વધારે વિશિષ્ટ હોય છે, એથી કરીને અત્રે ઉત્ર ( ત્ર, આકરા ) સ્થિતિ–વીય હોય છે, તેથી પ્રત્યેાગસમયે સ્મૃતિ પણ પદ્મ-કુશલ હાય છે. એમ ભાવથી હાવા છતાં અત્ર વદનાદિમાં દ્રવ્ય પ્રયોગ ાય છે, તથાપ્રકારની ભક્તિને લીધે અને ભેદપ્રવૃત્તિ હોય છે તેથી કરીને, Page #130 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય તૃણા ગેમય ને કાષ્ઠના, અગ્નિકણુ સમ માન; દીપપ્રભાનું પણ વળી, જિહાં હેય ઉપમાન; રત્ન તેમ તારા અને રવિ ને શશિ સમાન; દૃષ્ટિ એમ સદ્દષ્ટિની, અષ્ટ પ્રકારે જાણ. ૧૫, આટલે પ્રથમ ગુણસ્થાનકને પ્રકર્ષ છે–પરાકાષ્ઠા, છેલ્લી હદ છે, એમ સમયવિદો-શાસ્ત્રો કહે છે. ૫. સ્થિર તે ભિન્નગ્રંથિ-એટલે જેની ગ્રંથિ ભેદાઈ છે એવા સમ્યગદષ્ટિને જ-ભેદજ્ઞાનને જ હોય છે. તેને બંધ રત્નપ્રભા સમાન હોય છે. તેને ભાવ-(૧) અપ્રતિપાતી–પા પડે નહિં એવો, (૨) પ્રવર્ધમાનવૃદ્ધિ પામતા જત, (૩) નિરપાય–અપાય રહિત, બાધા રહિત, (૪) બીજાને પરિતાપ નહિં પમાડનારે, (૫) પરિતેષને હેતુ અને (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન છે. ૬. કાંતામાં–આ બોધ તારાની પ્રભા સમાન હોય છે. એટલા માટે એ પ્રકૃતિથી-સહજ સ્વભાવથી સ્થિત જ હોય છે. અત્રે અનુષ્ઠાન-(૧) નિરતિચાર, (૨) શુદ્ધ ઉપગ અનુસારી, (૩) વિશિષ્ટ અપ્રમાદથી સંગત, (૪) વિનિયોગપ્રધાન, (૫) અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. ૭, પ્રભામાં સૂર્યની પ્રભા સમાન બેધ હોય છે. (૧) તે સર્વદા ધ્યાનહેતુ જ હોય છે, (૨) અહીં પ્રાયે વિકલ્પને અવસર હોતો નથી, અને (૩) અહીં પ્રશમસાર (પ્રશમ જેને સાર છે એવું') સુખ હોય છે. અત્રે- (૪) અન્ય શાસ્ત્રો અકિંચિતકર હોય છે -કંઈ નહિં કરી શકે એવા નકામા થઈ પડે છે, (૫) સમાધિનિષ્ઠ અનુષ્ઠાન હોય છે, (૬) તેની સંનિધિમાં વૈર આદિને નાશ હોય છે, “તરનિધૌ વૈરાદિનારા' (૭) પરાનુગ્રહ કર્તાપણું હોય છે, (૮) વિને-શિષ્ય પ્રત્યે ઔચિત્યાગ હોય છે, (૯) તથા અવંધ્ય એવી સતક્રિયા હોય છે. ૮. પરામાં તે ચંદ્રની ચંદ્રિકાની પ્રભા સમાન બંધ હોય છે. સર્વદા સયાનરૂપ જ એ તે વિકલ્પરહિત માનવામાં આવ્યું છે. (૧) તે વિક૯૫ના અભાવથી ઉત્તમ સુખ હોય છે, (૨) આરૂઢના આરેહણની જેમ અત્રે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન નથી હોતું–ચઢેલાને ચઢવાનું શું ? તેની પેઠે. (૩) પરોપકારીપણું– યથાભવ્યત્વ પ્રમાણે, (૪) તથા પૂર્વવત અવંદય સતક્રિયા હોય છે. એમ સામાન્યથી સંદેfggધા-સદ્દષ્ટ્રિની-ચોગીની દૃષ્ટિ અષ્ટ પ્રકારની છે. અત્રે શકા–ગ્રંથિભેદ થયે સદ્દષ્ટિપણું હોય. અને તે ગ્રંથિભેદ તે દીર્ઘ ઉત્તરકાળે આગળ ઉપર ઘણું લાંબા વખતે હોય છે, તે પછી સદ્દષ્ટિની દૃષ્ટિ આઠ પ્રકારની શી રીતે? સમાધાન–સદ્દષ્ટિના અવય–અચૂક હેતુપણુએ કરીને મિત્રા આદિ દૃષ્ટિઓનું પણ સતીત્વ–સતપણું છે એટલા માટે. શુદ્ધ ખડી સાકરની નિષ્પત્તિમાં-બનાવટમાં શેરડી, રસ, કાવો ને ગોળ જેવી આ મિત્રા આદિ છે; અને ખાંડ, સાકર, અશુદ્ધ સાકરના ગઠ્ઠા, ને શુદ્ધ સાકરના ચોસલા બરાબર બીજી ચાર દષ્ટિઓ છે, એમ આચાર્યો કહે છે. કારણ કે ધક્ષ (શેરડી) વગેરેનું જ તથાભવન–તેવા પ્રકારે પરિણમન થાય છે. આ મિત્રા આદિ રુચિ આદિ ગોચર જ છે.-આ મિત્રા વગેરેમાં રુચિ આદિ હોય જ છે, કારણ કે એને જ સ વિગ-માધુર્યની ઉ૫પત્તિ હોય છે –એમના ઈક્ષ સમાનપણને લીધે. અને નલ વગેરે જેવા તથા પ્રકારના અભવ્ય છે,-સંગરૂપ માધુર્યના શૂન્યપણને લીધે. - આ ઉપરથી સર્વથા અપરિણામી અથવા ક્ષણિક આત્મવાદમાં દષ્ટિભેદનો અભાવ કહ્યો. કારણ કે તેના તથાભવનની–તેવા પ્રકારે પરિણમનની અનુપત્તિ છે, અઘટનમાપણું છે, તેવા પ્રકારે પરિણુમન ઘટતું નથી, તેથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ આઠ એગદષ્ટિનું સામાન્ય કથન (૬૫) અર્થ :–તૃણને અગ્નિકણ, ગોમય-છાણાને અગ્નિકણ, કાષ્ઠને અગ્નિકણ, દીપકની પ્રભા, રત્નની પ્રભા, તારાની પ્રભા, સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રજાની ઉપમા જ્યાં (અનુક્રમે) ઘટે છે,-એવી સદ્દષ્ટિવંતની દષ્ટિ આઠ પ્રકારની છે, જેમકે-મિત્રામાં તૃણ અગ્નિકણ જેવી, તારામાં છાણાના અગ્નિકણ જેવી, ઈત્યાદિ. વિવેચન હવે અહીં આ શાસ્ત્રના મૂળ વિષય પર આવે છે. આને મૂળ વિષચ ગદષ્ટિનું કથન છે. તે “ગદષ્ટિ” આઠ પ્રકારની કહી, તેની બરાબર સમજણ પડવા માટે અહીં ઉદાહરણુરૂપે ઉપમા આપેલ છે; અને તે ઉપમા ગ્રંથકાર મહર્ષિએ એટલી બધી ખૂબીથી કુશળતાથી જ છે, કે તે ઉપમા ઉપરથી જ તે તે દૃષ્ટિનો ઘણોખરો અર્થ સહેજે સમજી જવાય, બરાબર ખ્યાલમાં આવી જાય. આ આઠ દૃષ્ટિઓને અનુક્રમે (૧) તૃણઅગ્નિકણની, (૨) છાણના અગ્નિકણની, (૩) કાષ્ઠ-લાકડાના અગ્નિકણુની, (૪) દીપકની પ્રજાની, (૫) રત્નપ્રભાની, (૬) લાશ પ્રભાની, (૭) સૂર્યપ્રભાની, (૮) અને ચંદ્રપ્રભાની,-એમ ઉપમા આપી છે. યોગદષ્ટિને તૃણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ ઉપમા મિત્રા દૃષ્ટિથી માંડીને પરા દષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધરૂપ પ્રકાશની તરતમતા છે. એટલે આ ઉપમા સાંગોપાંગ સંપૂર્ણ છે. મહા સમર્થ તવદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગઢષ્ટિને થર્મોમીટરની (Thermometer)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણુતાનું-ગરમીનું માપ થઈ શકે છે, તેમ આ ચગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્મદશાનું આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. હું પોતે કયી દષ્ટિમાં માપક વર્તુ ? મહારામાં તે તે દૃષ્ટિના કહ્યા છે તેવા લક્ષણ છે કે નહિં? ન થર્મોમીટર હોય તે તે પ્રાપ્ત કરવા મહારે કેમ પ્રવર્તાવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખ નિરીક્ષણ કરી, આત્મગુણવૃદ્ધિની પ્રેરણું પામવા માટે આ “ગદષ્ટિ” આત્માથી મુમુક્ષુને પરમ ઉપગી છે, પરમ ઉપકારી છે. આમ તેનું સ્વરૂપ સમજવા માટે સ્કૂલ દષ્ટાંત કહેલ છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે – ૧. મિત્રા દૃષ્ટિ “જિહાં મિત્રા તિહાં બંધ , તૃણ અગનિસે લહીયે રે.”—શ્રી . દ. સક્ઝાય. મિત્રા દષ્ટિમાં બોધ તૃણના અગ્નિકણ સર હોય છે. જેમ તૃણઅગ્નિકણને પ્રકાશ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૬૬) ગદષ્ટિસમુચય ઈટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી, તેમ આ દૃષ્ટિને બોધ તત્વથી-પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતો નથી. કારણ કે-(૧) જેમ તૃણઅગ્નિને તૃણ અગ્નિ પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલે લાંબે વખત ટકતું નથી, સમ મિત્રો તેમ આ દષ્ટિને બંધ પણ તેને સમ્યકપણે પ્રગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી–ટકતો નથી. (૨) જેમ તૃણઅગ્નિને પ્રકાશ અ૬૫-મંદ વીર્યવાળો અત્યંત ઝાંખો હોય છે, તેમ આ દૃષ્ટિનો બેધ મંદ વીર્યવાળો–અ૮૫ સામર્થ્યવાળ હોય છે. (૩) જેમ તૃણઅગ્નિને પ્રકાશ ક્ષણવારમાં હત-ન હત થઈ જાય છે, અને તેથી તેની દઢ-પટુ સ્મૃતિને સંસ્કાર રહેતું નથી, તરત જ ભૂલાઈ જાય છે, તેમ અત્રે પણ બધ એ અલ્પજીવી ને અ૫વીર્ય હોય છે કે–તેના દઢ સ્મૃતિબીજરૂપ સંસ્કારનું પણ થવું ઘટતું નથી, તેની યાદરૂપ દઢ સંસ્કાર નીપજતું નથી. (૪) અને આમ સ્થિતિ ને વીર્યની મંદતાથી તથા પ્રકારે સ્મૃતિ સંસ્કારના અભાવને લીધે, જેમ સર્વથા તૃણઅગ્નિ પ્રકાશને પ્રગ વિકલ-પાંગળ હોઈ તેનાથી કરીને કંઈ ખરું કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દષ્ટિમાં બોધનું એવું વિકલપણું–અપૂર્ણપણું, પાંગળાપણું હોય છે કે, તેથી અત્રે ભાવથી વંદન આદિ કાર્યને વેગ બનતું નથી, દ્રવ્યવંદનાદિ હોય છે. ૨. તારા દૃષ્ટિ દશન તારા દષ્ટિમાં....મનમોહન મેરે, ગેમય અગ્નિ સમાન....મન.”—શ્રી કે. દ. સઝાય. | તારા નામની બીજી દષ્ટિમાં જે બોધ હોય છે, તેને છાણના અગ્નિકણ સાથે સરખાવી શકાય છે, કારણ કે તૃણને અગ્નિ કરતાં છાણના અગ્નિને પ્રકાશ કંઈક વધારે હોય છે, 3 . તેમ મિત્રા કરતાં તારા દષ્ટિને બોધ કંઈક વધારે હોય છે, પણ તેને ગમય અગ્નિ સ્વરૂપમાં ભેદ ન હોવાથી તે લગભગ તેના જેવું જ હોય છે. કારણ સમ તારા કે-(૧) જેમ છાણનો અગ્નિપ્રકાશ ઝાઝો વખત ટકતો નથી અને મંદ બળવાળે હોય છે, તેમ મિત્રા દૃષ્ટિની પેઠે અત્રે પણ બંધ તત્વથી ઝાઝી સ્થિતિવાળો હોતે નથી-લાંબો વખત ટકતું નથી, અને તેનું બળ–વિર્ય પણ મંદ હોય છે. (૨) અને તેથી કરીને જીવનમાં તે બેધના આચરણરૂપ પ્રયોગ વેળાએ સ્મૃતિનું પટુપણું– નિપુણપણું હોતું નથી, દઢ સ્મરણ રહેતું નથી. (૩) અને તેની સ્મૃતિ ન હોય તે પ્રગ પણ વિકલ-પાંગળ-ખેડખાંપણવાળ હોય છે. (૪) અને તેથી કરીને તેવા પ્રકારે ભાવથી વંદન આદિ કર્તવ્યની સિદ્ધિ થતી નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. આમ અત્રે અંશભેદ સિવાય બધુંય મિત્રા દૃષ્ટિને મળતું આવે છે. ૩. મેલા દષ્ટિ ત્રીજી દષ્ટિ બેલા કહી છે, કાષ્ઠ અગ્નિ સમ બોધ.”—શ્રી ગઢ સક્ઝાય Page #133 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય થન (૬૭) બલા નામની ત્રીજી દષ્ટિમાં જે બેધ છે, તેને કાષ્ઠના-લાકડાના અગ્નિકણની ઉપમા ઘટે છે, કારણ કે મિત્રા ને તારા એ બે દષ્ટિ કરતાં અત્રે બોધ જરા વિશિષ્ટ-વધારે બળવાળે હોય છે, તેથી (૧) જેમ કાષ્ઠના અગ્નિકણનો પ્રકાશ જરા વધારે વાર ટકે છે, કાષ્ઠ અગ્નિ અને જરા વધારે બળવીર્યવાળો હોય છે, તેમ આ દષ્ટિને બોધ કંઈક સમ બલા વધારે સ્થિતિવાળો હોઈ વધારે વાર ટકે છે, અને કંઈક વધારે બળ–સામર્થ્ય વાળો હોય છે. (૨) એટલે અહીં પ્રગસમયે ટુ-નિપુણ જેવી સ્મૃતિ હોય છે, લગભગ દઢ યાદગીરી હોય છે, (૩) અને તેથી અર્થ પ્રયોગ-પ્રજનભૂત પ્રયાગની પ્રીતિથી સક્રિયાને કંઈક યત્ન હોય છે ૪. દીપ્રા દૃષ્ટિ ગદષ્ટિ થી કહીછ, દીપ પ્રભા સમ જ્ઞાન.”—શ્રી ગo સક્ઝાય ચોથી દીપ્રા નામની દૃષ્ટિમાં જે બોધ હોય છે, તેને દીપપ્રભાની ઉપમા ઘટે છે. જેમ દીપકને પ્રકાશ તૃણ, ગોમય (છાણા), ને કાષ્ઠના અગ્નિ કરતાં ઘણું વધારે હોય છે, તેમ આ દષ્ટિને બંધ પણ ઉપર કહી તે મિત્રા, તારા ને બલા એ ત્રણ દષ્ટિ કરતાં વધારે દીપ પ્રભા વિશેષતાવાળો હોય છે. એટલે (૧) આ બોધ વધારે લાંબી સ્થિતિવાળે હોય જેવી દીપ્રા છે, લાંબા વખત ટકે છે અને વધારે બળવાન વીર્યવાળો–સામર્થ્યવાળો હોય છે. (૨) અને તેથી કરીને તથા પ્રકારના આચરણરૂપ પ્રાગ વખતે પટુ-નિપુણ મૃતિ રહે છે. (૩) એમ છતાં હજુ અહીં વંદન વગેરે ક્રિયા દ્રવ્યથી હોય છે, ભાવથી નહિં, કારણ કે તેવા પ્રકારના વિભાગથી દ્રવ્ય-ભાવને પ્રગટ ભેદ છે: “વ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામોજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિકામેજી.”–શ્રી દેવચંદ્રજી વળી દીપકનો પ્રકાશ જેમ બાહ્ય કારણ પર અવલંબે છે, તેમાં તેલ હોય ત્યાં સુધી તે પ્રકાશે છે, તેલ ખૂટી જતાં ઓલવાઈ જાય છે, તેમ આ દૃષ્ટિને બંધ પણ બાહ્ય પ્રેરક કારણોને અવલંબતો હોવાથી, તે દૂર થતાં, તેને અપાય થવાનો સંભવ છે. દીપકને પ્રકાશ અસ્થિર હોય છે, એક સરખો પ્રકાશ નથી, તેમ આ દૃષ્ટિને બોધ પણ અસ્થિર હોય છે, ક્ષયેશમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે. દીપકનો પ્રકાશ વાયુના સપાટાથી ઓલવાઈ જવાને સંભવ છે, તેમ અત્રે પણ વિષમ બાહ્ય કારણોના ગથી બોધ ચાલ્યા જવાને સંભવ છે. આમ અનેક પ્રકારે દીપપ્રભાની સાથે દીપ્રા દષ્ટિનું સાધર્યું છે. આમ આ ચાર દષ્ટિ સુધી જ “પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. તેમાં પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ (૬૮) યુગદષ્ટિસમુચ્ચય તે પ્રથમ ગુણસ્થાનકને પ્રકર્ષ પરાકાષ્ઠા-છેલ્લામાં છેલ્લી હદ આ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એટલે મિત્રા વગેરે ચાર દૃષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય મિથ્યાત્વ છે, ને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. આમ ચોથી દષ્ટિમાં ગુણસ્થાનક મિથ્યાત્વની માત્રા ઓછામાં ઓછી ને તજજન્ય ગુણની માત્રા વધારેમાં વધારે હોય છે. એટલે દીપ્રા દષ્ટિમાં ઓછામાં ઓછા મિથ્યાત્વવાળું ઊંચામાં ઊંચું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. ત્યાર પછી પાંચમી સ્થિર દૃષ્ટિથી માંડીને મિથ્યાત્વને સર્વથા અભાવ હોય છે. ૫. સ્થિરા દષ્ટિ “દષ્ટિ સ્થિરામાંહિ દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણે રે.”—શ્રી, ગo સઝાય પાંચમી સ્થિર દૃષ્ટિ તે જેને ગ્રંથિભેદ થયે છે, એટલે કે જેની રાગ-દ્વેષ પરિણામની ગાઢ કર્મની ગાંઠ છેદાઈ ગઈ છે, એવા સમ્યગ્ગદષ્ટિવંત પુરુષને જ-ભેદજ્ઞાનીને જ હોય છે, આત્મજ્ઞાનીને જ હોય છે. દેહાદિ સર્વ પરવસ્તુથી સર્વથા ભિન્ન એવા શુદ્ધ રત્નમભા આત્માના અનુભવરૂપ ભેદજ્ઞાન-આત્મજ્ઞાન આ પુરુષને હોય છે. “હું એક સમ સ્થિરા શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એ આત્મા છું. અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ હારૂં નથી’ એ અખંડ સ્થિર નિશ્ચય આ ભેદજ્ઞાની આત્મદ્રષ્ટા પુરુષને હોય છે. "अहमिक्को खलु सुद्धो दसणणामइओ सदारूवी। णवि अस्थि मज्ज्ञ किंचिवि अण्ण परमाणमित्तपि॥" શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર અને એટલા માટે જ આ દષ્ટિને સ્થિર કહી છે. તેમાં ઉત્પન્ન થતા બોધને રત્નની પ્રભા સમાન કહ્યો છે, તે પણ યથાયેગ્ય છે, કારણ કે રત્નને પ્રકાશ પણ સ્થિર હોય છે, ડગમગ થતું નથી, તેમ સમ્યગૂદષ્ટિ પુરુષને બેધ પણ સ્થિર રહે છે, ડગમગતું નથી, ચળતું નથી. જ્યારે વજપાત* થતું હોય ને આખું શૈલેષે ભયથી ધ્રુજતું હોય ત્યારે પણ નિસર્ગ નિર્ભયપણે સર્વ શંકા છોડીને, પોતાને ન હણાય એવા અવધ્યા * " सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमते परं, ___ यदळेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्तावनि । सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयम्, जानंतः स्यमवध्यबोधवषं बोधाच्च्यवंते न हि॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજીમણુત સમયસારકલશ Page #135 -------------------------------------------------------------------------- ________________ આઠ યાગ િસામાન્ય ગ્રંથન (૬૯) આધ-દેહરૂપ સ્વયં જાણી રહેલા આ સમ્યગ્દૃષ્ટિ પુરુષા જ એધથી ગ્રુત થતા નથી! આવું પરમ સાહસ તે સભ્યગૂદૃષ્ટિએ જ કરી શકે!' રત્નના સ્થિર પ્રકાશને જેમ વાયુ સ્પર્શી શકતા નથી કે એલવી શકતા નથી, તેમ સભ્યસૂષ્ટિ આત્મજ્ઞાનીના સ્થિર મેધરત્નને ઉપસ રૂપ વાયુ સ્પશી શકતા નથી કે એલવી શકતા નથી. અને એટલા માટે જ આ દૃષ્ટિના મેધ— ૧. અપ્રતિષાતી—જેમ રત્નના પ્રકાશ અપ્રતિપાતી હૈાય છે–કદી ચાલ્યા જતા નથી, તેમ આ દૃષ્ટિને ખાધ પણ અપ્રતિપાતી હાય છે, એક વાર આવ્યા પછી પાછા પડી તે નથી. જેઠુ ન મરુતને ગમ્ય, ચ‘ચલતા જે નવિ લહે હા લાલ; જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હા લાલ.”— શ્રી યશોવિજયજી ૨. પ્રવ માન—પ્રયાગ વગેરેની કસેટીથી જેમ રત્નની કાંતિ એકર ને એર ઝળકતી જાય છે, તેમ આ સમ્યકૂદૃષ્ટિના એધને આત્માનુભવરૂપ કાટીએ ચઢાવી પ્રયાગસિદ્ધ કરતાં તે ઉત્તરાત્તર મળવત્તર બનતા જાય છે, વૃદ્ધિ પામતા જાય છે. "6 પાત્ર કરે નહિ. હેઠ, સૂરજ તેજે નવિ છિયે હૈા લાલ; સર્વાં તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હેા લાલ. ”—શ્રી યોાવિજ્યજી ૩. નિરપાય—તેલ ખૂટી જવાથી દીવેા ઓલવાઇ જાય છે, પણ તેવા તેલ ખૂટી જવારૂપ અપાય (હાનિ ) રત્નને નતુ નથી, તેથી તેનેા પ્રકાશ નિરપાય-નિધિ હોય છે, કદી ઓલવાતા નથી; તેમ અત્રે બેધ પરાવલબની નહિ. હાવાથી નિરપાય હાય છે, તેને કેાઈ પણ હાનિ ખાધા પહોંચતી નથી, તે કદી એલવાતા નથી-શ્રૃઝાતા નથી; કારણ કે તેને કોઈ પર અવલંબન નથી કે જે ખસી જતાં તેને હાનિ પહેાંચે, તે તે સ્વાવલંબની-આત્માવલંબની જ છે, એટલે તે સર્વથા ખાધા રહિત છે. આવેા રત્નદીપક મનમ`દિરમાં પ્રગટયો કે ખસ શત્રુઅલ ખલાસ ! મેાહુ અધકારને સર્વનાશ ! ને અનુભવ તેજ ના ઝળહળાટ ! તે દીવે જાગ્યા તે જાગ્યા ! એલવાય જ નહિ. “ સાહેલાં હું કુથ્રુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દ્વીપતા હૈા લાલ સા॰ મુજ મનમદિરમાંહી, આવે જો અરિખલ જીપતા હેા લાલ સા॰ મિટે તે મેહ અધાર, અનુભવ તેજે ઝળહળે હા લાલ સા॰ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નિવ ચલે હેા લાલ૦ સા॰ પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હૈ। લાલ॰ સા॰ શ્રી નયવિજય સુશિષ્ય, વાત્રક યશ ઈી પરે કહે હેા લાલ૦ ’ —શ્રી યોવિજયજી Page #136 -------------------------------------------------------------------------- ________________ યોગ-સમુચ્ચય ૪. બીજાને પરિતાપ ન પમાડનાર—રતને! પ્રકાશ જેમ ઠંડા ને નિમાઁલ હેાઇ, બીજાને પરિતાપ ઉપજાવતા નથી; તેમ આ દૃષ્ટિને ધ પણુ કષાય-વિષય આદિની ઉપશાંતતાના કારણે શીતલ ને નિલ હેાઇ, બીજાને પરિતાપ-કલેશ પમાડતા નથી. એટલું જ નહિ પણ અન્ય જીવાને પણ અહિ'સા આદિવડે કરીને પરમ શાંતિનું કારણ થાય છે. (૭૦) ૫. પરિતાષહેતુ – રત્નના પ્રકાશથી પરિતેષ ઉપજે છે, તેની કાંતિ દેખીને આંખ ઠરે છે, ચિત્ત પ્રસન્ન થાય છે, કાચ જેવી તુચ્છ વસ્તુ વગેરે દેખવાનુ મન થતુ' નથી; તેમ આ દૃષ્ટિના બેધથી આત્મા પિરતાષ પામે છે, ચિત્તપ્રસન્નતા ઉપજે છે, જે દૃષ્ટવ્ય હતું-જે દેખવા ચેાગ્ય એવુ' પરમ આત્મદર્શન હતું તે દેખી લીધું; એટલે તુચ્છ ખાદ્ય વસ્તુ દેખવાનુ'× કુતૂહલ વ્યાવૃત્ત થઇ જાય છે-મટી જાય છે, ને આત્મા આત્મામાં જ નિત્ય રત રહી, તૃપ્ત થઈ જાય છે, સતુષ્ટ થાય છે. પ્રકાશથી તે રત્નની સ ૬. પરિજ્ઞાનાદિનું જન્મસ્થાન—(૬) રત્નના પોતાના ખાજુ ખરાબર દેખાય છે, તેમ જ ખીજા પદાર્થોનું પણ રિજ્ઞાન થાય છે. તેમ આ દૃષ્ટિના એધરૂપ પ્રકાશથી એધમૃત્તિ આત્માનું ને અન્ય વસ્તુનું ખરાખર જ્ઞાન થાય છે. ખાધરત્નના પ્રકાશથી સભ્યદૃષ્ટિ આત્મજ્ઞાની પુરુષ વસ્તુને વસ્તુગતે દેખે છે. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે. ’શ્રી આનંદઘનજી (7) રત્ન દીઠે જેમ બીજા કાચ વગેરેનું મૂલ્યાંકન થઈ જાય છે, સાચા હીરા દીઠે કાચની કે'મત કેટલી છે તેની ખરાખર ખબર પડી જાય છે, તેમ બોધિરત્ન દીઠે અન્ય તુચ્છ પદાર્થનું મૂલ્યાંકન થઈ જાય છે, અનન્ય ચિંતામણિરત્ન સમાન આત્માની આગળ પર વસ્તુની કાંઇ કિ`મત લાગતી નથી. () ઉત્તમ જાતિવ ́ત રત્નની પ્રાપ્તિ મ`ગલદાયી ગણાય છે, ઐશ્વય -સુખ-સ’પત્તિ આદિની વૃદ્ધિ કરે છે, અનિષ્ટને દૂર કરે છે તેમ આ ઉત્તમ એધરત્નની પ્રાપ્તિ સ` મ`ગલનું મંગલ ને સર્વ કલ્યાણનું કારણ થઇ પડે છે. ' सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं । " " अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेव यस्मात् । સર્વાર્થસિદ્ધાત્મતા વિધરો, જ્ઞાની મિચર્ચ પથ્થઢેળ | ’—શ્રી સમયસારકલશ X t यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । ગામન્યેય ૨ સંતુષ્ટતક્ષ્યાર્ચે ન વિદ્યતે ।।”—ગીતા "एदरिदो णिच्चं संतुट्ठो हे हि णिच्चमेदह्नि । ટ્રેન દેહિ તિત્તો હાવિ તુન્દ્ત્તમ સેમ્યું ॥ ”—શ્રી સમયસાર્ Page #137 -------------------------------------------------------------------------- ________________ અાઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૭૧) ઇત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિર દષ્ટિના બેધનું સમાનધર્મપણું– સરખાપણું છે, તે અત્રે યથામતિ સંક્ષેપમાં વિવેચ્યું છે. તથાપિ કેળના પત્રની અંદર પત્ર હોય છે, તેમ જ્ઞાનીની વાતની અંદર વાત હોય છે, તેને વિસ્તાર કેમ કરી શકાય ? જૈસે કેલકે પાતમેં, પાત પાતમેં પાત; તૈસે જ્ઞાનીકી બાતમે, બાત બાતમે બાત. ” ૬. કાંતા દૃષ્ટિ છઠ્ઠી દીઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારા પ્રકાશ.”—શ્રી યોગ સઝાય છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં તારાની પ્રભા જેવો બંધ હોય છે. આ “કાંતા” દષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરનાં બીજાં સમસ્ત કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળો સમ્યગદષ્ટિ કાંતા જેવી પુરુષ ભલે બીજું કામ કરતું હોય તો પણ તેનું ચિત્ત સદા કૃતધર્મમાં જ કતા લીન રહે છે. કર્મની પ્રેરણાથી ચિઠ્ઠીને ચાકરની જેમ તેને પરાણે સંસાર સંબંધી કર્મ કરવું પડે, તે પણ તેમાં તેની અનાસક્તિ જ હોય છે. તેની પરમ આસક્તિ–ભક્તિ, પરમ પ્રેમ તે કેવળ શ્રતધર્મમાં જ એટલે “જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે” જ હોય છે. મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તેમ શ્રુતમે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે......... ધન ધન શાસન શ્રી જિનવરતણું.”_શ્રી યોગ સઝાય આવી આ કાંતા દષ્ટિને તારાની પ્રજાની ઉપમા આપી છે, તે પણ અત્યંત સમુચિત છે, કારણ કે રત્નની પ્રભા કરતાં તારા પ્રકાશ અધિકતર હોય છે, તેમ સ્થિર દષ્ટિ કરતાં - આ દૃષ્ટિને બંધ વધારે પ્રકાશમાન–વધારે ગાઢ હોય છે. તારા પ્રકાશ તારા પ્રભા ગગનમાં ચમકારા કરતો રહી પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત જ હોય છે, ધ્રુવ સમી કાંતા હોય છે, સદાય અખંડપણે મેજૂદ જ હોય છે, તેમ આ દષ્ટિને બાધ પણ સદાય ચિદાકાશમાં ચમકે રહી, સહજ સ્વભાવે સ્થિત જ હોય છે, ધ્રુવ રહે છે, સદાય અખંડપણે હાજરાહજૂર જ હોય છે. - અને એટલા માટે જ અત્રે તથા પ્રકારનું ભાવ અનુષ્ઠાન-સક્રિયા આચરણ હોય છે. જ્ઞાનને અનુસરતી જે સક્રિયા તેનું નામ “અનુષ્ઠાન છે. એટલે આ સમ્યગ્રજ્ઞાનીને જે આત્મજ્ઞાન થયું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ છાજે એવી આત્માનુચરણરૂપ ભાવક્રિયા કરવાનેનિરતિચાર સચ્ચારિત્ર પાળવાને આ પુરુષ સતત પ્રયત્નપૂર્વક પુરુષાર્થ સેવે છે. આ પુરુસદનુષ્ટાન થના વંદન-ભક્તિ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલેચના આદિ ભાવથી હોય છે. તેનો આત્મા પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા રાખે છે ને પરભાવમાં નિષ્કામ Page #138 -------------------------------------------------------------------------- ________________ (૭૨) યોગદૃષ્ટિસમુચ્ચય હોય છે, –આમ તેનો આત્મા જ ભક્તિભાવમય બની જાય છે. ભૂતકાળના સમસ્ત કર્મષથી આત્માને પાછો વાળી-નિવર્તાવી, તેનો આત્મા પોતે પ્રતિક્રમણરૂપ થાય છે. ભવિષ્યકાળના સમસ્ત કર્મષથી આત્માને નિવર્તાવી-પાછો વાળી તેને આત્મા પોતે પ્રત્યાખ્યાનસ્વરૂપ બને છે. વર્તમાનકાળના સમસ્ત દોષને દષ્ટપણે દેખતે રહી–તેમાં આત્મભાવ છેડી આલોચતે રહી, તેને આત્મા સાક્ષાત્ આલેચનારૂપ બની જાય છે. આમ નિત્ય પ્રત્યાખ્યાન કરતો, નિત્ય પ્રતિક્રમણ કરતે, નિત્ય આચના કરતે, તેને આત્મા પોતે ચારિત્રરૂપ બને છે. આમ હોવાથી આ સપુરુષનું અનુષ્ઠાન આચરણ-ચારિત્ર આવું હોય છે ૧. નિરતિચાર–સમસ્ત પર ભાવના પર્શ વિનાનું હોવાથી, તેમાં કઈ અતિચાર દેષ હેત નથી, પર ભાવમાં ગમનરૂપ અતિચરણ (Transgression) થતું નથી. ૨. શુદ્ધોપગ અનુસારી–શુદ્ધ ઉપગને–આત્મસ્વરૂપને અનુસરનારું આ આત્મદશી પુરુષનું અનુષ્ઠાન હોય છે. હું જલમાં કમલપત્રની જેમ અબદ્ધપૃષ્ટX છું– નિલેપ છું, કોઈ પણ અન્ય ભાવને મહારામાં પ્રવેશ નહિં હોવાથી હું અનન્ય છું, સમુદ્રની જેમ મહારો આત્મસ્વભાવ નિત્ય વ્યવસ્થિત હોવાથી હું નિયત છું, પર્યાયદષ્ટિ છેડીને દેખતાં હું અવિશેષ છું, સુવર્ણની જેમ એક અખંડ દ્રવ્ય છું, મહારા બોધબીજ સ્વભાવને અપેક્ષીને જોતાં હું કર્મ જન્ય મહાદિથી અસંયુકત છું. એમ શુદ્ધ આત્માની ભાવના તે પુરુષ ભાવ્યા કરે છે, ને “શુદ્ધ નિરંજન એક આત્માનું ચિંતન કરતાં નિર્વિકલ્પ રસનું પાન કર્યા કરે છે. “પર્યાયષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે. “નિર્વિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.”—શ્રી આનંદઘનજી “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન રે.” (શ્રીમદ રાજચંદ્ર) ૩. વિશિષ્ટ અપ્રમાદયુક્ત–આવી શુદ્ધ આત્મભાવનાથી ભાવિત હોવાથી, આ સપુરુષને સ્વરૂપશ્રુતિરૂપ–સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ થતો નથી, અને વિષય-કષાય-રાગદ્વેષાદિની ક્ષીણતા વતે છે. ૪. વિનિગપ્રધાન–જે જ્ઞાન-દર્શન કરી જાણ્યું, પ્રતીત્યું, આચર્યું, તેને આ પુરુષ સમ્યફ વિનિયેગ-યથાસ્થાને નિજન કરી, (Practical application) બીજા જીવોને ધર્મમાં જેડે છે, જેથી પોતાની ધર્મપરંપરા તૂટતી નથી. . * “णिच्चं पच्चक्खाणं कुव्वइ णिच्चं य पडिक्कमदि जो। ળિ કાઢોયરૂ વે ટુ વરિત્ત ટુરૂ વચા ''– શ્રી સમયસાર x “जो पस्सदि अप्पाणं अबद्धपुढं अणण्णयं णियदं । વિસમizત્ત તું સુદ્ધાર્ચ વિયાળાદિ છે ”– શ્રી સમયસાર Page #139 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન (૭૩) ૫. ગંભીર ઉદાર આશયવાળું—આ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની પુરુષનું આ ધર્માચરણ પરમ ગંભીર-ઉદાર આશયવાળું હોય છે. આ દ્રષ્ટિવાળા યેગી “સાગરવરગંભીરા હોય છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ...મૂળ મારગ સાંભળો જિનને રે; તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ”—શ્રીમદ્ રાજચંદ્રજી ૭. પ્રભા દૃષ્ટિ અક પ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી.”—શ્રી ગઢ સક્ઝાય સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રજા સમે બેધ હોય છે. તારા કરતાં સૂર્યને પ્રકાશ અનેકગણ અધિક હોય છે, તેમ છઠ્ઠી દૃષ્ટિ કરતાં સાતમી દૃષ્ટિનો બાધ અનેક ગણે બળવાન હોય છે, પરમ અવગાઢ હોય છે. આને “પ્રભા’ નામ સૂર્ય પ્રભા આપ્યું છે તે પણ બરાબર છે, કારણ કે પ્ર+ભા =પ્રકૃષ્ટ પ્રકાશ જેને છે સમ પ્રભા તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી હોય છે, તેમ આ દૃષ્ટિની બેધપ્રભા-પ્રકાશ પણ અતિ ઉગ્ર તેજસ્વી હોય છે. સૂર્ય પ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બોધપ્રકાશથી સર્વ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. આમ આ ઉપમાનું યથાર્થપણું છે. અને આ દષ્ટિને આ પ્રકૃષ્ટ બધપ્રકાશ હોય છે, એટલે જ અત્રે ૧. સર્વદા ધ્યાનહેતુ–આ બોધ નિરંતર ધ્યાનને હેતુ હોય છે. અહીં સ્થિતિ કરતો યોગી અખંડ આત્મધ્યાન ધ્યાવે છે. ૨. પ્રાયે નિર્વિકલ્પતા-તીર્ણ આત્મોપગવાળું આ આત્મધ્યાન હોવાથી, તેમાં પ્રાયે કઈ પણ વિકલ્પ ઊઠવાને અવસર હોતો નથી. ૩. પ્રશમસાર સુખ–અને આવું નિર્વિકલ્પ ધ્યાન હોવાથી જ અત્રે પ્રશમ જેને સાર છે એવું પ્રશમસાર, પ્રશમપ્રધાન સુખ હોય છે. પ્રથમથી, પરમ આત્મશાંતિથી, વીતરાગતાથી અત્રે યેગીને પરમ સુખ ઉપજે છે. કારણ કે આ સુખમાં પરાવલંબન નથી, પરવશપણું નથી, એટલે દુઃખનું લેશ પણ કારણ નથી; અને કેવલ આત્માવલંબન છે, સ્વાધીનપણું જ છે, એટલે કેવલ સુખને જ અવકાશ છે. સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દુષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે ? ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ.”–શ્રી ગઢ સઝાય Page #140 -------------------------------------------------------------------------- ________________ (૭૪) ચેાગષ્ટિસમુચ્ચય * * એકાંતિક આત્યંતિકા, સહજ અમૃત સ્વાધીન... હે જિનજી.; નિરુપચરિત નિન્દ્વન્દ્વ સુખ, અન્ય અહેતુક પીન....હે। જિનજી.”—શ્રી દેવચ`દ્રજી ૪. અન્ય શાસ્ત્રો અકિચિત્કર—નકામા, અણુખપના થઇ પડે છે, કારણ કે અહીં અનુભવજ્ઞાનનું પ્રાતિભ જ્ઞાનનું અત્યંત પ્રખળપણું-સમ પણું હોય છે. શાસ્ત્ર તેા માત્ર માના લક્ષ કરાવી શકે છે, પણ અત્રે તે સાક્ષાત્ માની પ્રાપ્તિ છે, એટલે શાસ્ત્રાનું પ્રયેાજન રહેતું નથી. ૫. સમાધિનિષ્ઠ અનુષ્ઠાન—અહીં સ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે, સ શુદ્ધ ભાવક્રિયા આત્મસમાધિમાં પરિણમે છે. ૬. તેની સનિધિમાં વેરનાશ—આ દૃષ્ટિમાં વતા ચેગિરાજની એવી ચેગ સિદ્ધતા થાય છે, એવા યેાગપ્રભાવ પ્રવર્તે છે, કે તેના સન્નિધાનમાં–હાજરીમાં ક્રૂર હિંસક પ્રાણીઓના પણ વૈર–વિરાધ વગેરે નાશ પામી જાય છે, જાતિવૈર પણ ભૂલાઇ જાય છે ! છ, પરાનુગ્રહકર્તાપણું—આ દૃષ્ટિવાળા ચેગી પરાનુગ્રહ-પરોપકારપરાયણ હોય છે, ખીજા જીવા પ્રત્યે તે કલ્યાણુ માને ઉપદેશ કરી ઉપકાર કરે છે, અનુગ્રહુ કરે છે. ૮. વિનેચા ( શિષ્યા ) પ્રત્યે ઔચિત્યયાગ—ઉચિતતાવાળા પરમાર્થ સંબંધ ઔાય છે, કે તેથી તે વિનયવાન શિષ્યાનું અચૂક આત્મકલ્યાણ થાય. ૯. અવધ્ય સક્રિયા—અત્રે ભાવરૂપ, પરમાર્થ રૂપ જે શુદ્ધ આત્માનુચરણુરૂપ સક્રિયા હાય છે, તે અવય્ય-અમાઘ હોય છે, કદી ખાલી જતી નથી, અચૂક મુક્તિફલ આપે છે. ૮. પા દૃષ્ટિ દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણું જી. આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિશ સમ બેધ વખાણુ જી.’-શ્રી યાગ॰ સજ્ઝાય આઠમી પણ દૃષ્ટિમાં બેધ ચંદ્રની પ્રભા સરખા હૈાય છે. સૂર્યને! પ્રકાશ જો કે અધિક તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, ઉગ્ર લાગે છે; અને ચંદ્રને પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હાઇ શીતલતા ઉપજાવે છે, પરમ આહ્લાદ આપે છે. ચંદ્રપ્રભા સમ બંનેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે. એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ આ સૃષ્ટિ સર્વોત્કૃષ્ટ છે, પરમ છે, પણ ઊંચામાં ઊંચી છે, એનાથી પર કાઇ નથી, એટલે જ એને ‘પરા’ કહી છે. ચંદ્રની જ્યેાજ્ના (ચાંદની) જેમ વિશ્વમાં રેલાઈ રહી તેને પ્રકાશમય કરી મૂકે છે, પ્રકાશમાં ન્હેવરાવે છે, તેમ અત્રે પણ બેધ-ચંદ્રની સેાળે કળા ખીલી ઊઠતાં જ્ઞાન-ચદ્રિકા Page #141 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૭૫) આખા વિશ્વમાં ફેલાઈ રહે છે. તથાપિ ચંદ્ર જેમ ગગનમાં જ રહી ભૂમિને પ્રકાશે છે, કાંઈ ભૂમિરૂપ તે થઈ જતો નથી, તેમ ચિદાકાશમાં સ્થિતિ કરતો આ બે–ચંદ્ર પણ શેયરૂપ વિશ્વને પ્રકાશે છે, પણ વિશ્વરૂપ બની જતો નથી. કારણ કે “શુદ્ધ દ્રવ્યનું * સ્વરસભવન–પરિણમન થયું તો સ્વભાવનું શું બાકી રહ્યું? કાંઈ જ નહિં, તે જ પૂર્ણ સ્વભાવ થયે. અને અન્ય દ્રવ્યરૂપ તે જે થઈ જાય, તો તે શું એનો સ્વભાવ થયે? નહિં જ. કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવું તે તે સ્વભાવ નહિં, પરભાવ જ છે. દષ્ટાંત-ચાંદની ભૂમિને વરાવે છે, પણ ભૂમિ કાંઈ તેની થઈ જતી નથી. તેમ જ્ઞાન પણ શેયને સદા જાણે છે, પણ સેય વિશ્વ જ્ઞાનનું–આત્માનું કદી બની જતું નથી,-” આમ જ્ઞાની મહાત્માઓએ કહ્યું છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાંતિ છે.” –સમર્થ તત્ત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી (અંક (૮૩૩)-૭૬૦) આમ આ “પર” દષ્ટિને ચંદ્રની ઉપમા બરાબર ઘટે છે. કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સ્થિત રહી અત્રે વિશ્વપ્રકાશકતા હોય છે, વિશ્વવ્યાપકતા હોતી નથી, આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવને પ્રવેશ પણ થતું નથી; શુદ્ધ “અદ્વૈત અવસ્થા હોય છે. અને આમ હોવાથી આ પર દષ્ટિને બેધ– સદા સદ્ધયાનરૂપ જ હોય છે. અત્રે નિરંતરપણે પરમ આત્મસમાધિ જ વતે છે. આ ગીશ્વરની સહજાન્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે નિર્વિકલ્પ પરભાવનું જે દ્રત હતું તે સર્વથા દૂર થયું છે, એટલે પરમ શુદ્ધ ધ્યાનસુખ અદ્વૈતભાવે કેવલ એક આત્મસ્વરૂપમાં જ સહજ નિઃપ્રયાસ રમણતા વત્ત છે. શદ્ધ નિઃપ્રયાસ નિજ ભાવ ભેગી યદા, આત્મક્ષેત્રે નહિં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિદ્રતા, શક્તિ ઉત્સગની હોય સહુ વ્યક્તતા....ધમ”—શ્રી દેવચંદ્રજી નિર્વિકલ૫–આ પરમ ધ નિવિકલ્પ જ હોય છે. આમાં ક્યારેય પણ કોઈ પણ વિકલ્પ ઊઠવાને અસંભવ છે. આમ અત્રે નિર્વિકલપ આત્મસમાધિ હોય છે. ધ્યાતા, * “शुद्धद्रव्यस्वरसभवनातिक स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्त्रभाव:। ज्योत्स्नारूप स्नपयति भुवं नैव तस्यास्ति भूमिજ્ઞ જ્ઞચ જાતિ પર જ્ઞાનઘારિત તૈa || – શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ Page #142 -------------------------------------------------------------------------- ________________ (૭૬) ગદષ્ટિસમુચ્ચય ધ્યાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે; જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે; સમસ્ત દ્વતભાવ અસ્ત પામી જાય છે. “ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પેરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું.”—શ્રી યશોવિજયજી નિવિકલ્પ સુસમાધિમે હા, ભયે હે ત્રિગુણ અભેદ. લલના જિન સેવન પાઈયે હો, શુદ્ધાતમ મકરંદ લલના”—ભક્તરાજ દેવચંદ્રજી આ પરમ યેગી આવી નિવિકલ્પ દશા આવા અખંડ ધ્યાનથી પામે છે – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છ૩, એક કેવલ શુદ્ધ ચિતન્યસ્વરૂપ, પરમત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉ'. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ પરમ શાંત ચતી હું માત્ર નિર્વિકલ્પ છે. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છઉં, શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૮૩૩) ૭૬૦ અને આમ વિકલ્પને સર્વથા અભાવ હોય છે, એટલા માટે જ અત્રે ૧. પરમસુખ–હોય છે. આ સમાધિનિષ્ઠ-પરબ્રહ્મનિષ્ઠ યોગીશ્વર પરમ આત્મસુખને અનુભવ કરે છે, “આનંદઘન અવતાર' બને છે. ૨. આરૂઢના આરેહણની જેમ અનુષ્ઠાન અભાવ-આરૂઢના આરોહણની જેમ અહીં પ્રતિકમણાદિ અનુષ્ઠાન હોતું નથી. કારણ કે પર્વતના શિખરે ચઢી ગયેલાને ચઢવાનું શું રહે? તેમ આ ગિરાજરાજેશ્વર ભેગ-ગિરિરાજના સર્વોચ્ચ શ્રેગ પર ચઢી ગયા, તેને અનુષ્ઠાન વગેરેના અવલંબનની શી જરૂર રહે? કારણ કે તે તે અનુષ્ઠાન તે આગળ આગળની ભૂમિકા પર ચઢવા માટેનું આલંબન સાધન છે. હવે આ દશામાં તે તે આલંબન સાધન “વિષકુંભ' સમાન છે,* અપ્રતિકમણાદિ જ “અમૃતકુંભ” સમાન છે. માટે આવા પરમ સત્પુરુષ તે “આલંબન સાધનને ત્યાગે છે, પરપરિણતિને ભાંગે છે, કારણ કે અક્ષય દર્શન–જ્ઞાન-વૈરાગથી તે આનંદઘન પ્રભુ જાગે છે.” x “पडिकमण पडिसरण परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहे। हाइ विसकुंभो ॥ अपडिकमणं अप्पडिसरणं अप्परिहाग अधारणा चेव । અગિયરી ૨ બળા નરહ્યા છે રામચમો છે – શ્રી સમયસાર ગાવે ૩૦૬-૩૦૭. “આક્ષોર્ટુને જે વર્ષ વાળમુતે.. ચોગાઢસ્ય વચૈવ રામ: #ારણમુને ”—ગીતા, –૩, Page #143 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૭૭) “આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.....વીરજીને ચરણે લાગું” – ગિરાજ આનંદઘનજી ૩. પરેપકરિપણું યથાભવ્યત્વ પ્રમાણે-આ પરમ સત્પુરુષ, પરમ સદ્ગુરુ, પરમકૃપાળુ દેવ પછી પોતાના કર્મ ઉદય પ્રમાણે, નિષ્કારણ કરુણાથી જગતજીને શુદ્ધ કલ્યાણમાર્ગને ઉપદેશ કરી, તેમના પર પરમ અનુગ્રહ-ઉપકાર કરે છે. આ પરમ ગીશ્વરરૂપ મહામે પરમાર્થ બધામૃતની વૃષ્ટિ કરી, જગત્માં પરમાનંદરૂપ સુભિક્ષ-સુકાળ પ્રવર્તાવે છે. “કમ ઉદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય રે...બહુ નિણંદ દયામયી. પ્રભુ દરિસણ મહામહ, તણે પરવેશમેં રે; પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમે રે...શ્રી નમિ ” શ્રી દેવચંદ્રજી અત્રે યથાભવ્યત્વ પ્રમાણે એટલે જેવું જેવું પોતાનું ભવ્યત્વ છે-હોવા ગ્યપણું છે, પૂર્વ પ્રારબ્ધજન્ય શેષ કમનું ભેગવવાપણું વગેરે છે, તે યથાયોગ્યપણે ભોગવીને ક્ષીણ કરે છે. જેમકે-શ્રી તીર્થકર ભગવાન, ગણધર દેવ, મુંડકેવલી ભગવાન વગેરે. અવંધ્ય સતક્રિયા-અત્રે પહેલાંની જેમ જ શુદ્ધ આત્માનુચરણરૂપ – આત્મચારિત્રરૂપ અવધ્ય કિયા હોય છે, અમેઘ-અચૂક મેક્ષફલદાયી ક્રિયા હોય છે. અને આમ આ યોગિરાજરાજેશ્વર ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે ત્યાગ અગીજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીઠાજી, સર્વ અરથ વેગે સુખ તેહથી, અનંતગુણ નિરી હાજી.”શ્રી ગઢ સઝાય આમ આ આઠ દષ્ટિને યથાગ્ય ઉપમા આપી, શાસ્ત્રકાર મહર્ષિએ ઘોડા શબ્દોમાં ઘણું રહસ્ય ચમત્કારિક રીતે બતાવી દીધું. અને તે થોડા શબ્દો પણ પરમ અર્થગંભીર હોવાથી, તેની સ્પષ્ટ સમજણ પડવા માટે સંક્ષેપથી આટલું વિવેચન કર્યું. આ ઉપરથી આ દષ્ટિઓને સામાન્યપણે કંઇક ખ્યાલ આવી શકશે. વિશેષ વિસ્તારથી તે પ્રત્યેક દષ્ટિનું સ્વરૂપ આગળ ઉપર કહેશે ત્યારે બરાબર સમજવામાં આવી જશે. આમ સામાન્યથી આ આઠ દૃષ્ટિ સદ્દષ્ટિવાળા યેગીને હોય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ (૭૮) ગદષ્ટિસમુચ્ચય શંકા-સમાધાન શંકા–સદ્દષ્ટિપણું-સમ્યગુષ્ટિપણું તે ગ્રંથિભેદ થયા પછી હોય છે, અને તે ગ્રંથિભેદ તે હજુ આગળ ઉપર ઘણા લાંબા વખત પછી થવાનો છે, કારણ કે તે તે પાંચમી દષ્ટિમાં થાય છે. એટલે મિત્રા વગેરે ચાર તે મિથ્યાદષ્ટિ છે, તે પછી “સદ્દષ્ટિની–સમ્યગદષ્ટિની આઠ દૃષ્ટિ એમ કહેવાનું શું કારણ? - સમાધાન–જે મિત્રા વગેરે ચાર દૃષ્ટિએ છે, તે સમ્યગદષ્ટિના અમેઘ-અચૂક કારણરૂપ થાય છે, તેટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રો વગેરેનું પણ સમ્યગદષ્ટિપણું ઘટે છે, એટલે જ એને સમ્યગદષ્ટિની અંદર ગણે છે. આ સમજવા માટે આ દષ્ટાંત છે – શુદ્ધ સાકરના ચોસલાની–ખડી સાકરની બનાવટમાં તેની આગલી આગલી અવસ્થાએ પણ કામની છે. કારણ કે તે ખડી સાકર બને છે, તે કાંઈ એમ ને એમ બની જતી નથી. શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી તેને પસાર થવું શેરડીમાંથી પડે છે, ત્યારે જ ખડી સાકરની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રકારે-(૧) પ્રથમ તે સાકર-દષ્ટાંત શેરડી હોય, (૨) પછી તેને રસ કાઢવામાં આવે, (૩) તેને ઉકાળીને કાવે બનાવાય, (૪) તેમાંથી ગેળ બને, (૫) ત્યારપછી તેને શુદ્ધ કરતાં કરતાં તેમાંથી બારીક ખાંડ થાય, (૬) પછી શર્કરા-ઝીણી સાકર બને, (૭) અશુદ્ધ સાકરના ગટ્ટા-પિંડા થાય, (૮) અને છેવટે શુદ્ધ સાકરના ચોસલા-ખડી સાકર (Refined crystallised sugar) બને. આમ શુદ્ધ સાકરની અવસ્થાએ પહોંચતાં પહેલાં જુદી જુદી પ્રક્રિયામાંથી (Various processes) પસાર થવું જ પડે છે. તેમાં શેરડીથી માંડીને ગેળ બનવા સુધીની ચાર અવરથાઓ બરાબર મિત્રા વગેરે પહેલી ચાર દષ્ટિએ છે; અને ખાંડથી ખડી સાકર સુધીની ચાર અવસ્થાએ બરાબર સ્થિર વગેરે છેલ્લી ચાર દૃષ્ટિ છે. એટલે જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડીથી માંડીને બધી અવસ્થાઓ ખપની-કામની છે, તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા દૃષ્ટિ વગેરે અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપગની છે; કારણ કે તે સમ્યગદષ્ટિનું કારણ થાય છે. આમ મિત્રા વગેરે દૃષ્ટિને અત્રે ગદષ્ટિમાં પિતા પોતાનું યથાયોગ્ય સ્થાન છે જ. આ મિત્રા વગેરે અવસ્થાઓ ખરેખર ! ઈસુ-શેરડી વગેરે જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુની-મીઠાશની પ્રાપ્તિ થાય છે. મૂળ શેરડી જ ન હોય તે રસ ક્યાંથી નીકળે? રસ ન હોય તો ગોળ વગેરે કેમ બને ? મીઠી સાકર કેમ નીપજે ? પણ આ મિત્રા વગેરે તે શેરડી વગેરે જેવી હોઈ, તેમાંથી અવશ્ય પરમાર્થ પ્રેમરૂપ રસાદિની નિષ્પત્તિ થાય છે, ને મીઠી સાકર જેવા–પરમ અમૃત જેવા સંવેગની મધુરતાને અનુભવ થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન આથી ઉલટું, અભવ્યો તે નલ જેવા-બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કઈ કાળે સંવેગરૂપ માધુર્ય નીપજતું નથી. ‘નલ’–બરૂ તો સાવ નીરસ હોય છે. એટલે એને ગમે તેટલે પી તો પણ તેમાંથી રસ નીકળતું નથી, તો પછી તેમાંથી મીઠી સાકરની પ્રાપ્તિ અભ તે ક્યાંય દૂર રહી ! તેમ આ અભવ્યો પણ તેવા જ નીરસ, “કોરાધાકડ” અપાત્ર હોય છે, તેમને ગમે તેટલા બોધથી પણ પરમાર્થ પ્રેમરૂપ રસ ઉપજતું નથી, તે પછી સંવેગરૂપ મીઠી સાકરની આશા કયાંથી હોય? આવા અભવ્યો ભલે પરમાર્થ પ્રેમ વિનાની નીરસ–સાવ સુક્કી એવી અનંત દ્રવ્ય ક્રિયા કર્યા કરે, અથવા તે ખૂબ શાસ્ત્રો * ભણી મોટા પંડિત શ્રતધર બને, પણ તેઓ પોતાની પ્રકૃતિને કદી છેડતા નથી, ગેળવાળું દૂધ પીને સાપ નિર્વિષ થાય નહિં તેમ.... કારણ કે તેઓના હૃદયમાં અંતરાત્મામાં કરી પણ પરમાર્થ રસનો અંકુર ફુટતું નથી. આમ હોવાથી તેઓ મોક્ષમાર્ગ પામવાને સર્વથા અયોગ્ય છે, એટલા માટે જ તે “અભવ્ય” કહેવાય છે. એટલે અથપત્તિન્યાયથી તેવા પુરુષો આ મિત્રા વગેરે દ્રષ્ટિ પામવાને પણ યોગ્ય નથી હોતા, કારણ કે જો તે પામે છે તે “અભવ્ય' કયાંથી રહે? આ મિત્રા વગેરે દષ્ટિ પામે તે ભવ્ય જ હોય, અભવ્ય હોય જ નહિ. – પરિણામી આત્મામાં જ યોગદષ્ટિનું ઘટમાળપણું – આમ જૂદી જૂદી દષ્ટિઓનું તેવા તેવા પ્રકારે પરિણમન થતાં થતાં, અવસ્થાઓ બદલાતાં બદલાતાં, શુદ્ધ આત્મારૂપ વસ્તુનો આવિર્ભાવ થાય છે, પ્રગટપણું સિદ્ધ થાય છે. આ ઉપરથી વળી આ ફલિત થાય છે કે (૧) જે સર્વથા અપરિણામી–પરિણામ નહિં પામતે એવો આત્મા માને છે, એવા અપરિણામી આત્મવાદમાં આ કહ્યો તે દૃષ્ટિભેદ ઘટતો નથી. તેમ જ, (૨) જે સર્વથા ક્ષણિક એ આત્મા માને છે, એવા ક્ષણિક આત્મવાદમાં પણ ઉક્ત દષ્ટિભેદ ઘટતો નથી. કારણ કે તેમના જ અભિપ્રાય પ્રમાણે, તથા પ્રકારનું ભવન-પરિણમન ઘટતું નથી. તે આ પ્રકારે : ૧. જે સર્વથા અપરિણમી એટલે એકાંત નિત્ય જ આત્મા માનવામાં આવે, તે ઉત્તરોત્તર દૃષ્ટિને લાભ ક્યાંથી થશે? તે તે દૃષ્ટિઓ તથારૂપ પરિણમન વિના સંભવતી નથી, એટલે અપરિણામી આત્મામાં તથારૂપ પરિણમન વિના તે તે દષ્ટિ કયાંથી એકાંત અપરિ આવે? માટે કાં તો પરિણમી આત્મા માનવે પડશે, ને કાં તે આ ભુમી વાદ ગદૃષ્ટિ લાભ છોડી દેવો પડશે. અને આ લાભ જો જતો કર્યો, તો અયુક્ત પછી આ અપરિણામવાદીનું યેગમાર્ગમાં સ્થાન ક્યાં રહેશે ? તેઓએ મુક્તિ અર્થે કપેલે યોગમાર્ગ પણ “કલ્પનામાત્ર ભદ્રક' થઈ પડશે! કલ્પનામાત્ર * " ण मुयइ पयडिमभव्वा सहवि अज्झाइऊण सत्थाणि । મુડદુદ્ધવિ fāતા જ પvnયા નિકિતા તિ શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર Page #146 -------------------------------------------------------------------------- ________________ (૮૦) ગદષ્ટિ સમુચય રૂડો લાગશે! તેઓને આ યોગમાર્ગમાં ઉભવાનું સ્થાન જ નહિં રહે, કારણ કે આ અપરિણામી વાદમાં ભવ–મોક્ષનો મુખ્ય ભેટ પણ ઘટશે નહિં, કાં તો ભવ ને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે. જો એક ભવ અવસ્થા જ રહે છે એમ માનશે, તો મોક્ષસાધક યુગમાર્ગનું પ્રોજન નિષ્ફળ થશે; ને જે એક મેક્ષ અવસ્થા જ રહે છે એમ માનશો તે પછી આ મક્ષસાધક ગમાર્ગની જરૂર જ ક્યાં રહી? આમ કૃતનાશ અને અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. એટલે આ એકાંત અપરિણામવાદ–એકાંત ફૂટસ્થ નિત્ય આત્મા માનો તે અયુક્ત છે. " एवं च योगमार्गोऽपि मुक्तये यः प्रकल्प्यते । રોડર નિર્વિવયત્વેન વનામાત્રમઃ | ”—(જુઓ) ગબિન્દુ, લો૦ ૪૭૮-૪૮૯. એક કહે નિત્ય જ આતમતત્વ, આતમ દરિસણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી.-શ્રી આનંદઘનજી ૨. સર્વથા ક્ષણિકવાદ એટલે આત્માને જો એકાંત અનિત્ય જ માનવામાં આવે, તે અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? ક્ષણ પછી તે આત્મા વિનાશ પામી જશે, એટલે વસ્તુ જ નહિ રહે, તો પછી તથારૂપ પરિણમન વિના આ યુગદષ્ટિ ક્ષણિકવાદ પણ કોને પ્રાપ્ત થશે? ક્ષણ પછી ક્ષણનું અનુસંધાન–અન્વય માનવામાં અયુક્ત આવે, તે ક્ષણિકવાદ છેડી દેવો પડશે. આમ કાં તે પરિણામી આત્માને એક નિત્ય અખંડ વસ્તુરૂપ માનવે પડશે, ને કાં તો એગદષ્ટિને લાભ જાતે કરવો પડશે. આ ગદષ્ટિનો લાભ જે જ કર્યો, તે ગમાર્ગમાં ક્ષણિકવાદને ઉભવાનું સ્થાન જ રહેશે નહિં; બંધ-મેક્ષ, સુખ-દુઃખ આદિ વ્યવસ્થા પણ ઘટશે નહિ. સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે, બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે.”–શ્રી આનંદઘનજી વળી જે ક્ષણિક છે એમ જાણીને જે કહે છે, તે કહેનારે પોતે ક્ષણિક નથી, એ અનુભવથી પણ આત્મા નિત્ય છે એમ નિશ્ચય થાય છે. ક્યારેય પણ કઈ પણ વસ્તુનો કેવળ સર્વથા નાશ થતું નથી, માત્ર અવસ્થાંતર થાય છે. અને ચેતનને જે અવસ્થાંતરરૂપ નાશ થતું હોય તે તે કેમાં ભળે? તે તપાસી જુઓ. x “ક્ષળિાડં તુ નૈવારા જાદૂર્વ વિના રાતઃ | બચશ્યામવાડરિવ્યથાડવંચમાવતઃ || ”—(જુઓ) ગબિન્દુ, શ્લ૦ ૪૫૮-૪૭૭. Page #147 -------------------------------------------------------------------------- ________________ આઠ યુગદષ્ટિનું સામાન્ય કથન (૮૧) અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનાર તે ક્ષણિક નહિં, કર અનુભવ નિર્ધાર. ક્યારે કઈ વસ્તુને, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે? તપાસ.” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ પરિણમીવાદ જ યુક્ત +આમ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય આત્મા માનવામાં આવે, તે તે પક્ષમાં આ ગદષ્ટિ લાભરૂપ યોગમાર્ગ ઘટતો નથી. એટલે અર્થપત્તિ ન્યાયથી “નાના પ્રકારના પર્યાયવાળા પરિણમી આત્મામાં * અવસ્થાભેદની સંગતિવડે કરીને ભેગમાર્ગને સંભવ છે.” આત્મા દ્રવ્યથી નિત્ય છે, ને પર્યાયથી–અવસ્થાંતરથી પલટાય છે, અનિત્ય છે, તેનું પ્રગટ દષ્ટાંત-બલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.”– શ્રી આત્મસિદ્ધિ આમ પરિણામી આત્મતત્ત્વ માનવામાં આવે તે જ તેમાં આ તથારૂપ પરિણમનવાળી યોગદષ્ટિ ને ગમાર્ગની સમસ્ત ઘટના અવિકલપણે ઘટે છે, એમ આ ઉપરથી ફલિત થયું. અસ્તુ ! એ ગમે તેમ હો! આપણે હવે યોગદષ્ટિ”ના “ ઉમીલન’ સાથે આગળ વધીએ, એટલે એ આત્મતત્ત્વ કેવું છે, તેની આપોઆપ ખબર પડશે. એમાં વાદવિવાદને અવકાશ નથી. અને આ “દષ્ટિ' સકલ ગિદશનેને સાધારણ છે, એટલા માટે જેવાઓને જેવા પ્રકારે હોય છે, તેવાઓને તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે – यमादियोगयुक्तानां खेदादिपरिहारतः । अद्वेषादिगुणस्थानं क्रमेणैषा सतां मता ॥ १६ ॥ વૃત્તિઃ-ચમારા યુવાન-યમ વગેરે વેગથી યુક્તને. અહીં “યમ” વગેરે, યોગના અંગપણને લીધે “ગ” કહેવાય છે. કહ્યું છે કે – “ચમનવમાસનપ્રાણાયામ ત્યાારધારા ધ્યાનમા ડબ્દાવકાનિા” (પાતંજલ યે. સૂ. ૨, ૨૯). “ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગ છે.” તે એમ યમ વગેરે, યોગના પ્રત્યનીક-વિરોધી એવા આશયોના પરિહાર (ભાગ) વડ કરીને હોય છે. અને આ આશયો પણ આઠ જ છે. અને તેવા પ્રકારે કહ્યું છે કે – + " नासतो विद्यते भावो नाभावो विद्यते सत:। ઉમરા દાત્તત્વનચત્તરાશિમિ :”—ગીતા *"परिणामिन्यता नीत्या चित्रभावे तथात्मनि ॥ અવસ્થામેલ ત્યા માલ્ય હંમર: »–શ્રગબિન્દ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૮૨) યમાદિ યોગદ્યુતને થયે, ખેદ્રાદિ પરિહાર; અદ્વેષાદિ ગુણસ્થાન આ, સંત સ`મત ક્રમવાર, ૧૬, અઃ— ભેદ આદિના પરિહારથી—ત્યાગથી યમ આદિ યાગથી યુક્ત એવા જર્નાને અનુક્રમે અદ્વેષાદિ ગુણનું સ્થાન, એવી આ સૃષ્ટિ સંતાને સંમત છે. વિવેચન ૯ યાગાંગ ૮ ચિત્તદોષ ૮ ગુણ યોગદૃષ્ટિસમુચ્ચય જે આ આઠ દૃષ્ટિ કહી, તે અનુક્રમે યમ-નિયમ વગેરે ચાગના આઠ અંગથી યુક્ત ચાગીઓને હાય છે. એટલે કે-(૧) જ્યાં ચેગનુ' પ્રથમ અગ યમ હોય, ત્યાં પ્રથમ મિત્રા દૃષ્ટિ હેાય છે; જ્યાં ચાગનું ખીજુ' અંગ નિયમ હાય, ત્યાં ખીજી તારા દૃષ્ટિ હેાય છે. એમ યાવત્ આઠના પરસ્પર સંબધ સમજવે. તેમ જ-(૨) ખેદ, ઉદ્વેગ, વગેરે આઠ પ્રકારના દુષ્ટ આશય-ચિત્તવૃત્તિ છે, તેના ત્યાગ કરવામાં આવતાં, અનુક્રમે ચેાગનાં અઢ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે પહેલા ભેદ દેષના ત્યાગ થતાં, યાગનુ પહેલુ અંગ યમ અને પહેલી મિત્રા દૃષ્ટિ હાય છે; બીજા ઉદ્વેગ દોષના ત્યાગ થતાં, ચેાગનું ખીજુ` `ગ નિયસ અને બીજી તારા દૃષ્ટિ હાય છે, ઇત્યાદિ. અને (૩) આ આઠ દૃષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા વગેરે ગુણનુ સ્થાન છે. એટલે પહેલે અદ્વેષ ગુણુ પ્રગટવાનુ સ્થાન પહેલી મિત્રા દૃષ્ટિ હાય છે, ખીજો જિજ્ઞાસા ગુણુ પ્રગટવાનુ` સ્થાન ખીજી તારા દૃષ્ટિ હેાય છે. અર્થાત્ પહેલી મિત્રા દૃષ્ટિમાં આમ પહેલે અદ્વેષ ગુણુ પ્રગટે છે, બીજી તારા દૃષ્ટિમાં ખીન્ને જિજ્ઞાસા ગુણુ પ્રગટે છે. યાવત્ આને સબંધ જોડવા. “ લેવેશ દ્બે ક્ષેવે સ્થાનપ્રામ્યન્યમુદ્રાસન | युक्तानि हि चित्तानि प्रपञ्चता वर्जयेन्मतिमान् ॥ ܕܕ ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુ ( રેગ ) તે આસ ંગથી ( આસક્તિ) યુક્ત ચિત્તને મતિમાન્ નિશ્ચયે કરીને પ્રપંચથી વરે-છેડી દીએ. તેથી એમ, વારિદ્દિાત :— તે ખેદ આદિના પરિહારથી-ત્યાગથી પણ ક્રમે કરીને આ દૃષ્ટિ આ પ્રકારની છે. આ દૃષ્ટિ અદ્વેષ વિષ્ણુળસ્થાન—અદ્વેષાદિ ગુણનું સ્થાન છે એટલા માટે પણ એમ છે, કારણ કે આ પણ આઠે છે. કહ્યું છે કેઃ— (6 'अद्वेषा जिज्ञासा शुश्रूषा श्रवणबेोधमीमांसा : । परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टात्मिका तत्त्वे ॥ " ૧. અદ્વેષ, ૨. જિજ્ઞાસા, ૩. શુશ્રુષા, ૪. શ્રવણ, ૫. મેષ, કૅ. મીમાંસા, છ. પરિશુદ્ધ પ્રતિપત્તિ ૮. પ્રવૃત્તિ-એમ તત્ત્વમાં આઠ પ્રકારની પ્રવૃત્તિ છે. એમ મેળ-ક્રમે કરીને ઇ-આ સષ્ટિ સત્તાં-સ ંતાને, મુનિઓને–ભગવત્ પતંજલિ, ભદંત ભાસ્કરમ, ભગવત્ અંતવ (?) આદિ યાત્રીઓને, મા-ઇષ્ટસંમત છે. અને એનું સાકય–સંપૂર્ણ વિસ્તાર પ્રત્યેક દૃષ્ટિમાં અમે દર્શાવશું. Page #149 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથનઃ યોગના આઠ અંગ આમ આ આઠ યોગદષ્ટિ, આઠ યંગ અંગ, આઠ દેષ ત્યાગ, ને આઠ ગુણસ્થાનને અનુક્રમે પરસ્પર સંબંધ છે. પહેલી દષ્ટિમાં પહેલું યોગઅંગ, પહેલા ચિત્ત દેષનો ત્યાગ, પહેલા ગુણની પ્રાપ્તિ હોય છે. એમ યાવત્ આનું સમજવું. આમ આ ભંગી ઘટે છે. અહીં યમઆદિ ભેગના અંગરૂપ છે તેથી તેને “ગ” કહ્યા છે. કેષ્ટક-૩ ગદષ્ટિ | મિત્રા ગઅંગ | દોષત્યાગ, ગુણસ્થાન છે બેધની ઉપમા | વિશેષતા યમ | ખેદ | અદ્વેષ | તૃણ અગ્નિકણ મિથ્યાત્વ નિયમ | ઉદ્વેગ | જિજ્ઞાસા ગમય અનિકણું આસન | ક્ષેપ શુશ્રુષા ! કાષ્ઠ અગ્નિકણ તારા બલા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપ પ્રભા દીકા સ્થિરા | પ્રત્યાહાર | | રત્નપ્રભા | સમ્મફતવ બ્રાંતિ | અન્યમુદ્દે બોધ મીમાંસા કાંતા ધારણ તારા પ્રભા પ્રભા ધ્યાન ગૂ (રોગ) પ્રતિપત્તિ - સૂર્ય પ્રભા | પરા | સમાધિ | આસંગ | પ્રવૃત્તિ | ચંદ્ર પ્રમાણ – યોગના આઠ અંગનું સ્વરૂપ – ૧. યમ–તેને વ્રત પણ કહે છે. તે પાંચ છે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. તે પ્રત્યેકના પણ તરતમતાના કારણે ચાર પ્રકાર છે: ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરમ, સિદ્ધિયમ. ૨. નિયમ–શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરધ્યાન-એ પાંચ નિયમ છે. ૩. આસન-દ્રવ્યથી કાયાની ચપળતા રોકી એક સ્થાને સ્થિરતારૂપ પદ્મ, વીર આદિ આસન. ભાવથી તે પરભાવનું આસન-અધ્યાસ–બેઠક છોડી, આત્મભાવમાં બેસવું-બેઠક કરવી તે આસન. ૪. પ્રાણાયામ–સ્થૂલ શારીરિક પ્રાણાયામ નામની હગની ક્રિયા અત્ર ઈષ્ટ નથી. કારણ કે તેમાં વાયુને બહાર કાઢવામાં આવે છે (રેચન ), પૂરવામાં આવે છે (પૂરણ) અને કુંભમાં પાણીની જેમ સ્થિર કરવામાં આવે છે (કુંભન); આ આ પ્રક્રિયાઓ શરીર Page #150 -------------------------------------------------------------------------- ________________ (૮૪) ગદષ્ટિસમુચ્ચય આયાસરૂપ અને મનને ચંચલતાકારણરૂપ હાઈ કલેશરૂપ થાય છે, માટે આ બાહ્ય પ્રાણાયામ અત્રે વિવક્ષિત નથી. અત્રે તે આધ્યાત્મિક-ભાવ પ્રાણાયામ જ પ્રસ્તુત છે-કે જેમાં બાહ્ય ભાવ-પરવસ્તુ ભણી જતા ભાવને રેચ દેવામાં આવે છે, જુલાબ દેવાય છે, હાર કઢાય છે તેવી રેચકક્રિયા હોય છે, જેમાં અંતભાવ પૂરાય છે-અંતરાત્મભાવ ભરાય છે, તે–રૂપ પૂરક ક્રિયા અને તે અંતરાત્મભાવની સ્થિરતારૂપ કુંભક ક્રિયા હોય છે. આ આત્મસ્વભાવરૂપ ભાવપ્રાણાયામ જ અત્રે અધ્યાત્મરૂપ એગમાર્ગમાં ઈષ્ટ છે. “બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ... મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ” શ્રી ગઢ દ. સઝાય ૫. પ્રત્યાહાર–વિષયવિકારોમાંથી ઇદ્રિને પાછી ખેંચવી તે પ્રત્યાહાર, પંચ વિષયના વિકારોમાં ઇન્દ્રિયોને ન જોડવી તે પ્રત્યાહાર. “વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારેજી, ”—શ્રી ગ૦ સઝાય ૬. ધારણા–“રેરાયશ્ચિત્ત ધાણા ” (પા. ચે.) ચિત્તને દેશબંધ તે ધારણું. ચિત્તને અમુક તત્વચિંતનાદિ મર્યાદિત સ્થળે ધારી રાખવું–બાંધી રાખવું, રોકી રાખવું તે ધારણા. ૭. ધ્યાન-તત્ર પ્રચૈજતાના ધ્યાન ” તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન. એકાગ્ર ચિત્તવૃત્તિને નિરોધ કરે તે ધ્યાન. તત્વસ્વરૂપને એકાગ્રપણે ધ્યાવવું તે ધ્યાન. ૮. સમાધિ-આત્મતત્વરૂપ જ થઈ જવું, તત્વને પામવું, તત્વમાં લીન થઈ જવું તે સમાધિ. જ્યાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયને ભેદ રહે નહિ, ત્રણેય એકરૂપ થઈ જાય, તે સમાધિ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે...”—શ્રી યશોવિજયજી – આઠ આશય દેષ – આઠ દષથી યુક્ત આશયને-ચિત્તને દુષ્ટ અધ્યવસાયને જ્યારે છોડી દીએ, ત્યારે અનુક્રમે તે તે દૃષ્ટિની પ્રાપ્તિ હેય છે. પહેલે દેષ છેડતાં, પહેલી મિત્રા દૃષ્ટિ હોય છે, ઈત્યાદિ. મતિમાન આત્માથી જીવે જેમ બને તેમ સર્વ પ્રયાસથી તે તે દોષ દૂર કરવા આવશ્યક છે, કારણ કે ગની સિદ્ધિમાં મનના જયની જરૂર છે, ને મજયમાં આ આઠ દોષ નડે છે. તે દેષ ટળે તે ગુણ પ્રગટે. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રમાણેઃ ૧. ખેદ થાકી જવું તે શુભ સન્માર્ગે પ્રવર્તતાં થાકવું તે. તે દેષ દૂર થતાં મિત્રા દષ્ટિ હોય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથાઃ આઠ આશય દેષ (૮૫) ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે.”—શ્રી આનંદઘનજી આવા ખેદથી ધર્મક્રિયામાં મનની દઢતા રહેતી નથી, કે જે દઢતા, ખેતીમાં પાણીની જેમ, ધમને મુખ્ય હેતુ છે. “કિરિયામાં બેદે કરી રે, દઢતા મનની નાંહિ રે; મુખ્ય હેતુ તે ધમને રે, જેમ પાણી કૃષિમહિરે..પ્રભુ તુજ વાણી મીઠડી રે.” –શ્રી યશવિજ્યજીકૃત સા. 2. ગા. સ્ત. ૨. ઉગ–સન્માર્ગસાધક ક્રિયા પ્રત્યે માનસિક કંટાળે-અણગમ ઉપજો, સન્માગથી ઉદ્ભગ્ન થવું–ઉભગવું તે. એટલે બેઠા બેઠા પણ ક્રિયામાં ઉદ્વેગ-અણગમે ઉપજે છે. આમ યોગના ઠેષને લીધે, તે ક્રિયા કરે તે પણ રાજવેઠની જેમ ઝપાટાબંધ આટોપી લે છે–જેમ તેમ પતાવી દે છે ! બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગ, ગદ્વેષથી તે ક્રિયારે, રાજઠ સમ વેગ રેપ્રભુ તુજ.” ૩. ક્ષેપ–ચિત્તને વિક્ષેપ, અસમાધાન ડામાડોળ વૃત્તિ. અમુક ક્રિયામાંથી વચ્ચે વચ્ચે બીજી ક્રિયામાં મનનું ફેકાવું–ચાલ્યા જવું, ઝાંવા-ઉધામા તે ક્ષેપ. જેમ શાલિને ઊખણતાંવારંવાર ઊખેડી ઊખેડીને વાવે તો ફલ ન થાય, તેમ આવી ક્ષેપવાળી ક્રિયાનું નિર્મલ ફલ મળતું નથી. વિચે વિશે બીજા કાજમાં રે, જાયે મન તે ખેપ રે, ઊખણતાં જિમ શાલિનું રે, ફલ નહિં તિહાં નિર્લેપ રે.... પ્રભુ તુજ.” ૪. ઉત્થાન-ઊઠી જવું તે ઉથાન. સન્માર્ગમાંથી એટલે કે મોક્ષસાધક યુગમાગ કિયામાંથી ચિત્તનું ઊઠી જવું તે ઉત્થાન. આમ થવાનું કારણ શાંતવાહિતાને એટલે કે ચિત્તના એક અખંડ શાંત પ્રવાહનો અભાવ છે. આવા ઠરેલપણાના અભાવે જ્યાંથી મન ઊઠી ગયું છે એવી તે ગક્રિયા છોડી દેવા ગ્ય છે; પણ કલજજાદિથી છેડી શકાતી નથી. આ ઉથાન દેષ છે. મમતથી તે પકડી રાખે, આ ઉથાન દેષ છે. શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે; ત્યાગગ છે તેહથી રે, અણછડાતું ધ્યાન રે.....પ્રભુ તુજ.” ૫. ભ્રાંતિ–ભમવું તે, ભ્રમ ઉપજ છે. પ્રસ્તુત ગક્રિયાને છોડી ચિત્તનું ચારેકેર ભ્રમણ-ભ્રામક વૃત્તિ, તે ભ્રાંતિ. અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણ થવી, તત્વને અતવ માનવારૂપ વિપર્યાસ થવો તે ભ્રાંતિ અથવા અમુક ક્રિયા કરી કે ન કરી એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પણ અર્થવિરોધી એવું અકાજ થાય, ઈષ્ટ ફલરૂપ પરમાર્થ કાર્ય ન થાય. આમ ભ્રાંતિનું સ્વરૂપ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ (૮૬) ગદસિમુરિચય ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ અકૃત કૃત કાજ રે; તેહથી શુભ કિરિયાથકી રે, અર્થવિરોધી અકાજ રે....પ્રભુ તુજ.” ૬. અન્યમુદ્દ–બીજે ઠેકાણે આનંદ-મોદ પામે છે. આત્મતત્વ કરતાં અન્ય સ્થળે આનંદિત થવું તે અન્યમુદ્, અથવા આમ માંડેલી ગક્રિયા અવગણને બીજે ઠામે હર્ષ ધરવો, તે પરમાર્થરૂપ ઈષ્ટ કાર્ય માં અંગારાના વરસાદ જેવો છે. માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ રે; ઈષ્ટ અર્થમાં જાણીયે રે, અંગારાને વર્ષ રે....પ્રભુ તુજ.” ૭. ગ—રોગ, રાગ-દ્વેષ-મેહ એ ત્રિદોષરૂપ મહારગ–ભાવરોગ અથવા સાચી સમજણ વિના ક્રિયા કરવામાં આવે, તે શુદ્ધ કિયાને ઉછેદ થાય, એટલે શુદ્ધ ક્રિયાને પીડારૂપ અથવા લંગરૂપ એવો “ગ” ઉપજે. આવી રેગિષ્ટ અશુદ્ધ ક્રિયાનું ફલ વાંઝિયું છે. રેગ હોયે સમજણ વિના રે, પીડા-ભંગ સુરૂપ રે; શુદ્ધ ક્રિયા ઉછેદથી રે, તેહ વધ્ય ફલરૂપ રે...પ્રભુ તુજ.” ૮. આસંગ-આસક્તિ. પરદ્રવ્ય તથા પરભાવના સંગમાં આસક્તિ ઉપજવી તે અથવા અમુક એક જ ગક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે આસંગ છે. જે ક્રિયા કરતો હોય, તેમાં “ઈદમેવ સુંદર' આજ સુંદર છે–રૂડું એ જે રંગ લાગવે, તેમાં જ ગુંદરીઆ થઈને ચુંટયા રહેવું, તે આસંગ દોષ છે, કારણ કે એમ એક જ સ્થળે જીવ જે ચૂંટી રહે-મંડયો રહે, તે પછી ત્યાં જ ગુણઠાણે સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress) ન થાય. તેથી પરમાર્થરૂપ સુંદર ફળ (મોક્ષ) ન મળે. એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આસંગ રે; તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહીં ચંગ રે....પ્રભુ તુજ.” આમ સન્માર્ગરૂપ ગમાર્ગની સાધનામાં ચિત્તને પ્રથમ ખેદ ઉપજે, થાક લાગે, દઢતા ન રહે, એટલે તેમાં ઉદ્વેગ ઉપજે-અણગમે આવે, વેઠીઆની જેમ પરાણે કરે. એથી કરીને ચિત્તવિક્ષેપ થાય, ડામાડોળ વૃત્તિ ઉપજે, મન બીજે બીજે દોડ્યા કરે. આઠ દષની એટલે ચાલુ કામમાંથી મન ઊઠી જાય, ઉત્થાન થાય, ને ચારે કેર ભમ્યા સકલના કરે, બ્રાંતિ ઉપજે. એમ ભમતાં ભમતાં કે અન્ય સ્થળે તેને લીજજત આવે–અન્યમુદ્ર થાય. એટલે શુદ્ધ કિયાનો ઉચ્છેદ થાય, પીડારૂપ–ભંગરૂપ રેગ લાગુ પડે, કિયા માંદી પડે, ને તે અમુક સ્થળે આસંગ-આસક્તિ ઉપજે, “અડ્રેડી દ્વારકા જ થઈ જાય! આમ આ આઠ આશયદષની પૂર્વાપર સંબંધરૂપ સંકલના ઘટાડી શકાય છે. તે દેષ જેમ જેમ છોડાય, તેમ તેમ અનુક્રમે આઠ દષ્ટિરૂપ આત્મગુણને આવિર્ભાવ થત જાય છે, પ્રગટપણું થતું જાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન: યુગના આઠ ગુણ. (૮૭) અથવા બીજી રીતે અધ્યાત્મ પરિભાષામાં આ દેષ ઘટાવીએ તે-(૧) આત્મતત્ત્વની સાધનામાં જીવની દઢતા ન રહે-ખેદ ઉપજે, (૨) તે સાધનામાં ઉદ્વેગ-અણગમા આવે, (૩) એટલે ચિત્તવિક્ષેપ પામી પરવસ્તુમાં–પરભાવમાં દોડ્યા કરે, ઉધામા નાખે, (૪) અને આત્મભાવમાંથી ઉઠી જાય (ઉત્થાન), (૫) એટલે પછી બ્રાંતિ–વિપર્યાસ પામી ચારે કોર પરભાવમાં ભમ્યા કરે, (૬) ને એમ કરતાં તેમાં આનંદ પામે-રમણતા અનુભવે (અન્યમુદ્દ), (૭) એટલે રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ–સનિપાત (રોગ) લાગુ પડે, (૮) અને પરવસ્તુમાં– પરભાવમાં આનંગ-આસક્તિ ઉપજે. ઈત્યાદિ પ્રકારે આની યથામતિ ઘટના કરી શકાય છે . અને આ દેષ દૂર થવાને કમ પણ પરસ્પર સંકળાયેલ છે, તે આ પ્રમાણે : (૧) ધર્મક્રિયામાં પ્રથમ તે મનની દઢતા રહે, ખેદ ન થાય, (ર) તે ઉદ્વેગ-અણ ગમે ન ઉપજે, ઠરૂપ ન લાગે; (૩) એટલે વિક્ષેપ ન ઉપજે, (૪) અને ચિત્ત તેમાંથી ઊઠી ન જાય; (૫) એટલે ચારે કોર ભમે નહિં, (૬) અને અન્ય સ્થળે આનંદને પ્રસંગ બને નહિં; (૭) એટલે પછી ક્રિયાને રેગ લાગુ પડે નહિં, (૮) અને અમુક સ્થળે આસક્તિ–આસંગે પણ ઉપજે નહિં. – આઠ ગુણનું સ્વરૂપ – ૧. અદ્વેષ–ષ ન હોવે તે અષ. સત તત્ત્વ પ્રત્યે દ્વેષ-મત્સર અભાવ એ પ્રથમ ગુણ છે, સન્માર્ગ શ્રેણીનું પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે. “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ.” “ષિ અરોચક ભાવ.”—અવધૂત શ્રી આનંદઘનજી આમ “સ” પ્રત્યે અરુચિભાવ-અણગમો તે શ્રેષ, અને તેવી અરુચિ-અણગમાને અભાવ તે અષ. આ નકારાત્મક (Negative) પણ ગુણ છે. તે ઉપજે તે પછી ૨. જિજ્ઞાસા-સત્ તત્વને જાણવાની અંતરંગ ઈચ્છા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના ઉપજે એટલે પછી– ૩. શુશ્રષા–તત્ત્વને સાંભળવાની ઉત્કટ ઇચ્છા પ્રગટે, એટલે પછી– ૪. શ્રવણ-સતત્ત્વને સાંભળવાનું બને. એટલે પછી– ૫. બધ-તત્ત્વને બેધ-જ્ઞાન થાય, ઉપદેશ લાગે-ચેટ, પ્રતિબંધ પામે-બૂઝે. એટલે પછી– ૬. મીમાંસા-થયેલા તત્વબોધનું મીમાંસન-સૂમ વિચારણા-ચિંતન-ઊહાપોહ થાય. હેય, ઉપાદેય આદિને સૂક્ષ્મ વિવેક પ્રગટે. એટલે પછી— ૭. પ્રતિપત્તિ-આદેય તત્વનું અવગાઢ ગ્રહણ–અંગીકરણ થાય, અંતરાત્માથી તત્વ વિનિશ્ચયરૂપ માન્યપણું થાય, અનુભવન થાય. એટલે પછી Page #154 -------------------------------------------------------------------------- ________________ (૮૮) યોગદષ્ટિસમુચ્ચય ૮. પ્રવૃત્તિ—તત્ત્વરૂપ પ્રવૃત્તિ, તદ્રુપ પ્રવૃત્તિ, આચરણ, અનુષ્ઠાન, ચારિત્ર, રમણ થાય. આત્મા સ્વરૂપમાં રમણ કરે. “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ.”—શ્રી ગઢ સક્ઝાય “તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ મારગ.” –શ્રીમદ રાજચંદ્રજી આમ આ આઠ ગુણોને ઉત્તરોત્તર કમ છે, અને તે આઠ દૃષ્ટિમાં અનુક્રમે એકેકપણે પ્રગટે છે. સારાંશ-( Summary) -: દેહરા :– (૮ યોગાંગ) –ોગ અંગ-ચમ નિયમ ને, આસન પ્રાણાયામ; પ્રત્યાહાર ને ધારણા, ધ્યાન સમાધિ—આમ. ( ૮ દોષ) –ષ-ખેદ ઉદ્વેગ ને, ક્ષેપ તેમ ઉત્થાન; ભ્રાંતિ અન્યમુદ્ રેગ ને, આસંગે ઈમ જાણ; (૮ ગુણ) –અદ્વેષ જિજ્ઞાસા અને, શુશ્રેષા શ્રવણ બેધ; મીમાંસા પ્રતિપત્તિ ને, પ્રવૃત્તિ ગુણ શોધ. (૮ દૃષ્ટિ) –મિત્રા તારા ને બલા, દીકા સ્થિરા તેમ કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠ છે એમ. પ્રથમ દૃષ્ટિમાં વેગનું, અંગ પ્રથમ યમ હોય; પ્રથમ દષને ત્યાગ ને, ગુણ પ્રથમ પણ જોય. આઠ દૃષ્ટિમાં એ ક્રમે, અંગ જવા આઠ; દોષ આઠ પરિવર્જવા, ગુણ જોડવા આઠ. હવે “ષ્ટિ’ શબ્દનો અર્થ બતાવવા માટે કહે છે - सच्छ्रद्धासंगतो बोधो दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्सत्प्रवृत्तिपदावहः ॥ १७ ॥ વૃત્તિ:-સદૃદ્ધાવંત્તો ગોધ–સત શ્રદ્ધાસંયુક્ત બોધ. આ ઉપરથી અસત્ શ્રદ્ધાને વ્યવચ્છેદ-અપવાદ કહ્યો. અને અહીં અસત શ્રદ્ધા એટલે શાસ્ત્રબાહ્ય એવી, પિતાના અભિપ્રાયથી તથા પ્રકારના અસદુ ઊહરૂપવિકલ્પરૂપ શ્રદ્ધા ગ્રહવામાં આવી છે. એવી તે અસત શ્રદ્ધાના વિકલપણાથી–રહિતપણુથી “સત શ્રદ્ધાસંગત, એવા પ્રકારને જે બોધ-અવગમ (સમજણ) તે શું ? તે કે- દષ્ટિહિત્યમથીયરે- “દૃષ્ટિ” કહેવાય છે – દર્શન તે દૃષ્ટિ એમ જાણીને-નિષ્ઠયપાય પણએ કરીને, (તેમાં કઈ આલ અવલ આવતી નથી એથી કરીને). ફલથી આ જ કહે છે Page #155 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન: સતશ્રદ્ધાયુક્ત બોધ (૮૯) સત્ શ્રદ્ધાયુત બેધ છે, તે “દૃષ્ટિ” કહેવાય; અસત્ પ્રવૃત્તિ બાધથી, સપ્રવૃત્તિ પદદાય. ૧૭. અર્થ ––સતુશ્રદ્ધાથી સંગત એ જે બોધ તે “દુષ્ટિ” કહેવાય છે. અને તે અસત્ પ્રવૃત્તિને વ્યાઘાતથી (અટકવાથી) સતપ્રવૃત્તિપદાવહ એટલે સતપ્રવૃત્તિપદ પમાડનારે એ હોય છે. વિવેચન અહીં “દષ્ટિ” એટલે શું? તેની સ્પષ્ટ વ્યાખ્યા કહી છે. સતશ્રદ્ધાથી યુક્ત એ જે બેધ તેનું નામ “દષ્ટિ છે. અહીં “સત્ શ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું, તે અસત્ શ્રદ્ધાનો અપવાદ-નિષેધ કરવા માટે છે. સતુશાસ્ત્રને આધાર છેડી પોતાના સત્ શ્રદ્ધાયુક્ત અભિપ્રાયે કરીને–પિતાના સ્વચ્છ કરીને, પિતાની મતિકલ્પના પ્રમાણે બોધ તે દૃષ્ટિ જ્યાં અસત્ બેટા તર્કવિતર્ક–વિકલ્પ કરવામાં આવે છે, એવી શાસ્ત્રબાહ્ય જે શ્રદ્ધા તે અસતુશ્રદ્ધા છે. આવી અસત્ શ્રદ્ધા આ “દષ્ટિ”માં હોતી નથી. એમાં તે સતશાસ્ત્રના આધારવાળી, સશાસ્ત્રને અનુકૂળ, આપ્ત પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી, એવી સશ્રદ્ધા–સાચી શ્રદ્ધા જ હોય છે. આવી સત શ્રદ્ધા હોય તે જ તે બેધને દષ્ટિ નામ ઘટે છે. દષ્ટિ” એટલે દર્શન–દેખવું તે છે. આમાં નિપ્રત્યાયપણું હોય છે, કઈ પણ આડખીલી હોતી નથી, એટલા માટે તે “દર્શન” અથવા “દૃષ્ટિ' કહેવાય છે. પછી ભલે આ થોડી ઉઘડી હોય કે ઝાઝી ઉઘડી હોય, પણ તે ખૂલતાં જે કાંઈ દેખાય છે દૃષ્ટિ એટલે તે દેખાય છે, દીઠું એટલે બસ દીઠું, તેમાં કઈ પ્રત્યવાય નડતું નથી. દર્શન આમ “દષ્ટિ” એટલે “દર્શન” એમ કહ્યું તે યથાર્થ છે. આ બરાબર સમ જવા આંખને ચર્મચક્ષુને દાખલો લઈએ – આંખ બંધ હોય તે કાંઈ દેખાતું નથી, પછી આંખ જરાક ઉઘડે તે પાસેને પદાર્થ ઝાંખો ઝાંખો દેખાય છે, પછી વધારે ઉઘડે તે તેથી વધારે દેખાય છે, એમ જેમ જેમ આંખ ખૂલતી જાય છે, તેમ તેમ વધારે ને વધારે દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ આંખ ખૂલતાં -અસહ્મવૃત્તિ ચાધારાતઅસત પ્રવૃત્તિના વ્યાઘાતથી (અટકી જવાપણાથી). એટલે કે તેવા પ્રકારની શ્રાદ્ધતાથી-શ્રદ્ધાનંતપણાથી શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિના વ્યાઘાતથી અટકી જવાપણાને લીધે, શું? તે કે સત્રવૃત્તિપાવડ–સતપ્રવૃત્તિપદને આણનારે, લાવનારે. એટલે શાસ્ત્રથી અવિરુદ્ધ એવા પ્રવૃત્તિપને આણી આપનાર. અદ્યસંવેદ્યપદના પરિત્યાગવડે કરીને ઘસ વિદ્યપદ પમાડનારો એમ અર્થ છે. સ્થિર આદિ દષ્ટિનું વેદ્યપદરૂપપણું છતાં આના સામાન્ય લક્ષણપને લીધે એમ પણ અદેષ છે. અથવા સત પ્રવૃત્તિપદ એટલે પરમાર્થથી શેલેશીપદ છે. એટલે આ દૃષ્ટિના તતપદાવહપણામાં તે પદ પમાડવાપણામાં કોઈ દોષ નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ (૯૦) યોગદષ્ટિસમુચ્ચય અનંત આકાશ પણ તે નાની સરખી આંખથી દેખાય છે! તેમ આ આંતરચક્ષુરૂપ “ગદષ્ટિ” પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉન્મીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર વધતું જાય છે, વધારે ને વધારે વિશાળ “દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ દૃષ્ટિ” ખૂલતાં અનત “દર્શન થાય છે. પણ આ થેડું કે ઝાઝું જે કાંઈ દેખાય છે, તે બધું ય “દર્શન” અથવા “દષ્ટિ” કહેવાય છે; એમાં માત્ર માત્રાને–અંશને ભેદ (Difference of degree) છે, દર્શનભેદ નથી. આ દર્શનની જાતિ એક છે. એટલા માટે “રાત પ્રવચનં' એ સૂત્ર પ્રમાણે “દૃષ્ટિ” એમ એકવચની પ્રયોગ કર્યો છે. આમ ગદષ્ટિ અથવા દર્શન એક છે, છતાં તેને ઉન્મીલન અંશ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના વિભાગ પાડયા છે. આવું દર્શન કે દષ્ટિ ક્યારે ઉઘડી કહેવાય? તેની અત્રે સ્પષ્ટ મર્યાદા બતાવી છે કે જ્યારે સતશાસ્ત્રની શ્રદ્ધાવાળે બેધ હોય ત્યારે.” આથી ઊલટું, સતુશ્રદ્ધા વિનાને જે બોધ છે, અથવા સ્વચ્છેદ કલ્પનારૂપ અસત્ શ્રદ્ધાવાળે જે બેધ છે, તે “દષ્ટિ” અથવા “દર્શન” કહી શકાય નહિં, કારણ કે આંખ ઉઘડી ન હોય ત્યાં સુધી જેમ અંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, તેમ દષ્ટિઅધપણું સતશાસ્ત્ર શ્રદ્ધાથી જ્યાં લગી આંતરદૃષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાંસુધી દષ્ટિઅંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી. આ જીવને નેત્રરેણીની ઉપમા ઘટે છે. નેત્રરંગી એટલે કે જેને આંખો રોગ છે, એવો પુરુષ આંખ ઉઘાડી શકતો નથી, આંખ મીંચી જ રાખે છે, તેને ઉજાસ પણ ગમતે નથી. તેની જે કઈ નિષ્ણાત નેત્રદ્ય (Eye-specialist) બરાબર ચિકિત્સા કરી યથાયોગ્ય અંજન વગેરે આંજીને દવા (Treatment) કરે, તે ધીરે ધીરે તેને નેત્રરેગીનું રેગ મટવાનો સંભવ છે. તે સદ્યને ને તેને આધીન ઔષધને જોગ દૃષ્ટાંત ન બને ત્યાં સુધી તેને રેગ કેમે કરીને મટે નહિં. તેમ આ જીવને દષ્ટિ અંધપણને-મિથ્યાદષ્ટિપણાને ગાઢ રોગ લાગુ પડ્યો છે. તે આંખ મીંચીને જ પડ્યો છે. તેનાથી જ્ઞાન-પ્રકાશ પણ દેખી શકાતો નથી! હવે તેને કોઈ મહાપુણ્યના જોગાનુજોગે કેઈ તેવા સદ્દગુરુરૂપ નિષ્ણાત સવૈદ્યને જેગ મળે, ને તે તેને રોગનું બરાબર નિદાન કરી, એગ્ય ચિકિત્સા કરે, જ્ઞાનરૂપ અંજન આજે, તે ધીરે ધીરે તે દષ્ટિઅંધની દષ્ટિ ખૂલતી જાય, ને છેવટે તે નેત્રરોગ સાવ મટી જાય. પણ આમાં માત્ર શરત એટલી જ છે કે–સવૈદ્યરૂપ સદ્દગુરુને શોધી કાઢી, તેની દવા દઢ શ્રદ્ધાથી, યથાવિધિ પથ્ય અનુપાન સાથે કરવામાં આવે, તે જ તે આત્મબ્રાંતિરૂપ મોટામાં મોટો રેગ જાય. તે આ પ્રમાણે— Page #157 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથનઃ દિવ્ય નયન (૯૧) આત્મબ્રાંતિ સમ રેગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન.” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ “अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः ॥" પ્રવચન અંજન જે સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી અeો સશાસ્ત્રની શ્રદ્ધા કહી છે, તેમાં તે શાસ્ત્રના મૂળ પ્રણેતા આસ પુરુષની, તેમજ તે શાસ્ત્રનો આશય સમજાવનારા સદ્દગુરુની શ્રદ્ધા પણ ગર્ભિતપણે સમાઈ જાય છે. કારણ કે જાગતી જોત જેવા સદ્ગુરુ વિના તે શાસ્ત્ર સમજાવશે કેણ? શાસ્ત્ર કાંઈ આપ્તની-સદ એની મેળે સમજાઈ જતું નથી ! તે તે જેને જ્ઞાનદષ્ટિ ઊઘડી છે એવા ગુરુની શ્રદ્ધા પ્રગટ ગીસ્વરૂપ જ્ઞાની સદ્ગુરુમુખેથી સમજવામાં આવે, તે જ સમજાય; તેવા ગુરુગમ વિના તે આગમ તે અગમ થઈ પડે છે! કારણ કે “બિના નયનકી બાત”, “બિના નયન’–સદ્ગુરુની દોરવણી વિના સમજાય નહિ; ને તે “દિવ્ય નયન” તે સદ્દગુરુના ચરણ સેવે તે સાક્ષાત્ ખૂલે. “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત; સેવે સરુકે ચરન, સો પાવે સાક્ષાત. બૂઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝની રીત; પાવે નહિં ગુરુગમ બિના, યેહી અનાદિ સ્થિત.” શ્રીમદ રાજચંદ્રજી ચરમ નયન કરી મારગ દેવ રે, ભૂલ્યો સયલ સંસાર જિણે નયણે કરી મારગ જઈએ રે, નયન તે દિવ્ય વિચાર. પંથડે નિહાળું રે.”—શ્રી આનંદઘનજી આમ અત્રે શાસ્ત્રકાર ભગવતે અર્થપત્તિન્યાયથી બંધ કર્યો કે–આ ગદષ્ટિમાં પ્રવેશ કરવાનું પ્રથમ દ્વાર સશાસ્ત્રની શ્રદ્ધા છે. શાસ્ત્ર એટલે આપ્તપુરુષનું વચન. તેની આજ્ઞાને શ્રદ્ધાથી અનુસરવું એ જ યેગમાર્ગનું પ્રથમ પગથિયું છે, તે જ “દૃષ્ટિ” ખૂલશે, નહિં તે અંધપણું જ છે, માટે જીવે સ્વછંદરૂપ અસતુશ્રદ્ધાને ત્યાગ કરી, પિતાની સ્વછંદ મતિકલ્પના છોડી દઈ, સત્શાસ્ત્રને–સપુરુષ સદ્ગુરુની આજ્ઞાને પ્રધાનપણે અનુસરી, સતશ્રદ્ધાથી આ યોગમાર્ગની આરાધના કરવી, એમ ઉપદેશને ધ્વનિ છે. રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.”–શ્રીમદ રાજચંદ્રજીકૃત શ્રીઆત્મસિદ્ધિ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૨) ગદષ્ટિસમુચ્ચય “દાન તપ શીલ વ્રત નાથ આણા વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ.”–શ્રી દેવચંદ્રજી અને આવા સતશ્રદ્ધાવાળા બંધનું એટલે દૃષ્ટિનું ફલ શું છે? તે માટે કહ્યું કે– (૧) અસત પ્રવૃત્તિને વ્યાઘાત, (૨) અને તેથી કરીને સપ્રવૃત્તિ પદની પ્રાપ્તિ , તે આ પ્રકારે :– ૧. અસત્ પ્રવૃત્તિ વ્યાઘાત-સશ્રદ્ધાવાળે બેધ જે ઉપજ્યો, તે પછી તથા પ્રકારે પ્રવૃત્તિ થવાને પ્રત્યેક સંભવ છે. એટલે સશાસ્ત્રના બેધથી પ્રતિકૂળ-વિરુદ્ધ આચરણાને - વ્યાઘાત થાય છે–અંત આવે છે, અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, થંભી અસતપ્રવૃત્તિ જાય છે. અસતપ્રવૃત્તિને એટલે બધે આઘાત લાગે છે કે તે બિચારી વ્યાઘાત તમ્મર ખાઈને પડી જાય છે! મૂચ્છવશ થાય છે. કારણ કે આ શ્રદ્ધા ધનવાળો* આસન્નભવ્ય (નિકટ મેક્ષગામી) મતિમાન્ પુરુષ પહેલેકવિધિમાં શાસ્ત્ર કરતાં બીજાની પ્રાયે અપેક્ષા રાખતા નથી. તેને જ પ્રમાણુ ગણું અસત્ પ્રવૃત્તિ છેડી દીએ છે, કારણ કે “આ મેહાંધકારભર્યા લેકમાં શાસ્ત્ર પ્રકાશ જ સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે.” અને આમ અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, એટલા માટે જ આ બોધ– ૨. સપ્રવૃત્તિપદાવહ–હોય છે. સપ્રવૃત્તિપદને લાવી આપનાર–પમાડનારે હોય છે. જેમ જેમ અસત્ પ્રવૃત્તિ અટકતી જાય છે, તેમ તેમ સતુપ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે, પાસે ને પાસે ખેંચાતું જાય છે. અહીં “આવહ” એટલે લાવી આપનાર એ સપ્રવૃત્તિપદ શબ્દ યે છે તે અત્યંત સૂચક છે. આ યોગદષ્ટિનું આકર્ષણ જ એવું પ્રાપ્તિ પ્રબળ છે કે તે “પદ એની મેળે ખેંચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થાય છે. જાણે નજરબંધીનું અજબ જાદૂ કર્યું હેયની ! એમ આ ગદષ્ટિ તે પદને ખેંચી લાવે છે! લેહચુંબકની જેમ અદ્દભુત આકર્ષણશક્તિથી આકર્ષે છે! એક વખત આ ગદષ્ટિરૂપ દિવ્ય નયનને સ્પર્શ કર્યો કે બેડો પાર ! અત્રે સતુપ્રવૃત્તિપદ એટલે “વેદ્યસંવેદ્ય પદ (સમ્યક્ત્વ) સમજવું. આ દષ્ટિના * “परलोकविधौ शास्त्रात् प्रायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥ तस्मात्सदैव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते । ચોદે મોહાપરેડમિન્નાટો: પ્રવર્તે છે ? -મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત શ્રીગબિંદુ Page #159 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : સામવૃત્તિ પદ (૯૩) પ્રતાપે “અસંવેદ્ય પદ' ( મિથ્યાત્વ) છૂટી જઈ, ઘસવેદ્ય પદ પ્રાપ્ત થાય છે. જે કે “વેદ્યસંવેદ્ય પદ' પાંચમી સ્થિર દૃષ્ટિથી શરૂ થાય છે, તે પણ અહીં દષ્ટિનું-બેધનું સામાન્યથી કથન હેઈ, આ કહ્યું છે એમાં દોષ નથી. અથવા તે સપ્રવૃત્તિપદ એટલે શિલેશીપદ ગણીએ તોપણ વિરોધ નથી, કારણ કે પરમાર્થથી તે તેની પ્રાપ્તિ થવી એ જ પરમાર્થ કાર્યરૂપ સતપ્રવૃત્તિપદ છે. “પદ” એટલે કદી પણ ન ખસે એવું સ્થિર નિશ્ચલ સ્થાન. આમ અવશ્ય કરીને આ “દૃષ્ટિ”ના પ્રભાવે “વેદ્યસંવેદ્યપદ” કે શિલેશીપદરૂપ નિશ્ચલ સ્થાનની પ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિરૂપ પારસમણિના જાદુઈ સ્પર્શથી આ જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે ! “નિયમા કાંચનતા લહે રે....મન મોહના રે લાલ. લેહ ક્યું પારસ પામ રે....ભવિ બેહનારે લાલ.”—શ્રી દેવચંદ્રજી અને આ દષ્ટિ પરિસ્થૂલ ભેદથી આઠ પ્રકારની છે, નહિં તે બહુ ભેદવાળી છે, એમ બતાવવા માટે કહે છે– इयं चावरणापायभेदादष्टविघा स्मृता । सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥ १८ ॥ આવરણ અપાય ભેદથી, છે આ આઠ પ્રકાર; સામાન્યથી-વિશેષ તે, સૂક્ષ્મ ભેદ બહુ ધાર, ૧૮ અર્થ:–અને આ દૃષ્ટિ-આવરણ અપાયના એટલે કે અવિરણ ટળવાના ભેદને લીધે, -સામાન્યથી આઠ પ્રકારની કહી છે. અને વિશેષ ભેદે સૂમભેદથી ઘણા ઘણા છે. વિવેચન ઉપરમાં જે “દષ્ટિ” એમ એકવચની પ્રયોગ કર્યો તે દષ્ટિ, આવરણ ટળવાના ભેદને વૃત્તિ - -અને આ એટલે હમણું જ કહ્યા તે લક્ષણવાળી દૃષ્ટિ, માવાળાTચમેત :-આવરણ અપાયના ભેદથકી, આવરણ દૂર થવાના ભેદને લીધે-પરિસ્થલ નીતિથી, Zવિધા ઋતા-પૂર્વાચાર્યોએ આઠ પ્રકારની કહી છે. સામાન્ય સામાન્યથી –સૂક્મક્ષિકાને, સૂક્ષ્મદષ્ટિને અનાદર કરીને (બારીકીથી જોયા વિના). વિશેષાસુવિશેષ તે, સદ્દષ્ટિના વિશેષ ભેદો તે, મૂળાં-અતિ બહુ, ઘણું ઘણું છે, સૂક્ષ્મમેત - સૂમભેદને લીધે,દર્શન આદિના અનંતભેદપણને લીધે, કારણ કે પરસ્પર સ્થાન પતિતપણાએ કરીને તેઓનું કથન છે, Page #160 -------------------------------------------------------------------------- ________________ (૯૪) ગદષ્ટિસમુચ્ચય લીધે, આઠ પ્રકારની સામાન્યથી કહી છે અને તે પણ અત્યંત સ્થૂલ ભેદની અપેક્ષાએ કહેલ છે. દાખલા તરીકે– આંખ આડેને પડદો જેમ જેમ દૂર થતો જાય, તેમ તેમ વધારે ને વધારે ચેકનું દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ પડદો ટળી જતાં પૂરેપૂરું દેખાય છે. આમ પડદો દૂર થવાની અપેક્ષાએ એક જ દૃષ્ટિના-દર્શનના જુદા જુદા ભેદ પડે છે. તે જ પ્રકારે આવરણ અપાય કર્મ પ્રકૃતિના ઉપશમ, ક્ષયપશમ, ક્ષય આદિ પ્રમાણે જેમ જેમ કર્મનું આવરણ ખસતું જાય છે, પડદો દૂર થતો જાય છે, તેમ તેમ વધારે ને વધારે સ્પષ્ટ નિર્મલ દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ આવરણ–પડદો ટળી જતાં સંપૂર્ણ દર્શન થાય છે. આમ આવરણ ટળવાના ભેદથી, આ દષ્ટિના આઠ સ્થૂલ ભેદ સામાન્યથી પડયા છે. પણ સૂફમભેદની અપેક્ષાએ જો બારીકીથી જોઈએ, તે તેના વિશેષ ભેદ ઘણા ઘણા છે, અનંત છે, કે જેને કહેતાં પાર ન આવે. કારણ કે મિત્રાથી માંડી પરાદષ્ટિ સુધી, કર્મના પશમ આદિ પ્રમાણે, દર્શનના પ્રકાર અનંત છે. ષટ્રસ્થાન પતિત–ષગુણઅનંત ભેદ હાનિ-વૃદ્ધિને નિયમ અહીં લાગુ પડે છે. જેમકે-(૧) અનંતભાગવૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ, (૩) સંખ્યાતભાગવૃદ્ધિ, (૪) સંખ્યાતગુણવૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ, (૬) અનંતગુણવૃદ્ધિ. તેમજ-અનંતભાગહાનિ આદિ છ પ્રકાર. આમ મિત્રાના કનિષ્ઠમાં કનિષ્ઠ પ્રકારમાં ઓછામાં ઓછું (Minimum) એક અંશ (Unit) દર્શન માનીએ, તે પછી તેમાં આ નિયમ પ્રમાણે હાનિ-વૃદ્ધિના અનંત સગો (Permutations & Combinations) થતાં, અનંત ભેદ થાય. આમ કેગના સ્થાન પણ અસંખ્ય છે. અલ્પવીય ક્ષે પશમ અછે, અવિભાગ વણારૂપ રે; વડગુણ એમ અસંખ્યથી, થાયે રસ્થાન સ્વરૂપ રે... મન મોહ્યું અમારું પ્રભુગુણે. સુહમ નિગદી જીવથી, જાવ સન્ની વર પજજત્ત રે; યોગના ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયત્તરે મન” –શ્રી દેવચંદ્રજી આકૃતિ–૪ ૦I | | | ' ' આવરણ અપાય. અને અહીં દૃષ્ટિસમુચ્ચયમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન : પ્રતિપાતી-અપ્રતિપાતી દષ્ટિ प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्तत्प्रतिपातेन नेतराः ॥ १९ ।। પ્રથમ ચાર પ્રતિપાતિ છે, બીજી ચાર ન તેમ; અપાયયુત પ્રતિપાતથી, આ પણ-અન્ય ન એમ. ૧૯ અર્થ–પહેલી ચાર દષ્ટિએ પ્રતિપાતયુક્ત (પડી જાય એવી) છે, પાછલી ચાર દષ્ટિએ તેમ નથી અને તેના પ્રતિપાતે કરીને આ પહેલી ચાર દષ્ટિ અપાયવાળી પણ હોય છે,-બીજી તેમ નથી. વિવેચન આ જે આઠ દષ્ટિ કહી, તેમાંની મિત્રા આદિ પહેલી ચાર પ્રતિપાતી પણ હોય છે, આવીને પાછી પડી જાય એવી “પણ” હોય, એટલે કે પડી જાય જ પહેલી ચાર પ્રતિ- એમ નહિ, પણ પડે પણ ખરી, એવી હોય છે. અને સ્થિર પાતી પણ હોય વગેરે જે પાછલી ચાર દષ્ટિ છે, તે અપ્રતિપાતી જ છે, આવ્યા પછી પડે જ નહિં, ભ્રષ્ટ થાય જ નહિં, સ્થિર જ રહે એવી હોય છે. અને જે પહેલી ચાર કહી, તેમાં જે કદાચ પ્રતિપાત થાય-બ્રશ થાય, એટલે કે તે દષ્ટિ આવીને જે પાછી ચાલી જાય, તે અપાય એટલે નરકાદિ દુઃખરૂપ બાધા-હાનિ વૃત્તિઃ-પ્રતિપાતયુતા-પ્રતિપાત યુક્ત, ભ્રંશયુક્ત (પાછી પડી જાય એવી), બાવાશ્ચરો-આદ્ય ચાર, મિત્રા આદિ પહેલી ચાર દષ્ટિએ. આ પણ તથાપ્રકારના કર્મવૈચિમને લીધે, પ્રતિપાતયુક્ત પણ હોય છે; પરંતુ પ્રતિપાતયુક્ત જ હોય એમ નથી. તેથી–તેના ઉત્તર ભાવથી-ન ઉત્તરારૂથા- ઉત્તર એટલે પાછળની ચાર દૃષ્ટિ તેમ નથી. એટલે સ્થિર આદિ ચાર તે પ્રકારે પ્રતિપાતયુક્ત નથી (પડતી નથી). કારણ કે આમ છે, તેથી કરીને-સાપાવા અપાયયુક્ત પણ છે,-દુર્ગતિના હેતુપણુએ કરીને, પ્રતા –તે આ જ (પહેલી ચાર દષ્ટિ) છે. કેવી રીતે? તે કે-અતિપન-પ્રતિપાતથી ભ્રંશવડે કરીને; નેતાઃ -ઈતર તેમ નથી, એટલે સ્થિર આદિ બીજી દષ્ટિએ અપાયુક્ત નથી. શંકા–શ્રેણિક આદિને આને અપ્રતિપાત છતાં, અપાય કેમ થયા?. સમાધાન-આ દૃષ્ટિના અભાવમાં (પૂ) ઉપાજેલા કામના સામર્થ્યથી. એટલા માટે જ પ્રતિપાતવડ કરીને સંભવમાત્રને અધિકત કરીને-અપેક્ષીને “સાપાય પણ એમ કહ્યું. તથાપિ પ્રાયેવૃત્તિના વિષષપણાથીઘણું કરીને આમ હોય છે, એટલા માટે સૂત્રને એમ ઉપન્યાસ–ગોઠવણી છે. અથવા સદ્દષ્ટિને અઘાત હતાં અપાય પણ અનપાય જ છે, કારણ કે પાકવડે કરીને વજતંદુલની જેમ તેના આશયને કાયદુઃખના સર્ભાવમાં પણુ, ક્રિયાની ઉપપત્તિ હોત (રજઆત) છે. યોગાચાર્યે જ અત્ર પ્રમાણ છે. (પાકથી વતંદુલ ન પાકે, તેમ તેના ચિત્તને-આશયને દુ:ખ ઉપજતું નથી.) એટલે પ્રતિપાતવડ કરીને બીજી ચાર દૃષ્ટિ અપાયયુક્ત નથી એમ સ્થિત થયું. Page #162 -------------------------------------------------------------------------- ________________ (૯૬) ગદષ્ટિસમુચ્ચય પણ ઉપજે. જે પ્રતિપાત ન થાય, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ પ્રતિપાતી હેચ દુઃખરૂપ અપાય-આધા પણ ન હોય. આમ પહેલી ચાર દષ્ટિમાં બે તે જ સાપાય વિકલ્પ છે-કાં તે તે પ્રતિપાતી હોય, કાં તે અપ્રતિપાતી હેય; અને પ્રતિપાતી હોય, તે જ સાપાય-અપાયવાળી હોય; અપ્રતિપાતી તે નિરપાય જ–અપાય રહિત જ, નરકાદિ બાધા રહિત જ હોય. અત્રે કોઈ પ્રશ્ન કરે કે–શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યકત્વના ધણી છતાં, સ્થિરારૂપ અપ્રતિપાતી દષ્ટિમાં વર્તતાં છતાં, નરક વગેરે દુઃખરૂપ અપાય-બાધા કેમ પામ્યા? તે તેને ઉત્તર એ છે કે-પ્રસ્તુત દૃષ્ટિના અભાવમાં પૂર્વે તેમણે તેવા પ્રકારે શંકા-સમાધાન કર્મ ઉપાર્યા હતા, તેના વિપાક વશે તેવા તે સમ્યગદષ્ટિ મહાત્માને તેવી નરકાદિ દુઃખરૂપ અપાયની પ્રાપ્તિ થઈ. અને આમ સ્થિરાદિ દષ્ટિવાળાને કવચિત્ તે અપાય હોય, તો પણ તે કાંઈ પ્રતિપાતથી હોતો નથી, પણ અપ્રતિપાત છતાં પૂર્વે બાંધેલા કર્મને લીધે હોય છે. વળી અત્રે જે અપાય ન હોય એમ કહ્યું છે તે પ્રાયેઘણું કરીને અપાય ન હોય, એ દૃષ્ટિએ કહ્યું છે, એટલે કવચિત્ અપવાદવિશેષે તેમ હોય પણ ખરૂં. પણ કોઈ પણ સંજોગોમાં સ્થિરાદિ દષ્ટિને પ્રતિપાત તે ન જ હોય. અથવા તે બીજી રીતે જોઈએ તે તેવા શ્રેણિકાદિ જેવા મહાનુભાવોને આ અપાયબાધા તે અનપાય જ છે, અપાય જ નથી, બાધારૂપ જ નથી. કારણ કે વજન ચેખાને પકાવવાથી કાંઈ તેના પર પાકરૂપ અસર થાય નહિં, તે પાકે નહિં; અપ્રતિપાતી તેમ શરીરદુ:ખરૂપ પાક હોવા છતાં, તેવા મહાજનના ચિત્તનેનિરપાય જ આશયને કંઈ પણ દુ:ખરૂપ અસર પહોંચતી નથી. તે અવધૂતે તે “સદા મગનમાં” રહે છે ! એટલે પરમાર્થથી તેવા સમ્યગદૃષ્ટિ સમતાવંત જોગીજનોને તેવો કોઈ પણ અપાય સ્પર્શ નથી, જલમાં કમલની જેમ તેઓ નિલેપ જ રહે છે. કારણ કે તેઓ સર્વ અપાયથી–બાધાથી પર “ઉદાસીન એવી આત્મદશાની ઉચ્ચ કક્ષાએ બિરાજમાન હોય છે, કે તેવો અપાયરૂપ દુઃખભાવ તેમને પહોંચી શકતા નથી. સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા, –શ્રીમદ્ રાજચંદ્રજી * સુખ દુઃખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદો રે, –શ્રી આનંદઘનજી આમ જે દષ્ટિ પ્રતિપાતી નથી, આવ્યા પછી પડતી નથી, અપ્રતિપાતી જ રહે છે, તે તે અપાયરહિત, હાનિ-બાધારહિત, દુઃખરહિત જ હોય, એમાં કંઈ પ્રશ્ન જ રહેતું નથી, એમ સાબીત થયું. આ આકૃતિ ઉપરથી સમજાશે. Page #163 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : મુક્તિ અતિ અભગ પ્રયાણ (૯૭) આકૃતિ–૫ મુક્તિ ૬ ૮ પ્રયાણ અપ્રતિપાતી જ નિરપાય જ અખંડ ની | ૨ | જ ત્વ ભવભ્રમણદુ:ખ પ્રતિ અપ્રતિપાતી નિરપાય મુક્તિ સાપાય પ્રતિપાતી મિથ્યા અહીં પણ – प्रयाण भङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥ પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન; વિઘાત ઉપજે ચરણને, સુરભવ ભાવે નિદાન, ૨૦ વૃત્તિ-કથામામવેર–પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુજ વગેરે પ્રત્યે ગમનમાં અનવરત–નિરંતર પ્રયાણુથી (અખંડ–અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિશિ-નિશામાં, રાત્રિને વિષે, વાપમ:-નિદ્રા, શયન સમાન. શું ? તે કે-વિધાતા-વિધાત, પ્રતિબંધ (રોકાણ, અટકાયત), વિશ્વમાવત -દિવ્યભાવ થકી-જન્મને લીધે, વાળ૨-ચરણને, ચારિત્રનો, ૩૬ના-ઉપજે છે,–તથા પ્રકારના દયિક ભાવના વેગથી, તે પુનઃ–ફરીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકુબજે જનારની નિરંતર પ્રયાણમાં ગમનપ્રવૃત્તિ હોય છે તેમ, (નિદ્રા ઊડી જતાં તે પાછો આગળ ચાલવા માંડે છે તેમ). Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૮) યોગદષ્ટિસમુચ્ચય અર્થ –પ્રયાણભંગના અભાવને લીધે, રાત્રે નિદ્રા જે ચરણને વિઘાત, દિવ્યભાવથી-દેવજન્મના કારણે, ઉપજે છે. વિવેચન અને અપ્રતિપાતી-નહિ પડતી એવી દષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિમર્ગ પ્રત્યેનું પ્રયાણ ગમન તો અખંડપણે અભંગાણે ચાલ્યા જ કરે છે, યાવત્ મુક્તિની પ્રાપ્તિ હોય છે. પણ જે કર્મને ભેગવટો કંઈ બાકી હોય, તે તે ભેળવી લેવા માટે વચમાં અભંગ પ્રયાણ વિસામારૂપ દેવ મનુષ્યને ભવ કદાચ ધરવા પણ પડે, આમ ચારિત્રમાં વિઘાત–વિશ્વરૂપ પ્રતિબંધ આવી પડે, પરંતુ તે તે ભવને તે તે કર્મઉદય વ્યતીત થતાં, પુનઃ મુક્તિમાર્ગે પ્રયાણ આગળ ધપે છે. જેમ કોઈ એક મનુષ્ય કનોજ જવા નિકળ્યો હોય, તેને લાંબું છેટું હોઈ વચમાં બે, ચાર કે વધારે વિસામો કરવા પડે, શત્રિવાસ કરે પડે, અને તે રાતવાસાથી તેને માર્ગશ્રમ પણ દૂર થઈ જાય, પાછું સવારે પ્રયાણ ચાલુ થાય, અને રાતવાસા એમ અખંડ–અભંગ પ્રયાણ કરતાં કરતાં તે છેવટે કને જ પહોંચે; તેમ જેવા ભવ અપ્રતિપાતી એવી આ સ્થિર આદિ દષ્ટિમાં વર્તત યેગી મુક્તિ નગરે જવા નીકળ્યો છે, તેને કદાચ કમને ભેગ અવશેષ-બાકી રહ્યો હેય, તે દેવ-મનુષ્યને બે-ચાર કે વધારે ભવ કરવારૂપ શયનવડે રાત્રિવાસ કરવો પડે, પાછો તે કર્મને ઉદય દૂર થતાં, મુક્તિમાર્ગે પ્રયાણ પુનઃ ચાલુ થાય, અને એમ અખંડ અભંગ ગમન કરતાં તે છેવટે મુક્તિપુરે હે, “સ્વરૂપ સ્વદેશ જાય જ.” જાશું સ્વરૂપ સ્વદેશ રે”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી એ સાચી સમજ (સમ્યકત્વ) ઉપજ્યા પછી, સ્થિરા દષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં ન જ રેકે, તે ભવ બીજા ભાવી ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઈ હોય, સમ્યગદષ્ટિ ન થઈ હોય ત્યાંસુધી પ્રત્યેક ભવ બીજા નવા ભવ કરવાનાં કારણે થાય જ; અનંત અનુબંધ થયા જ કરે. પણ સાચી સમજ આવ્યું એ અનંત અનુબંધ નાશ પામે અને પૂર્વે ઉપજેલાં કર્મ સમ્યફપ્રકારે સાધ્યદષ્ટિએ, ભેગવી લેવા, ખેરવી નાંખવા, આગલું કર્મ પુદ્ગલનું લીધેલું પાછું સર્વથા ચુકાવી આપવા, તેને દેણાથી મોકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તે તે પડી ચૂક્યા છે. સાચી સમજ આવે, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્યરૂપે ભાન થયે, તેને લાઈનકલીઅર (Line-clear) મળી જ ચૂકી છે.” શ્રી મનસુખભાઇ કરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન Page #165 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનુ' સામાન્ય કથન : સારસમુચ્ચય “ સૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે ૨; રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે....વી૨૦” 5 સારસમુચ્ચય-(Summary) (૯) –શ્રી યાગ૦ સજ્ઝાય. પ પ્રારભમાં જે ઇચ્છાયાગ આદિ ત્રણ યાગ કહ્યા, તેમાં અંતર્ભાવ-સમાવેશ પામતી સામાન્યથી આ આઠ દૃષ્ટિ છે; મિત્રા, તારા, ખલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પા. તેમાં ઉત્તરાત્તર વધતા જતા બેષ,-તૃણુઅગ્નિકણુ, ગામયઅગ્નિકણુ, કાષ્ઠઅગ્નિકણુ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે, અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠમાં પહેલી ચાર સુધી મિથ્યાત્વ હાય છે, પાંચમી સ્થિરા દૃષ્ટિથી સમ્યક્ત્વના પ્રારંભ થાય છે. મિત્રા આદિ ચારમાં મિથ્યાત્વ હેવા છતાં તેને સદ્દષ્ટિમાં ગણી, તેનુ કારણ એ છે કે તે સમ્યક્ત્વના કારણરૂપ થાય છે, એટલે કારણમાં કાના ઉપચાર કરવામાં આવ્યેા છે. જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી વગેરે અવસ્થાએ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાં સિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાએ-આત્મદશાએ અવશ્ય ઉપયેાગી હેાય છે. મિત્રા આદિ દૃષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માની-મીઠાશની પ્રાપ્તિ થાય છે. આ આઠ દૃષ્ટિમાં, ચમ-નિયમ વગેરે ચેાગના આઠ અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હાય છે; ખે–ઉદ્વેગ વગેરે આઠ પ્રકારના ચિત્ત-આશય દોષને! ત્યાગ થતાં, અનુક્રમે આ આઠે દૃષ્ટિ સાંપડે છે; અને અદ્વેષ-જિજ્ઞાસા વગેરે આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ દૃષ્ટિમાં આવિર્ભાવ પામે છે-પ્રગટે છે. અત્રે ‘દૃષ્ટિ’ શબ્દને અર્થ સાશ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવા એધ છે; અને તેના ફળરૂપે અસત્પ્રવૃત્તિ અટકે છે, ને સત્પ્રવૃત્તિપદ પ્રગટે છે. આ સૃષ્ટિ આઠ કહી, તે તેા કના આવરણ ટળવાની અપેક્ષાએ, સ્થૂલ દૃષ્ટિબિન્દુથી કહી છે. બાકી સૂક્ષ્મ રીતે જોઇએ તેા યાગના સ્થાન અનંત છે. આ આઠ દૃષ્ટિમાંથી મિત્રા આદિ જે પહેલી ચાર છે, તેના પ્રતિપાત-ભ્રશ થાય પણ ખરા; આવીને ચાલી પણ જાય, અને જો તેમ થાય તે નરકાદિ અપાય પણ ઉપજે. આમ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી–પાછી પડનારી કે અપ્રતિપાતી પાછી ન પડનારી હેાય. એમ વિકલ્પરૂપ ભજના છે. પણ છેલ્લી ચાર સ્થિર આદિ દષ્ટિ તે અપ્રતિપાતી જ હાય-આવ્યા પછી પાછી પડે જ નહિં એવી હાય, અને તેથી તેમાં નરકાદિ અપાય પણ હાય નહિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) યોગદષ્ટિસમુચ્ચય અને આવી અપ્રતિપાતી-પાછી નહિ પડતી દૃષ્ટિ સાંપડયા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણુ-ગમન અખંડ અભંગાણે ચાલ્યા કરે. વચ્ચમાં કદાચ કમને ભોગ બાકી હોય તે ઉત્તમ દેવ-મનુષ્યના અલ્પ ભવ કરવારૂપ રાતવાસો કરવો પડે તો ભલે, પણ છેવટે તે મુક્તિપુરે પહોંચે જ, “સ્વરૂપ સ્વદેશે” જાય જ. ૭ ગદષ્ટિ કળશકાવ્ય -- મંદાક્રાંતા – મિત્રામાંહિ ત્રિભુવનસખા વેગની મત્રી પાવે, ને તારા તે બલવતો કરી દીપતો સ્થિર થા કાંતા જેવી પર પ્રીતિ ધરી, ભાનુ શું તેજ ધારી, શેભે ગી શશિ શું શીતલે સૌમ્ય ને શાંતિકારી. પામી ઈસુ સમ સરસ સદ્દષ્ટિ મિત્રા અનૂપ, ભલે પામે રસ સુમધુરે મિષ્ટ સંવેગરૂપી; શુદ્ધિ તેની થઈ જઈ પરા શર્કરા શુદ્ધ પાવે, ને આસ્વાદ અનુભવ સુધા નિત્ય આનંદ ભાવે. આત્મામાંહી યમ-નિયમ આસન તે સ્થિર સાથે, પ્રાણાયામે પરરૂપ ત્યજી આત્મને ભાવ વાધે; પ્રત્યાહારે વિષયથી હઠી ધારણું ધીર સાધી, આત્મધ્યાને અચલ ભગવાન પૂર્ણ પામે સમાધિ. ખેદ ત્યાગી મન દઢ ધરે, યોગ ઉદ્વેગ ત્યાગે, વિક્ષેપે ના ખળભળી ઉઠે, ભ્રાંતિ તે દૂર ભાગે; અન્ય સ્થાને મુદ નવ લહે, રોગને અંત આવે, ને આસંગા વિણ પ્રગતિથી મેક્ષ નિ:સંગ પાવે. અષી તે પ્રથમ સુણવા જાણવા તત્ત્વ છે, શ્રોતા સારો શ્રવણથી બુઝી ચિંતને તત્ત્વ પ્રીછે; સર્વાત્માથી શરણ ભજત તત્ત્વનું પૂર્ણ ભાવે, તેમાં નિત્યે પ્રવૃત્તિ કરતાં તત્ત્વ તસ્કૂપ થા. યોગદષ્ટિ નયન ખુલતાં યેગને માગ ભાળે, સશ્રદ્ધાથી ચુત થઈ અતિ બોધ સાચ નિહાળે; ૧૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) આઠ પગદષ્ટિનું સામાન્ય કથન : ગષ્ટિ કળકાવ્ય બેટી સર્વે પ્રવૃત્તિ અટકી સતપ્રવૃત્તિ જ થાવે, આકર્ષતું શિવપદ સ્વયં પાસ ને પાસ આવે. ૧૧ મુક્તિમાર્ગે ગમન કરવા ઈચ્છી યેગી પ્રવાસી, માંડે મિત્રામહિં મજલ તે શુદ્ધ ભાવે ઉલાસી; વચ્ચે વચ્ચે કવચિત કરતે દિવ્ય જન્મે વિસામા, પહોંચે છે તે પ્રગતિ કરતે સચ્ચિદાનંદ ધામા. ૧૨ અનુચ્છુ દષ્ટિ પામી ગુણે જામી, વામી સ્વદેષ ગ્રામને; આત્મારામી મુનિ પામે, મનંદન ધામને. ૧૩ બીજના ચંદ્રમા જેવી, ગદષ્ટિ ખુલ્ય ક્રમે; પૂર્ણ યોગકલા પામી, ભગવાન સ્વરૂપે રમે. ૧૪ | | કૃતિ મહર્ષિશોમિદ્રાચાર્યજીવતે વિરફૂનમન કુવનંનેન મયારારેન સુમને નૈનીबृहस्टोका नामकविवेचनेन सप्रप्रचं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टयोगदृष्टिसामान्य स्वरूपनिरूपणाधिकारः॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનું વિશેષ થન ૧. મિત્રા કૅષ્ટિ : ‘મિત્રા’ હવે પ્રત્યેક દૃષ્ટિએ ચેાગ-ચેાજના ઉપદ્ધતિ કરતાં કહે છેઃ— मित्रायां दर्शन मन्दं यम इच्छादिकस्तथा अखेदेो देवकार्यादावद्वेषश्चापरत्र तु ॥ २१ ॥ દર્શન મદ મિત્રામહીં, યમ ઇચ્છાદિક અત્ર; અખેદ્ય દેવકાર્યાદિમાં તે અદ્વેષ અન્યત્ર ૨૧ અ:—મિત્રા દૃષ્ટિમાં (૧) મંદ દÖન, (૨) ઇચ્છા આદિક ચમ, (૩) દેવકા વગેરેમાં અખેદ, (૪) અને અન્યત્ર-અન્ય સ્થળે અદ્વેષ હાય છે. આ સૃષ્ટિનું મુખ્ય લક્ષણ સકલ નામ યથાર્થ પણે ઘટે છે. વિવેચન જગત્ પ્રત્યે મિત્રભાવ-નિવ્ર બુદ્ધિ હોવાથી, તેને ‘મિત્તિ ને સત્રમૂજી વેરું મળ્યું ન મેળફ' એવી વૃત્તિ:-મિત્રાયાં—મિત્રા દૃષ્ટિમાં, વર્શન મળ્યું-દર્શન મંદ, સ્વપ મેષ, તૃણુઅગ્નિકણ્ના ઉદ્યોત– પ્રકાશ સરખા હોય છે. ચમ:-યમ, અહિંસા આદિ લક્ષચુવાળા, ફ્ઝાન્તિથા-તથા ઇચ્છા આદિ ભેદવાળા હામ છે. કહ્યું છે કે– અદ્વિત્તાના તૈયત્રચર્યાશ્ત્રિા: ચનાઃ '—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, અપરિગ્રહ એ પાંચ મમ (ત્રત) છે. અને આ યમના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થ, સિદ્ધિ—એ ભેદ છે, તે આગળ ઉપર કહેશે. વેણ રેવાચો—દેવકાય' વગેરેમાં અખેદ, આદિ શબ્દથી ગુરુકાનું ગ્રહણ છે. તેવા તેવા પ્રકારે આવી પડજે, તથાપ્રકારના પરિતોષને લીધે અહીં ખેદ નથી હોતા, પણ પ્રવૃત્તિ જ હોય છે;–જેમ શિરેાગુરુત્વમાથું દુઃખવુ' વગેરે દોષના સદ્ભાવમાં પણ ભાભિનંદીની ભાગકા માં પ્રવૃત્તિ હોય છે તેમ. અદ્વેષÆ-અને અદ્વેષ, અનસર, ગપત્ર તુ–અન્યત્ર તા, અ—દેવકા વગેરે અન્ય સ્થળે અદ્રેષ હોય છે. કારણ કે તેવા પ્રકારે તત્ત્વના અજાણપણાએ કરીને માત્મય –વીય ખીજનું હોવાપણું છતાં, તે માત્સ`ભાવના અંકુરના અનુદયને લીધે (મસરના ઉદય થતા નથી તેથી), તત્ત્વાનુષ્ઠાનને આશ્રીતે ક`માં એના આશય હોય છે. એથી કરીને એને અન્યત્ર તે ચિ ંતા હોતી નથી, અને તે ચિંતાના હાવાપણામાં પણ કરુણા અંશના ખીજનુ' જ જરા સ્ફુરણુ હોય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ : પહેલું યોગાંગ-યમ (૧૯૩) ખરેખરી વૃત્તિ અત્ર હોય છે. આ મિત્રા નામની પહેલી દૃષ્ટિમાં જે મંદ દર્શન દર્શન-સતુશ્રદ્ધાવાળે બંધ હોય છે, તે મંદ-સ્વલ્પ શક્તિવાળો હેઈ, એને તૃણ અગ્નિકણની ઉપમા ઘટે છે. જેમ તૃણઅગ્નિકણને પ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી, તેમ આ દષ્ટિને બંધ તત્વથી પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતો નથી. કારણ કે જેમ તૃણ અગ્નિને પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલે વખત ટકતા નથી, જોતજોતામાં વિલય પામી જાય છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તેને સમ્યપણે પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી-ઝાઝીવાર ટકતું નથી. જેમ તૃણ અગ્નિનો પ્રકાશ અલ્પ–મંદ-ઝાંખ હોય છે, તેમ આ દૃષ્ટિને બેધ મંદ વિયવાળો અલ્પ સામર્થ્યવાળ હોય છે. જેમ તૃણઅગ્નિપ્રકાશ ચમકીને ચાલ્યો જાય છે, દઢ સ્મૃતિસંસ્કાર રહેતા નથી, તેમ અત્રે પણ બાધ અલ્પજીવી ને અલ્પવીય હોવાથી તેને પટુ મૃતિસંસ્કાર રહેવા પામતો નથી. અને આમ તૃણઅગ્નિપ્રકાશ સર્વથા વિકલપાંગળો હાઈ તેનાથી કંઈ ખરું કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દૃષ્ટિમાં બેધનું વિકલપણું–અપૂર્ણપણે હોઈ અત્રે ભાવથી વંદન આદિ કાર્ય બનતા નથી,-દ્રવ્ય વંદનાદિ હોય છે. “એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બેધ જે, તુણ અગનિસે લહીએ રે..વીર....” - શ્રી યોગo દ સજઝાય -૫ અને આ મિત્રા પ્રથમ દષ્ટિ છે, એટલે એમાં પૂર્વે કહેલા નિયમ પ્રમાણે (૧) ગનું પ્રથમ અંગ-યમ, (૨) ખેદ નામના પ્રથમ દોષને ત્યાગ-અખેદ, (૩) અને અદ્વેષ નામનો પ્રથમ ગુણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે :– ૧. પહેલું ગાંગ: યમ યમનું બીજું નામ વ્રત છે. તે પાંચ છે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિ. ગ્રહ; અને તે પ્રત્યેકના વળી તરતમતાના કારણે–વધતા ઓછા દશાભેદને લીધે ચાર ચાર પ્રકાર છે : ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. (આનું સ્વરૂપ આગળ ઉપર ગ્રંથના છેડે મહાત્મા ગ્રંથકાર કહેવાના છે.) પ્રથમ દૃષ્ટિવાળે યેગી દેશથી કે સર્વથી આ અહિંસાદિ યમનું અવશ્ય પાલન કરનાર હોય, અણુવ્રતી કે મહાવતી હોય. તે ખરેખર અહિંસક, સત્યવાદી, અસ્તેયવંત, બ્રહ્મચર્યધારક અને નિષ્પરિગ્રહી હોય. આ અહિંસાદિ યમસંપન્ન ગીને અહિંસાદિ યમ કેવા હેય, તેનું સ્વરૂપ સમજવા માટે તેનું શાકીય લક્ષણ અવશ્ય જાણવું જોઈએ. એટલે અત્રે પ્રસંગથી પ્રથમ પાતંજલ યોગસૂત્ર અનુસાર તેની કંઈક વ્યાખ્યા કરવામાં આવે છે : Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) થાગદષ્ટિસમુચ્ચય પ્રાણુવિયેગના પ્રયજનરૂપ વ્યાપાર તે હિંસા, તેને અભાવ તે અહિંસા. મનવચનનું યથાર્થપણું તે સત્ય. પરધનનું અપહરણ તે તેય-ચેરી, તેને અભાવ તે અસ્તેય. ઉપસ્થને સંયમ તે બ્રહ્મચર્ય. ભેગસાધનોનો અસ્વીકાર-અગ્રહણ તે અપરિગ્રહ–અકિચનતા. આ પાંચ વ્રત દિશા, કાળ, જાતિ આદિથી અનવચ્છિન્ન-અમર્યાદિત (Undemarcated) ને સાર્વભૌમ (Universal & absolute) હોય તે તે મહાવત” કહેવાય છે. આ યમને યોગનું અંગ શી રીતે કહ્યું? તે કે–હિંસાદિ જે છે તે એગના વિરોધી છે, અને આ હિંસાદિ તેનાથી વિરુદ્ધ પ્રતિપક્ષી એવા અહિંસાદિના ભાવનથી * બાધા પામે છે, એટલે કે અહિંસાદિ હિંસાદિને ઊઠવા દેતા નથી અથવા ઊઠે યમનું ગાંગ- તે તેને ઉપઘાત કરે છે–નાશ કરે છે. આ પ્રકારે અહિંસાદિવડે કરીને પણું શી રીતે? હિંસાદિનું બાપન થાય છે, તેથી કરીને ગસામગ્રીની પ્રાપ્તિનું સુગમ પણું હોય છે, અર્થાત એવી ચિત્તશુદ્ધિરૂપ ગ્યતા ઉપજે છે કે જેથી યેગસામગ્રી પામવી સુલભ થાય છે. આમ આડકતરી રીતે (Indirectly) અહિંસાદિનું ગાંગપણું છે, પણ ધારણા આદિની જેમ સાક્ષાત્ ઉપકારકપણાથી તેનું સીધેસીધું (Directly) યેગાંગપણું નથી. આ હિંસાદી વિતર્કો ર૭ છે: કેપથી, લેભથી, મેહથી; કૃત, કારિત, અનુમોદિતપણથી; અને મૃદુ, મધ્યમ અને અધિમાત્રપણાથી,-એમ પરસ્પર સંયેગથી હિંસાદિના (૩×૩×૩=૨૭) પ્રકાર થાય છે. એવા આ હિંસાદિ વિતર્કોનું દુઃખ-અજ્ઞાનરૂપ અનંત ફલ છે એવું વિભાવન કરતાં, અહિંસાદિ યમો પ્રકર્ષ પામે છે, ઉત્કૃષ્ટ કેટિના બને છે. અને એવા પ્રકૃષ્ટ અહિંસાદિનું ફલ આ પ્રકારે કહ્યું છે. અહિંસાના અભ્યાસવંતની સનિધિમાં હાજરીમાં) વૈરને ત્યાગ હોય છે, સહજ વિરોધી-જન્મવેરી એવા સાપ-નળીઓ વગેરેના હિસપણને ત્યાગ હોય છે. કિતિદાય તત્તનિધી વૈચાr: (પાત. ૧૩૫ ઈત્યાદિ *). આમ પાતંજલ છે. સૂ. પ્રમાણે અહિંસાદિનો વિચાર કર્યો. x “ તુષાતિરેરાટિનમાનછિન્ના: સાર્વમૌન મહાવ્રત–પાતંજલ યુગ સૂ૦૨-૩ી. + “વિતવાને તિજમાવનમ્”—પાતં, યોગo ૨-૩૩, ઇત્યાદિ. “बाधनेन वितर्काणां प्रतिपक्षस्य भावनात् । સૌર્ચૉાડમgi religવમુદિતમ ”—શ્રી યશોવિજ્યજીકૃત દ્વા, ઢા, રર-૩, * " सत्यप्रतिष्ठायां क्रिया फलाश्रयत्वम् । अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्था नम् । ब्रह्मचर्यप्रतिष्ठायां વીર્ઘામા કાસ્થિ મજયંતાપ –પા, યે ૨-૩૬-૩૯. "वैरत्यागोऽन्तिके तस्य फलं चाकृतकर्मणः । નેપથાનસદ્દીર્ચર કનુ નુસ્મૃતિ દ્વા, દ્વા ૨-૨૫. Page #171 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ : અહિંસાની મીમાંસા (૧૦૫) જૈન દર્શનમાં પણ આ અહિંસાદિનો ઘણે સૂક્ષમ તાવિક વિવેક કરવામાં આવ્યો છે, અને તેની આ વ્યાખ્યા કરી છે –(૧) પ્રમત્ત યેગથી પ્રાણનું વ્યપરોપણ (હરવું) તે હિંસા. (૨) અસત્ કથન તે અમૃત-અસત્ય, અસત્ એટલે સભાવજન દર્શનાનુ- પ્રતિષેધ, અર્થાન્તર અને ગ. ૪. સદ્દભાવપ્રતિષેધ એટલે સદ્ભૂતસાર વ્યાખ્યા નિવ, સત્ વસ્તુ છુપાવવી–ળવવી તે; અથવા અભૂતઉભાવન, અસભૂત વસ્તુનું ઉદ્ભાવન કરવું. અર્થાત્ સત્ ”ને અસત્ કહેવું અસત્ ને સત્ કહેવું તે સદ્ભાવ પ્રતિષેધ. વ. એકને બદલે બીજી વસ્તુ કહેવી તે અર્થાન્તર. ૪. ગહ એટલે હિંસા, પારુષ્ય (કઠોરતા), પશુન્ય આદિથી યુક્ત વચન ભલે સત્ય હોય છતાં ગહિંત-નિંદ્ય હોઈ અસત્ય જ છે. (૩) અદત્તાદાન તે સ્તેય, અર્થાત ચેરીની બુદ્ધિથી પારકી અણદીધેલી તૃણદિ વસ્તુનું પણ આદાન-ગ્રહણ કરવું તે તેય. (૪) મૈથુન તે અબ્રહ્મચર્ય. (૫) મૂચ્છ (મમત્વબુદ્ધિ) તે પરિગ્રહ, ચેતન કે અચેતન એવા બાહ્ય-અત્યંતર દ્રવ્યોમાં મૂચ્છ તે પરિગ્રહ. “મૂછ પરિપ્રદુઃ”. આવા આ હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ ને પરિગ્રહમાંથી મન-વચન-કાયાથી વિરતિ તે વ્રત. “દિક્ષાગૃતતૈયાત્રHપરિકો વિરત્તિચૈતન” (ત. સૂ.) આ વિરતિ ( વિમવું તે) દેશથી હોય કે સર્વથી હોય; દેશવિરતિ તે અણુવ્રત અને સર્વવિરતિ તે મહાવ્રત. આ એકેક વ્રતની સ્થિરતા અથે પાંચ પાંચ ભાવના કહી છે. આ અહિંસાદિ વ્રત ધરનારે પુરુષ મનથી, વચનથી કે કાયાથી હિંસાદિ કરે નહિં, કરાવે નહિં કે અનુમોદે નહિં; અને તે નિઃશલ્ય હોય. “નિરાલ્યો ગ્રતી” (ત. સૂ), અર્થાત્ માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્યથી રહિત હોય, નિર્દભી, નિષ્કામી અને સમકિતી હોય. (અને એટલા માટે જ આ વ્રતને સમ્યકત્વમૂલ કહ્યા છે, એના મૂલ આધારભૂત (Basis) સમ્યકત્વ હોય તે જ એનું ખરેખરું વ્રતપણું ઘટે છે.) આ એકેક વ્યાખ્યા કેવી પરમ અર્થગંભીર છે, તેના ઉદાહરણરૂપે અહિંસાની વ્યાખ્યાની મીમાંસા કરીએઃ “ઘમત્તયોના કાળચરોપm fહંસા ! –શ્રી તત્ત્વાર્થસૂત્ર પ્રમત્ત યોગથી પ્રાણનું વ્યપરોપણ-હરવું તે હિસા. એમ તેની સર્વગ્રાહી વિશાલ વ્યાખ્યા છે. પ્રમત્ત=રાગ, દ્વેષ, કષાયાદિ પ્રમાદથી યુક્ત, ગ=મન, વચન, કાયાના વ્યાપાર, પ્રાણ દ્રવ્યપ્રાણ કે ભાવપ્રાણ,–પિતાના કે પરના. પાંચ ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, અહિંસાની મનબલ, વચનબલ, કાયબલ ને આયુ એ દશ દ્રવ્યપ્રાણ છે. જ્ઞાન, દર્શન મીમાંસા આદિ આત્મગુણ તે ભાવપ્રાણ છે. એટલે પ્રમાદ વશે કરીને મન-વચન કાયાના વેગથી, પિતાના કે પરના દ્રવ્યપ્રાણનું કે ભાવપ્રાણનું હરવું, તેનું નામ હિંસા છે. દ્રવ્યપ્રાણુનું હરવું તે દ્રવ્ય હિંસા ને ભાવપ્રાણુનું હરવું તે ભાવહિંસા છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ યેાગષ્ટિસમુચ્ચય (૧૦૬) આમાં મુખ્ય ચાવી આત્મપાિમના હાથમાં છે. એટલે આત્મપરિણામનું જો હંસન થતું હાય, ઘાત થતી હાય, તે આ સવ હિંસા છે. દ્રગૃહિસા, પણ જો ભાવહુ'સા થતી હાય તા જ Rsિ'સા છે, નહિ' તે નહિ. ભાવિર્હંસા હાય, તે દ્રવ્યહિસા હાય કે ન હાય, તેપણુ હિંસા જ છે; ભાવહિ'સા ન હેાય, તે દ્રવ્યહિ'સા હાય કે ન હેાય, તાપણુ અહિં‘સા જ છે. આત્મપરિણામનું સ્વસ્વરૂપમાં નહાવુ', સ્વસ્વરૂપથી ચુત થવુ−ભ્રષ્ટ થવુ', પ્રમત્ત થવુ, અથવા રાગ-દ્વેષ- માહ આદિ પ્રમાદથી વિકૃતભાવને પામવું તે આત્મસ્વરૂપની ઘાત અથવા ભાવહિ’સા છે. એટલે અસત્ય, ચારી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે પણ આત્માના વિકારભાવના કારણ છે, માટે તે અસત્યાદિ સર્વ પાપસ્થાનક પણ હિંસાના અંગભૂત છે. * એથી ઊલટુ આત્માનું સ્વસ્વભાવમાં વવું, સ્વસ્વરૂપથી ચ્યુત ન થવું, રાગાદિથી વિકૃત ભાવને ન પામવું તે અહિંસા છે, અને સત્ય આદિ પણ તેના અંગરૂપ છે. ટૂંકામાં રાગાદિને અપ્રાદુર્ભાવ–ન ઉપજવુ તે અહિંસા છે, તેની ઉત્પત્તિ તે હિંસા છે. 66 સત્ય શીલ ને સઘળાં દાન, દયા હાઇ ને રહ્યા પ્રમાણુ; દયા નહિ. તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ "" હું આતમભાવ 'િસનથી હિ'સા, સઘળાયે પાપસ્થાન; તેહ થકી વિપરીત અદ્વિ'સા, તાસ વિરહનુ ધ્યાન....મન.”—સા, ત્ર. ગા॰ સ્ત. આમ સર્વત્ર આત્મભાવનું પ્રધાનપણુ' હેાવાથી, એ જ હિંસા-અહિંસા નિશ્ચિત કરવાની મુખ્ય કસેાટી છે. અને આ ઉપરથી કેટલાક મુદ્દા નીકળે છેઃ—યુક્ત X આચરણવાળા યતનાવ'તને રાગાદિ ન હેાય, તેા પ્રાણના વ્યપરાપણ (હરવા) માત્રથી જ હિંસા લાગતી નથી; પણ રાગાદિને વશ એવી પ્રમાદ અવસ્થા હાય, તેા જીવ મરે કે ન મરે તાપણુ હિંસા ચાસ આગળ દોડે છે; કારણ કે સકષાય હેાઇ આત્મા પ્રથમ તે આત્માને ( પેાતાને ) આત્માથી હણે છે, પછી ભલે ખીજા પ્રાણીની હિં'સા થતી હાય વા ન થતી * —શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત માક્ષમાળા 66 'आत्मपरिणाम हिंसनहेतुत्वात्सर्वमेव हि सैतत् । अनृतवचनादि केवलमुदाहृतं शिष्यबोधाय ॥ यत् खलु कषाययेोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा || " xt --મહર્ષિ શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પુરુષાર્થ સિદ્ધિઉપાય 'युक्ताचरणस्य सतो रागाद्यावेशमंतरेणापि । न हि भवति हिंसा प्राणव्यपरे। पणादेव || व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम् । म्रियतां जीवा मा वा धावत्य ध्रुवं हिंसा || यस्मात्कषायः सन्हन्त्यात्मा प्रथममात्मनात्मानम् । પલ્લાખાચેત ન વા દ્વિત્તા પ્રાચૈતાળાં તુ। ''—શ્રી પુરુષાર્થ સિદ્ધિઉપાય Page #173 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ: અખેદ-અદ્વેષ (૧૦૭) હોય.” એટલે કે હિંસા કરનારો સૌથી પહેલી પોતાની જ હિંસા કરે છે, પછી બીજાની કરે કે ન કરે. આમ હિંસામાં અવિરમણ કે હિંસામાં પરિણમન તે હિંસા છે. તેથી પ્રમત્ત એગમાં પ્રાણવ્યપરોપણ સદા હોય છે. અને આવું હિંસા-અહિંસાનું તાત્વિક સ્વરૂપ સમજાવવા માટે તેના ત્રણ પ્રકાર કહ્યા છે-હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા. જીવ-યતના-જયણા કરવી, જીવ બચાવવાની કાળજી રાખવી તે અહિંસાને હેતુ છે, માટે તે હેતુ અહિંસાના અહિંસા છે. જીવને ઘાત ન કર, પ્રાણ ન હરવા તે સ્વરૂપ અહિંસા છે. ત્રણ પ્રકાર અનુબંધથી અહિંસા ફળરૂપે જે પરિણામે તે અનુબંધ અહિંસા છે. તેમાં હેતુ અહિંસા ને સ્વરૂપ અહિંસા અનુબંધ (પરંપરા) વિનાનું શુભ ફળ આપે છે, પણ દઢ અજ્ઞાનને લીધે હિંસાને અનુબંધ કરે છે. અને સ્વરૂપથી જે નિરવ હોય અથવા સાવદ્ય હોય, તે ક્રિયા જ્ઞાનશક્તિવડે કરીને અનુબંધે અહિંસા આપે છે, અર્થાત તેથી અહિંસાની પરંપરા ચાલ્યા કરે છે. એટલા માટે જ કહ્યું છે કે- ઘઢ ના તો સલા પહેલું જ્ઞાન ને પછી દયા. હેતુ અહિંસા જયણારૂપે, જંતુ અઘાત સ્વરૂપ; ફલરૂપે જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરૂપ... મનમોહન જિનજી! તુજ વયણે મુજ રંગ.” હેતુ–સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલ વિણ અનુબંધ દૃઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાને અનુબંધ..મન સ્વરૂપથી નિરવ તથા જે, છે કિરિયા સાવદ્ય; જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દિએ અનુબંધે સઘ.મન”–સા. 2. ગા. સ્ત. ઈત્યાદિ પ્રકારે અહિંસા આદિની તલસ્પર્શી મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે. તેમાં ભાવનું મુખ્યપણું છે, અને એના ઉપરથી હિંસા-અહિંસાદિ અંગે ઉપજતા અનેક કોયડાને સરલતાથી નિકાલ થાય છે. વિશેષ જિજ્ઞાસુએ શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, તત્ત્વાર્થ સૂત્ર, ઉપદેશપદ વગેરે સ્થળો જેવા. ૨. અખેદ ખેદ નામને પ્રથમ આશયદોષ અત્રે ટળે છે, એટલે અખેદ હોય છે. પ્રવૃત્તિ કરતાં ન થાવું તેનું નામ અખેદ છે. અત્રે આ અખેદ દેવકાર્ય, ગુરુકાય, ધર્મકાર્ય આદિમાં ઘટે છે. સદેવ, સદ્ગુરુ, કે સદ્ધર્મ સંબંધી કંઈ પણ કર્તવ્ય આવી પડે ત્યારે આ દષ્ટિવાળો પુરુષ તે તે કર્તવ્યમાં અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉલ્લાસથી, અત્યંત ઉછરંગથી પ્રવર્તે છે, અને તેમાં પ્રવર્તતાં થાકત નથી, દઢપણે મંડયો જ રહે છે. જેમ સંસારમાં રાચનારો-રચ્યાપચ્ચે રહેનારો Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) યોગદષ્ટિસમુચ્ચય ભવાભિનંદી જીવ, માથું ભારી હોય-દુ:ખતું હોય તે પણ વિષયભોગ વગેરે સાંસારિક પ્રજનમાં પ્રવરે જ છે; તેમ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતો યેગી ધર્મને દઢ અવિહડ રંગ લાગ્યું હોવાથી, ધર્મકાર્યમાં રપ જ રહે છે. સેવન કારણે પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.” “ખેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ રે, દ્વેષ અરોચક ભાવ.”—શ્રી આનંદઘનજી “સાચો રંગ તે ધર્મને..સાહેલડી, બીજો રંગ પતંગ રે... ગુણવેલડિઓ. “ધર્મ રંગ જીરણ નહિં....સાહેદેહ તે જીરણ થાય છે. ગુણ૦ સોનું તે વિણસે નહિ....સાહેઘાટ ઘડામણ જાય છે. ગુણ”–શ્રી યશોવિજયજી જબ જાગેગે આતમા, તબ લાગેગે રંગ.” શ્રીમદ્ રાજચંદ્રજી ૩. અદ્વેષ દેવકાર્ય વગેરેમાં અખેદ છતાં, દેવકાર્ય વગેરે ન હોય તેમાં અહીં અદ્વેષ-અમત્સર હોય છે. એટલે કે બીજે કઈ દેવ-ગુરુ-ધર્મકાર્યમાં ન પ્રવર્તતે હોય તે તેવા જીવ પ્રત્યે અત્રે શ્રેષમત્સર હોતો નથી, તિરસ્કાર હેત નથી, પણ મધ્યસ્થ એવી ઉપેક્ષા વૃત્તિ હોય છે. જો કે હજુ અહી તેવા પ્રકારનું તત્ત્વજાણપણું નથી, એટલે માત્સર્ય–ષનું બીજ નાશ પામ્યું નથી–સત્તામાં છે, તે પણ તે મત્સર–બીજને અંકુર-ફણગો ફૂટતો નથી, ઉદય થતું નથી, તે દબાઈ રહે છે. કારણ કે અહીં જીવનું ચિત્ત તે તત્વઅનુષ્ઠાનને આશ્રય કરી સતકર્મમાં લાગ્યું રહે છે, તે પોતે પોતાના કાર્યમાં સાવધાન–મશગૂલ રહે છે. “સબ સબકી સંભાળિએ, મેં મેરી ફેડતા હું” એમ સમજી તે પોતે પોતાની સંભાળે છે, એટલે તેને પારકી પંચાતને-ચિંતાનો અવકાશ રહેતો નથી અને જો રહેતો હોય તે તેને બીજા પ્રત્યે દ્વેષ, મત્સર, અસહિષતા કે તિરસ્કાર તે ઉપજતે જ નથી, પણ ઊલટો કંઈક કરુણાભાવ ફુરે છે કે અરે ! આ બિચારા જી સન્માગને આદરતા નથી, તેથી અનંત દુ:ખપરંપરાને પામશે. એમ તેને પરદુઃખછેદન ઈચ્છારૂપ કરુણા” ઉપજે છે. અથવા ઠેષ એટલે અરેચક ભાવ-અરુચિ-અણગમે; સદ્દેવ, સદ્ધર્મ, સન્માગ આદિ પ્રત્યે તે દ્વેષ–અરેચક ભાવ-અણગમો ન હોવો તે અષ. આ આ નકારાત્મક (Negative) પ્રકારને પણ “ગુણ” છે. તે કાંઈ નાનીસૂની વાત નથી. આ અદ્વેષ ગુણ અહીં પ્રગટે છે. અને આમ વ્રત પણ યમ અહીં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહિં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે....વીર.”—શ્રી ગઢ સઝાય, ૧-૭ આ દૃષ્ટિમાં વ્યવસ્થિત યોગી જે સાધે છે, તે બતાવવા માટે કહે છે – Page #175 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ : ગબીજ ગ્રહણ (૧૦૯) करोति योगबीजानामुपादानमिहस्थितः । अवन्ध्यमोक्षहेतूनामिति योगविदो विदुः ॥ २२ ॥ એહ દષ્ટિમાં સ્થિર કરે, યોગ બીજ આદાન; મેક્ષહેતુ અવંધ્ય જે, જાણે યુગ સુજાણ, ૨૨ અર્થ:-અહીં સ્થિતિ કરનારો મેગી યેગના બીજનું ગ્રહણ કરે છે, કે જે મેક્ષના અવધ્ય-અચૂક હેતુ છે, એમ ગવેત્તાઓ જાણે છે. વિવેચન યુગના બીજ ઈહાં રહે”—શ્રી ગ૦ દસઝાય આ મિત્રા દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી, આ નીચે કહ્યા છે તે ગબીનું ગ્રહણ કરે છે. આ ગ–બીજે મેક્ષના અવંધ્ય-અમેઘ કારણ છે. જેમ બીજમાંથી વૃક્ષ નીપજે ને કાળાંતરે ચેકસ ફળની પ્રાપ્તિ થાય, તેમ અહીં એવા ગબીજે ગ્રહણ કરાય છે, ચિત્તભૂમિમાં રોપાય છે, કે જે મેક્ષમાર્ગરૂપ વૃક્ષસ્વરૂપે વિકાસ પામી-ફાલીલી, મેક્ષરૂપ ચક્કસ ફલ આપે જ છે. એક નાનું સરખું વડનું બીજ પણ યંગ્ય ભૂમિ–જલ વગેરેનો યેગ પામી, કેવા વિશાલ વટવૃક્ષરૂપે ફલેકૂલે છે? એક નાની સરખી આંબાની ગોટલી વાવી હોય, તે પણ વખત જતાં કેવડા મોટા આમ્રવૃક્ષરૂપે પરિણમી મિષ્ટ આમ્રફળ આપે છે? તેમ અહીં પણ એવા ગબીજે ગ્રહાય છે, કે જે ગ્ય ભાવ-જલસિંચન વગેરેવડે આગળ જતાં મેક્ષતામાં પરિણમી પરમ અમૃત ફળ ચોક્કસ આપશે જ. આમ આ રોગબીજ “અવધ્ય છે-વાંઝિયા નથી, પણ અવશ્ય મોક્ષરૂપ સફળ આપનારા થઈ પડે છે. “બીજે વૃક્ષ અનંતતા રે લાલ૦ પસરે ભૂ-જલ યોગ રે; તિમ મુજ આતમસંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંગઠ” –શ્રી દેવચંદ્રજી “વાચક યશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે.”—શ્રી યશોવિજયજી આવા આ યોગબીજના ઉપાદાનરૂપ-ગ્રહણરૂપ નિમિત્ત પામીને, આ ગીપુરુષનું ઉપાદાન”જ સુધરી જાય છે ! આત્મભાવ જ પલટી જાય છે ! બાધકપણું મટીને સાધકપણું થાય છે. અત્યાર સુધી જે ભાવ બાધક થતા હતા, તે હવે આ ગબીજના પ્રતાપે વૃત્તિ:- રેતિ–કરે છે, તત્ત્વકરણવડે, રવીનાના-ગબીજોનું,–જેનું લક્ષણ કહેવામાં આવશે તે ચોગબીનું, વા-ગ્રહણ, સુસ્થિતો-અહીં મિત્રા દૃષ્ટિમાં સ્થિત, મત્ર યોગી, એમ અર્થ છે. કેવા વિશિષ્ટ ગબીજોનું? તે માટે કહ્યું કે-અપશ્ચાત્તાપુ-અવંય મેક્ષહેતુઓનું, મોક્ષના જે અમેઘ– અચૂક કારણ છે તેનું, કારણ કે ગ–બીજ યોગ-ફળવાળું નથી એમ નથી (અપિ તુ ગફળવાળું છે જ). અને જે યોગ છે તેનું ફળ મોક્ષ છે. કુતિ બા–એમ યોગવિદે, એગના જાણકાર એવા વિશિષ્ટ જ યેગાચાર્યો, વિટુ-જાણે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) ગદષ્ટિસમુચ્ચય સાધક થઈ જાય છે. કારણ કે આ ગીને “દષ્ટિ પ્રાપ્ત થઈ છે, અને તે છે કે મંદપણે ઉઘડી છે, તે પણ “દષ્ટિ”ના કહેલા લક્ષણ પ્રમાણે તેને “સત્ શ્રદ્ધાસંગત બોધ” હોય છે. એટલે તેને પુરુષની, સદ્ગુરુની, સ@ાસ્ત્રની શ્રદ્ધા અવશ્ય હોય છે, તેની આજ્ઞાને પ્રધાન ગણી તેને અનુકૂળ પ્રવૃત્તિ તે કરે છે, અસતુપ્રવૃત્તિ છેડી દીએ છે, કે જેથી સત્પ્રવૃત્તિપદ નિકટ ખેંચાતું જાય છે. “સબળ સાહિબ ઓળગે, આતમ સબળો થાય રે; બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે....જગતારક પ્રભુ વિનવું.” -શ્રી દેવચંદ્રજી આમ આ ગબીજના રેપણથી આ જીવને અવતાર જ જાણે ફરી જાય છે! અવળી પાઠ સવળી થાય છે ! ઊલટું ચક્ર સૂલટું થાય છે. આ બીજથી તે “દ્વિજ” બને છે! સંસ્કારરૂપ નો જન્મ ધારણ કરે છે. અને તારક એવા તીર્થરૂપ ગબીજના સેવનથી છેવટે આ “જોગીજન” તરી જાય છે, ને તીર્થનું સારભૂત તત્ત્વરૂપ ફળ પામે છે. “ચક્રી ધરમ તીરથ તણે, તીરથ ફલ તત્ત સાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે.... ધરમ પરમ અરનાથન.”–શ્રી આનંદઘનજી હવે યોગબીજને ઉપન્યાસ-રજૂઆત કરતાં કહે છે – जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ॥ २३ ॥ જિન પ્રતિ ચિત્ત કુશલ અને, તેહને નમસ્કાર પ્રણામાદિ સંશુદ્ધ-એ, પરમ યોગબીજ સાર. ૨૩ અર્થ-જિને પ્રત્યે કુશલ-શુભભાવવાળું ચિત્ત, તેમના પ્રત્યે નમસ્કાર, અને સંશુદ્ધ એવા પ્રણામ આદિ-એ અનુત્તમ (પરમ) ગબીજ છે. વૃત્તિ:--જિનો પ્રત્યે, ભગવાન્ અર્હતે પ્રત્યે, વારું ચિત્ત-કુશલ ચિત્ત, ઠેષ આદિના અભાવથી પ્રીતિ આદિવાળું ચિત્ત. આ ઉપરથી મનેયેગની વૃત્તિ કહી. તન્નમસ્જર વ -અને તે જિને પ્રત્યે નમસ્કાર, તથા પ્રકારના માગથી પ્રેરિત એવો નમસ્કાર. આ ઉપરથી વચનયોગની વૃત્તિ કહી. કામારિ અને પ્રણામ આદિ. પંચાંગ પ્રણામ આદિ લક્ષણવાળા. આદિ શબ્દથી મંડલ-પ્રદક્ષિણા આદિનું ઝડપ્યું છે. સંચઠું-સંશુદ્ધ-આ અસંશુદ્ધના વ્યવચ્છેદ અથે કહેલ છે, કારણ કે તે અસંશદ્ધ તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હોઈતેના યોગબીજ૫ણની અનુપત્તિ-અઘટમાનપણું છે,–તેનું ગબીજપણું ઘટતું નથી. (અમું શુદ્ધ પ્રામાદિ બીજ નથી). આ સર્વજ સમસ્તપણે કે પ્રત્યેક ભાવ૫ણે-ચાવીનંગબીજ, મોક્ષજક અનુષ્ઠાનનું કારણ, અનુત્તમં–અનુત્તમ-સર્વ પ્રધાન છે –વિષયના પ્રાધાન્યને લીધે. (જેનાથી ઉત્તમ કઈ નથી તે અનુત્તમ, શ્રેષ.) Page #177 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ : શુદ્ધ પ્રભુભક્તિ (૧૧૧) વિવેચન જિનવર શુદ્ધ પ્રણામો રે”—શ્રી ગ0 સઝાય રાગ-દ્વેષ-મેહ વગેરે અંતરંગ વૈરીઓને જેણે સર્વથા જય કર્યો છે, એવા વીતરાગ જિન ભગવંત, સર્વ જગતુની પૂજાના પરમપાત્ર–પરમપૂજનીય “અહ”ત છે એવા જિના ભગવંત પ્રત્યે કુશલ એટલે શુભભાવસંપન્ન ચિત્ત રાખવું, લેશ પણ દ્રષ-અરોચક ભાવ રાખ્યા વિના અંતરંગ પ્રીતિ–ભક્તિ આદિ ધારણ કરવા, ચિત્તપ્રસન્નતાથી તેમની ભક્તિ આરાધનાસેવના-ઉપાસના કરવી –એ ઉત્તમ યોગબીજ છે. જેમકે “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.” “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે.”—શ્રીમદ્ રાજચંદ્રજી ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ અરપણું રે, આનંદઘન પદ રેહ.”–શ્રી આનંદઘનજી અજિત જિર્ણદ શું પ્રીતડી, મને ન ગમે તે બીજાને સંગ કે માલતી ફૂલે મોહિઓ, કિમ બેસે હો બાવળ તરુ ભંગ કે.” “શ્રી શીતલ જિન ભેટિએ, કરી ભક્ત ચકખું ચિત હે; તેહશું કહો છાનું કહ્યું, જેહને ઍપ્યા તન મન વિત્ત હ.”—શ્રી યશોવિજયજી “પ્રીતિ અનંતી પરથકી, જે તડે તે જેડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ... 2ષભ જિર્ણોદ શું પ્રીતડી.”–શ્રી દેવચંદ્રજી અને તેવા ઉત્તમ ભક્તિભાવભર્યા મનની પ્રેરણાને લીધે, જિનેને નમસ્કાર હે, સપુરુષને નમસ્કાર હે, “નમો અરિહંતા “નમો નિખાળ નિમવાળ” –એવા જે સહજ સ્વાભાવિક વચને દુગાર નીકળી પડે તે પણ ગબીજ સૂચવે છે. અને કાયાએ કરીને પંચાંગ મન વચન કાયા- પ્રણિપાત, સાષ્ટાંગ દંડવત્ , દ્વાદશાવતી વંદન વગેરે જે ભક્તિભાવ સૂચથી સંશુદ્ધભકિત વનારા વંદનપ્રકારો છે, તે ગબીજ છે, કારણ કે તે અંતરંગ ભક્તિના બાહ્ય આવિષ્કારો-સૂચને છે. આ પ્રણામ વગેરે “સંશુદ્ધ હોય તે જ ગબીજ છે. અસંશુદ્ધને અહીં સ્થાન નથી, કારણ કે તે તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણને ભેદરૂપ હોઈ, તેને ગબીજ પણું ઘટતું નથી. આમ (૧) મનથી જિન પ્રત્યે શુભ ભક્તિભાવવાળું સંશુદ્ધ ચિત્ત, (૨) વચનથી તેમને નમસ્કાર, (૩) અને કાયાથી શુદ્ધ પ્રણામ વગેરે એ અનુત્તમ-સર્વોત્કૃષ્ટ ગબીજ છે. આને સર્વમાં પ્રધાન-ઉત્કૃષ્ટ કહેવાનું કારણ એ છે કેજેના પ્રત્યે તે ભક્તિ-નમસ્કાર આદિ કરાય છે, તે જિન અહંત સર્વ જગતુમાં પરમ પ્રધાન Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) ગદષ્ટિસમુચય ઉત્કૃષ્ટ વ્યક્તિ છે, વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિ છે. એટલે ઉત્તમ પુરુષની ભક્તિ ઉત્તમ ગબીજ થઈ પડે છે, કારણ કે તે મેક્ષ સાથે જનાર-જોડનાર અનુષ્ઠાનનું કારણ થાય છે. “ઉત્તમ ગુણ અનુરાગથી સાહે, લહીએ ઉત્તમ કામ રે...ગુણ ઉત્તમ નિજ મહિમા વધે સાહેલ, દીપે ઉત્તમ ધામ રે...ગુણવ”—શ્રી યશોવિજયજી “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અને તેજી;” નીરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવને પારજી.”— “નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી.”–શ્રી દેવચંદ્રજી આમ અત્રે યેગમાર્ગમાં-મોક્ષમાર્ગમાં ભગવાન શાસ્ત્રકારે પ્રભુભક્તિને પ્રથમ સ્થાન આપ્યું છે. જેણે પરમ આત્મસ્વરૂપને પ્રગટપણે પ્રાપ્ત કર્યું છે, જેને પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટયો છે, એવા ગુણનિધાન વીતરાગ પરમાત્માની યથાશક્તિ ભક્તિ કરવી, એ રોગ-પ્રાસાદનું પ્રથમ પગથિયું છે, મેક્ષવૃક્ષનું ઉત્તમ બીજ છે. જે શુદ્ધ ભાવે પ્રભુભક્તિ કરે છે, તે અવશ્ય મોક્ષફળ પામે જ છે. “જિનપતિ ભક્તિ મુક્તિને મારગ, અનુપમ શિવસુખ કંદો રે.”—શ્રી દેવચંદ્રજી “ભક્તિ વિના નવિ મુક્તિ હવે કે ભક્તને, રૂપી વિના તે તે ન હવે કોઈ વ્યક્તને.”–શ્રી રૂપવિજયજી કારણ કે પ્રભુને ભજવાથી, પ્રભુનું નામ જપવાથી, પ્રભુના ગુણનું સ્મરણ કરવાથી, પ્રભુનું સ્તવન કરવાથી, પ્રભુના ચરિત્રનું સંકીર્તન કરવાથી, પ્રભુનું સ્વરૂપ ચિંતવવાથી, પ્રભુનું ધ્યાન ધરવાથી, ને પ્રભુ સાથે અભેદપણું ભાવવાથી, ભજનાર ભક્તજનને જિનપદ નિજ પોતાના આત્મસ્વરૂપનું ભાન થાય છે. ઘેટાના ટેળામાં રહેલે સિંહપદ એકતા” શિશુ પિતાનું સ્વરૂપ ભૂલી ગયા હોય છે, પણ જે તે સિંહને દેખે છે કે તરત તેને પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. તેમ ભક્તજનને પ્રભુ સાથે તન્મયતા સાધતાં પોતાનું મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ સ્મૃતિમાં આવે છે. એટલે ખરી રીતે પરમાર્થથી પ્રભુની ભક્તિ-આરાધના તે પિતાના આત્મસ્વરૂપની ભક્તિ આરાધના છે. આ અંગે મહાત્માઓના સુભાષિત છે કે – વ્યવહારસે દેવ જિન, નિગૅસે હું આપ; ચેહી બનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કોઈ, લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.”—શ્રીમદ્ રાજચંદ્રજી Page #179 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ : સંશુદ્ધ પ્રભુભક્તિ-આજ્ઞાધન (૧૧૩) “જિનવર પૂજા રે તે નિજ પૂજના છે.” અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ.” “દીઠો સુવિધિ નિણંદ સમાધિરસ ભર્યો રે, ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો છે.”—શ્રી દેવચંદ્રજી ' પ્રભુએ શુદ્ધ આત્મસ્વરૂપ વ્યક્તપણે પ્રગટ કર્યું છે, અને અન્ય જીવોને તે શક્તિરૂપે રહ્યું છે. એટલે પ્રગટ વ્યક્તિ સ્વરૂપી પરમાત્મા પ્રતિઈદ સ્થાને છે, આદર્શરૂપ છે, (Ideal). જેમ કુશલ શિલ્પી પ્રતિઈદ-આદર્શ (Model) દેખી, તે પ્રમાણે પિતાની કલાકૃતિ બનાવે છે, તેમ ભક્તિ-કલામાં કુશલ ભક્તજન પ્રતિદરૂપ પ્રભુને આદર્શ નિરંતર દૃષ્ટિ સમક્ષ રાખી, પોતાના શુદ્ધ આત્માની સાંગોપાંગ સકલ કલાપૂર્ણ નિષ્પત્તિ થાય એમ કરવા મથે છે. પ્રતિછ પ્રતિઈદે જિનરાજને હોજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગભાવ.” – શ્રી દેવચંદ્રજી ભક્તજન પ્રભુની ભક્તિ અનેક પ્રકારે કરે છે. પ્રભુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણસેવન, અર્ચન, વંદન, દાસ્ય (દાસપણું), સખ્ય (સખા-મિત્રભાવ), અને આત્મનિવેદન– એમ નવધા ભક્તિ અન્ય શાસ્ત્રોમાં કહી છે. જૈનશાસ્ત્રમાં દ્રવ્ય ને ભાવ ભક્તિ પ્રકાર એમ બે મુખ્ય વિશાળ ભેદમાં તેને સમાવેશ કરવામાં આવ્યા છે. વંદન, નમન, અર્ચન, પૂજન, ગુણગ્રામ વગેરે દ્રવ્યભક્તિ છે. પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, પરભાવમાં નિષ્કામપણું, પિતાના આત્મામાં તથારૂપ આત્મગુણ-ભાવનું પરિણમવું-પ્રગટપણું થવું તે ભાવભક્તિ છે. દ્રવ્યભક્તિ ભાવભક્તિનું કારણે થાય છે, માટે અવશ્ય કર્તવ્ય છે. અત્રે મિત્રા દૃષ્ટિમાં મુખ્યપણે દ્રવ્યભક્તિ હોય છે. દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણ ગ્રામજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિકામેજી.-શ્રી ચંદ્રપ્રભ”-–શ્રી દેવચંદ્રજી - પ્રભુની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય છે તેની આજ્ઞાનું આરાધન કરવું એ જ છે, એ જ એની મોટામાં મોટી પૂજા છે. પ્રભુની આજ્ઞા * પાળવી એ જ એની ઉત્તમ સેવા છે. * " यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः॥ अहिंसासत्यमस्तेयं ब्रह्मचर्यमसङ्गता। ગુમાસ્ત જ્ઞાનં સપુcવાન જાતે” –શ્રી હરિભદ્રસૂતિ અષ્ટક Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) ગદષ્ટિસમુચ્ચય કેઈ નોકર હોય તે શેઠની આજ્ઞા ન પાળે, ને કહે કે હું તેને સેવક આજ્ઞારાધન છું, એ કેમ બને ? આ તે “ચાકર તેરા, કહ્યા નહિં કરું” એના સેવા દેહલી જે ઘાટ થયે ! સાચો સેવક હોય, તે તે ખડે પગે શેઠની સેવામાં– ખીજમતમાં હાજર રહી, તેની આજ્ઞા કદી ઉત્થાપે નહિં. તેમ સાચે ભક્ત સેવક પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે છે; ને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સત્પુથી પ્રભુની પૂજા કરે છે. “સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતી કરતાં, સહેજે નાથ નિવાજે.”—શ્રી દેવચંદ્રજી બાકી મુગ્ધ ભેળા જન તે એમ માને છે કે પ્રભુની સેવા સહેલી છે, સેહલી છે, સુગમ છે. “જે જે, જે જે કર્યા કે ટીલા ટપકાં કે ચાંદલા કર્યા, કે નૈવેદ્ય ભોગ ધર્યા એટલે બસ પત્યું ! પ્રભુ પ્રસન્ન ! પણ પ્રભુ કાંઈ એવા ભેળા નથી, ને એની સેવા પણ એવી હેલી નથી, સેહલી નથી, ઘણું જ દેહલી છે. કારણ કે મુગધ સુગમ કરી સેવન આદરે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના, આનંદઘન રસરૂપ..સંભવ–શ્રી આનંદઘનજી “શિવગતિ જિનવર દેવ, સેવ આ દેહલી હો લાલ, પર પરિણતિ પરિત્યાગ કરે, તસુ સેહલી હો લાલ૦ આશ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે હો લાલ, જે જિન આણુ લીન, પીન સેવન કરે છે લાલ.૦–શ્રી દેવચંદ્રજી આવી આ ભગવંતની ભક્તિ-ઉપાસના એ સૌથી મોટી વસ્તુ છે, એટલા માટે ભક્તિને અપૂર્વ મહિમા સર્વ ધર્મોમાં ઘણો ગાવામાં આવ્યો છે. ગીતામાં કહ્યું છે કે-“સર્વ યેગીઓમાં પણ મને પામેલા-મહારામાં રહેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાનું મને ભજે છે, તે મહારે મન યુક્તતમ છે.” અને પરમ ધમ ધુરંધર ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજીએ તે એટલે સુધી કહ્યું છે કે:-“મેં શાસ્ત્રસમુદ્રનુંxx અવગાહન કર્યું, તેમાંથી મને આટલે જ સાર મળે છે કે–ભગવંતની ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે.” * “જિનામપિ તેવાં મદતેનાત્તરામના શ્રદ્ધાવાન માને છે માં ત ચુતમે મતઃ ”—ગીતા, xx “સામેતમા શ્રતા ઘેરવાનાત્તા માિવતી વ પરમાનં વાન્ - શ્રી યશોવિજ્યજીકૃત દ્વા દ્વારા Page #181 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ અરસાવત્તતથાભવ્યત્વપાક (૧૧૫) જ્યારે આ હોય છે, તેને સમય કથવા માટે કહે છે – चरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः । संशुद्धमेतनियमानान्यदापीति तद्विदः ॥२४॥ ચરમાવર્ત વિષે થયે, તથાભવ્યતા પાક; સંશુદ્ધ એહ–ને અન્યદા, તજની એ વાક, ૨૪ અર્થ:–તથાભવ્યત્વના પાક થકી, છેલ્લા પુદ્ગલાવત્તમાં, આ (કુશલ ચિત્તાદિ) નિયમથી સંશુદ્ધ હોય છે,–નહિ કે અન્ય વખતે પણ,-એમ તેના જાણકારો કહે છે. વિવેચન ઉપરમાં જે જિન પ્રત્યે સંશુદ્ધ કુશલ ચિત્ત વગેરે ગબીજ કહ્યું, તે ક્યારે નીપજે છે, તેને સમય અહી બતાવ્યો છે. એ સંશુદ્ધ ચિત્ત આદિ ચરમ-છેલ્લા પુદ્ગલપરાવર્તામાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે – જ્યારે જીવથી ગ્રહણ-ત્યાગવડે, લેવા-મૂકવાવડે કરીને, લેકમાં રહેલા સમસ્ત પુદ્ગલે એક વાર સ્પર્શાઈ ચૂકે છે, ભગવાઈ જાય છે, ત્યારે એક પુદગલપરાવરૂ થયું કહેવાય છે. પુદ્ગલપરાવર્ત એટલે પુગલને ફેર–ચકા (Revolution of Pudgala cycle). આમ એક પુદ્ગલપરાવર્તામાં અનંત દુઃખથી ભરેલા એવા અસંખ્ય જન્મમરણ થઈ ચૂકે છે, અને આ અનાદિ સંસારમાં જુદી જુદી ગતિમાં પરિભ્રમણ કરતાં, ચકભ્રમણ ન્યાયે, આ જીવે એવા અનંત પુગલપરાવત્ત વ્યતીત કર્યા છે. કહ્યું છે કે – જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ વૃત્તિ – પુદ્રઢાવે–ચરમ એટલે છેલ્લા પુદ્ગલાવત્ત માં. તેવા પ્રકારે તેના તેના પ્રહણ-ત્યાગથી પદગલાવતો (પુદગલના ફેરા) હોય છે. અને “uતે વાના સંકેતથામચલ્લાસિતાઃ વાસ્થનિરિકચાઇનિઝ _આ અનાદિ સંસારમાં તથાભવ્યતવથી આક્ષિપ્ત થયેલા આ પુદગલાવતો કાઈને કેટલાક હોય છે,” એવા વચનના પ્રામાણ્યથી. ચરમ પદમાં ચરમાવર્તાનું નામ ઘટે છે. અત્રે પણ કારણું કહ્યું –તથા મથવાત – તથાભવ્યત્વના પાકથી. એટલે તેમાંથી મિથ્યાત્વરૂપ કટુતાની નિવૃત્તિથી (કડવાશ દૂર થતાં) જરાક માધુર્યની સિદ્ધિ થાય છે તેથી કરીને, સંદ્ધનેતા-સંશુદ્ધ એવું આ,-જિને પ્રત્યે કુશલ ચિત્ત આદિક-હોય છે. રિભાત-નિયમથી તથા પ્રકારે કમેન તથાભવ્યવપાકના ભાવે કરીને;–અન્ય સમયે સંશુદ્ધની જેમ, અત્રે , અસંશની અનપંપત્તિને લીધે. (એટલે કે બીજે વખતે જેમ સંશુદ્ધ ન ઘટે, તેમ અહીં ચરમાવર્તામાં અસંશદ્ધ ન ઘટે; સંશદ્ધ જ ઘટે.) એટલા માટે જ કહ્યું-નાન્ય વિનહિ કે અન્ય કાળે પણ-પૂર્વ કે પછી પણ નહિં. કારણ કે પૂર્વ કિલષ્ટ આશયને અને પછી વિશુદ્ધતર આશયને યોગ હોય છે. રૂત્તિ તતિ -એમ તેના જ્ઞાતાઓ તજજ્ઞો કહે છે, યોગવેત્તાઓ કહે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય “તુજ દરિસણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે; સુહૂમ નિમેદ ભવે વચ્ચે, પુદ્ગલ પરિઅટ્ટ અનંત* રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે”—શ્રી દેવચંદ્રજી “એમ અનેક થલ જાણીએ....સખી! દેખણ દે ! ચતુર ન ચઢિયે હાથ રે. સખી.”–શ્રી આનંદઘનજી આમ પુદ્ગલાવત્ત કરતાં કરતાં તથાભવ્યત્વના પાકથી કંઈ જીવને ગણત્રીમાં આવે તેમ કેટલાક બાકી રહે છે, અને તે કેટલાકમાં પણ જે છેલ્લે પરાવર્તા–ફરે છે, તે ચરમ પુદગલાવ કહેવાય છે. અને આ છેલ્લા પરાવર્તનું કારણ પણ તથાભવ્યત્વને પરિપાક, તેવા તેવા પ્રકારની ભવ્યપરિણતિને પરિપાક છે, એટલે કે જ્યારે જીવમાં તથા પ્રકારની ભવ્યતા પાકે, તેવા પ્રકારની યેગ્યતા-પાત્રતા પરિપકવ થાય, ત્યારે મિથ્યાત્વરૂપ વિષની કડવાશ દૂર થાય અને કંઈક માધુર્યની મીઠાશની સિદ્ધિ સાંપડે. કહ્યું છે કે – " योग्यता चेह विज्ञेया बीजसिद्धयाद्यपेक्षया । અાત્મનઃ સજ્ઞા ત્રિા તથમવ્યમયતઃ !”—શ્રી ગબિન્દુ, ૨૭૮ અર્થ–બીજસિદ્ધિ વગેરેની અપેક્ષાએ આત્માની જે સહજ એવી નાના પ્રકારની ગ્યતા, તે તથાભવ્યત્વ કહેવાય છે. જીવન તેવા તેવા પ્રકારની ગ્યતા તેનું નામ તથાભવ્યત્વ. આમ તેવી યોગ્યતાના-તથાભવ્યતાના પાકથી જ્યારે છેલ્લો પુદ્ગલપરાવર્ત વત્ત તે હોય, ત્યારે જિન પ્રત્યે આ સંશુદ્ધ ચિત્ત આદિ પ્રાપ્ત થાય, એ નિયમ છે. તે સિવાયના બીજા સમયે, તેની પૂર્વે કે તેની પાછળ, આ સંશુદ્ધ ચિત્તાદિ ન હોય. કારણ કે તેની પૂર્વે ક્લિષ્ટ આશય હોય છે, અને તેની પાછળમાં વધારે વિશુદ્ધ આશય હોય છે, એમ કેગના જાણકારોનું કથન છે. યથાયોગ્ય યોગ્યતા–પાત્રતા વિના કેઈ કાર્ય બનવું સંભવતું નથી. એટલે જ્યાં લગી જીવમાં તેવા પ્રકારની તથારૂપ યોગ્યતા-પાત્રતા ન આવી હોય, ત્યાંલગી જીવને ગુણની પ્રાપ્તિ થવી શક્ય નથી. પ્રભુભક્તિ વગેરે ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થવી, એ કાંઈ જેવી તેવી કે નાનીસૂની વાત નથી, પણ જીવના મોટા ભાગ્યની વાત છે. એ ભાગ્યદય તે જીવને જ્યારે છેલ્લો ભવ–ફેરે હોય, ત્યારે સાંપડે છે, કારણ કે ત્યારે જીવની તથા પ્રકારની ભવ્યતા-યેગ્યતા પરિપકવ થાય છે, એટલે મિથ્યાત્વરૂપ ઝેરની કડવાશનું પ્રમાણ ઓછું થાય છે, અને પરિણામની કંઈક મીઠાશ નીપજે છે, જેથી કરીને પ્રભુ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ કુરે છે. * " अनादिरेष संसारो नानागतिसमाश्रयः। પુત્ાાનાં પરાવર્તા બત્રાનમ્નાસ્તથા જતાઃ |–શ્રી ગબિન્દુ, ૭૪. Page #183 -------------------------------------------------------------------------- ________________ મિત્રાષ્ટિ • સશુદ્ધ લક્ષણ (૧૧૭ ) “ ચરમાવત્ત હૈ। ચરમ કરણ તથા રે, ભવ પરિણિત પરિપાક; દોષ ટળે વળી સૃષ્ટિ ખૂલે ભટ્ટી રે, પ્રાપતિ પ્રવચન વાક.”—શ્રી આન'દઘનજી દેવચંદ્ર પ્રભુની હા કે, પુણ્યે ભક્તિ સધે; આતમ અનુભવની હેા કે, નિત નિત શક્તિ વધે.”—શ્રી દેવચંદ્રજી ★ એમ આ સમસ્તના સમય કહી દેખાડી, આ કથવાની ઇચ્છાથી કહે છે:उपादेय घियात्यन्तं संज्ञा विष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ॥ २५ ॥ ઉપાદેય મતિથી અતિ, સ’જ્ઞા સ્થંભન સાથ; ફલ અભિસધિ રહિત આ, સ’શુદ્ધ એવુ' યથા, ૨૫ વૃત્તિ:-૩૫ ટ્રેધિયા—ઉપાદેય મુદ્ધિથી, ગ્રહણ કરવા ચેાગ્ય-આદરવા ચાગ્ય એવી બુદ્ધિવડે કરીને, અત્યન્ત—અત્યંતપણે સવના અપહથી-ત્યાગથી (બીજા બધાને એક કાર મૂકી દઈ ને, ગૌણ ગણીને ) તથાપ્રકારના પરિપાક થકી, સમ્યગજ્ઞાનના પૂર્વ રૂપપણાએ કરીને, સંજ્ઞાવિમળાન્વિતં—સંજ્ઞાના વિષ્ટ ભણથી યુક્ત, સત્તાના સ્થંભનથી-નિરોધથી યુક્ત, ક્ષયાપશમની વિચિત્રતાથી આહારઆદિ સંજ્ઞાના ઉદ્દય અભાવથી યુક્ત. સત્તા આહાર આદિ ભેદથી દશ છે. અને તેવા પ્રકારે આ વચન છે— (f कइविहाणं भंते सन्ना पन्नत्ता । गोयमा दसविहा । आहारसन्ना, भयसन्ना, मेहुणसन्ना, ઉર્દુલના, જૈલિન્તા, માળસન્ના, માયાતના, હેમસન્ના, બોસના, હેગલના |’ “હે ભગવંત! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે? ‘હે ગૌતમ! દશ પ્રકારનીઃ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિમટ્ઠસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસના, લાભસંજ્ઞા, એધસત્તા, લોકસંજ્ઞા ’ આ સંજ્ઞાથી સંયુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર છતાં અભ્યુદય ( પુણ્યોદય ) અર્થે થાય, પણ નિ:શ્રેયસ્– મેક્ષ પ્રાપ્તિ અર્થે ન થાય,-પરિશુદ્ધિના અભાવને લીધે. આ નિ:શ્રેયસ્-મેક્ષ । ભવભાગમાં નિઃસ્પૃહ આશય થકી જન્મે છે–નીપજે છે, એમ યાગીએ કહે છે. જામિસંધિરતિ—લી અભિસ ંધિથી રહિત,-ભવાન્તગ`ત ( સાંસારિક )*લની અભિસ ંધિના–અભિપ્રામના અભાવે કરીતે, લતી કામના વિનાનું (નિષ્કામ ). પ્રશ્ન—સત્તાનું વિષ્ણુ ભન—સ્થંભન થયે પૂર્વક્તિ ફેલની અભિધિ અસભવિત જ છે, ઉત્તર—તદ્દ્ભવ તંત એટલે કે તે ભવસખ`ધી ફૂલની અપેક્ષાએ આ સત્ય છે; પણ અહીં તો તેનાથી અન્ય ભવાન્ત ́ત (ખીજા લગ્ન સંબંધી ) એવા સામાનિક દેવ આદિ લક્ષજીવાળા ફળને પણ અપેક્ષીને ગ્રહ્યું છે. કારણ કે તેની અભિસંધિના–કામનાના અસુંદરપણાને લીધે, તેનાથી ઉપાન થયેલા આ ફૂલનું પણુ સ્વતઃ– આપેાઆપ પ્રતિધપ્રધાનપણુ છે. અને એ અભિસ'ધિથી રહિત એવું આ સંશુદ્ધ કુશસચિત્ત આદિ અપવર્ગ–મેક્ષનું સાધન છે; પણ સ્વપ્રતિખંધસાર એવુ' તે તા તથાસ્વભાવપણાએ કરીતે તે સ્થાનમાં જ સ્થિતિ કરાવનાર હાય છે, ગૌતમસ્વામીના ભગવાન પ્રત્યેના બહુમાનની જેમ;–એવુ' હોય તેનું જ યુગનિષ્પાદકપણું છે–યેગસાધકપણું છે તેટલા માટે. ખરેખર ! શાલિખીજ ન હોય તેમાંથી કાળે કરીને પણ શાલિના અંકુર હોય નહિ Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) યોગદષ્ટિસાસુચ્ચય અર્થ :–અત્યંતપણે ઉપાદેય બુદ્ધિવડે કરીને, સંજ્ઞાના વિષ્કલન-નિરોધ સહિત, અને ફલની અભિસંધિથી-કામનાથી રહિત,-એવું આ સંશુદ્ધ આવું હોય છે. વિવેચન ઉપરમાં જે સંશુદ્ધ ચિત્ત વગેરેની વાત કહી, તેમાં સંશુદ્ધ કેવું હોવું જોઈએ, તે અહીં સ્પષ્ટ કર્યું છે. સંશુદ્ધ હોવામાં આ ત્રણ મુખ્ય લક્ષણ છેઃ-(૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાનિધ, (૩) ફલાભિસંધિ રહિતપણું-નિષ્કામપણું. ૧. પરમ ઉપાદેય બુદ્ધિ પ્રથમ તે પ્રભુ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ હેવી જોઈએ. એટલે કે શ્રી જિનેશ્વર દેવવીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા ગ્ય છે, આરાધવા-ઉપાસવા ગ્ય છે, –એવી પરમ ઉપાદેય બુદ્ધિ ઉપજવી જોઈએ; આખા જગત્ કરતાં પણ જેનું ગુણગૌરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદગુરુ પરમેષ્ટિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ અને તેમના પ્રત્યે પરમ આદર પ્રગટ જોઈએ. આવી ઉપાદેય બુદ્ધિ-પરમ આદરભાવવાળી પ્રભુભક્તિ અહીં ચરમાવત્તમાં ઉપજે છે, કારણ કે તેવી ભવ્યતાયેગ્યતાના પાકને લીધે અહીં સમ્યગજ્ઞાનનું પૂર્વરૂપ-પૂર્વ અવસ્થા હોય છે. અને તેથી કરીને જ આ દષ્ટિવાળા ભક્ત જોગીજનને ભગવાન આવા પરમપ્રિય-પ્રિયતમ, પરમ વહાલા લાગે છે. અષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કત” બીજે મન મંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત.”—શ્રી આનંદઘનજી પરમ ઈષ્ટ વાહડા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ ”—શ્રી દેવચંદ્રજી “સુમતિનાથ ગુણે શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિન્દુ યમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ.. સેભાગી જિન શું લાગે અવિહડ રંગ.”—શ્રી યશોવિજયજી પરંતુ આ અભિસંધિ રહિત કુશલચિત્તાદિ તો અભિનગ્રંથિને પણ ત્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી તથાપ્રકારના ક્ષપશમસારપણાને લીધે, એવું હોય છે; આ સરાગ એવા અપ્રમત્ત યતિના વીતરાગ ભાવ જેવું છે – જે પ્રકારે યોગાચાર્યોએ કહ્યું છે : "योगबीजचितं भवसमुद्रनिमग्नस्येषदुन्मजनाभागः त सक्तयतिशयशैथिल्यकारी प्रकृतेः प्रथमविप्रियेक्षा तदाकूतकारिणी समुज्जासनागमे।पायनं च इतस्तदुचितचिन्तासमावेशकृद्ग्रन्थिपर्वतपरमवज्र नियमात्तद्भेदकारि भावचारकपलायनका लघण्टा तदपसारकारिणी ।" ઇત્યાદિ સંક્ષેપથી છે. (અર્થ માટે જુઓ વિવેચન) એકલા માટે સાષ્ટ્ર ધરતીદાન-આ જિન પ્રત્યે કુશલ ચિત્તાદિ સંશદ્ધ આવું હોય છે. અને આ તેવા પ્રકારના કાલ આદિ ભાવથી તે તે સ્વભાવપણુએ કરીને, ફલપાકના આરંભ સરખું છે. (ફલ પાકવાની શરૂઆત જેવું છે.) Page #185 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિઃ દશ સંજ્ઞા નિરોધ (૧૧૯) બીજાં બધાં કામ એક કેરે મૂકી દઈ-પડતા મૂકી, પ્રભુભક્તિને પરમ આદરવા યોગ્ય માની, શુદ્ધ આશયથી પ્રભુભક્તિમાં લીન થવાની બુદ્ધિ રાખવી, તેનું નામ ઉપાદેય બુદ્ધિ છે. સાચા ભક્તના હૃદયમાં બીજાં બધાં કાર્ય કરતાં પ્રભુભક્તિનું સ્થાન ઊંચામાં ઊંચું હાઈ, આવી પરમ ઉપાદેય બુદ્ધિ પ્રગટે છે. “શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃતરસ ધામ...શીતલ.”–શ્રી દેવચંદ્રજી ૨. સંજ્ઞા નિધિ સંશુદ્ધનું બીજુ લક્ષણ એ છે કે તેમાં દશ પ્રકારની સંજ્ઞાને નિરોધ-ઉદય અભાવ હો જોઈએ. દશ સંજ્ઞા આ છે–આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા,ક્રોધસંજ્ઞા,માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લેભસંજ્ઞા, ઘસંજ્ઞા અને લેકસંજ્ઞા. આમાંની કેઈ પણ સંજ્ઞાને ઉદય ભક્તિ આદિ કાર્યમાં ન જ થાય, તે જ તે ભક્તિ આદિ સંશુદ્ધ ગણાય છે. તે સંજ્ઞા ટાળવાની ભાવના આ પ્રકારે – આહારસંજ્ઞા–ભક્તિમાં એવી તલ્લીનતા, તન્મયતા થઈ જાય કે આહાર વગેરે પણ ભૂલાઈ જાય, ખાવા-પીવાનું પણ ભાન ન રહે, એવી પ્રભુભક્તિની ધૂન આ ભક્ત જોગીજનને લાગે છે. પિયુ પિયુ કરી તેમને જપું રે, હું ચાતક તુમ મેહ.”—-શ્રી યશોવિજયજી ભયસંજ્ઞા-ભક્તિમાં તે ભયને જ ભય લાગી તે ભાગી જાય ! દૂરથી જ પલાયન કરી જાય ! તે પછી પરમ સમર્થ પરમાત્મા જેવાનું જેણે પરમ નિર્ભય ચરણ-શરણ ગ્રહ્યું છે, એવા ભક્તરાજને ભય શાને ? કારણ કે— દુઃખ દેહગ દરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; “ધીગ ધણી માથે કિયો રે, કુણ ગજે નર એટ? વિમલજિન સાહિબ સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર, મનવિશરામી વાલહ રે, આતમ આધાર....વિમલજિન” “સત મહાભય ટાળતા રે, સપ્તમ જિનવર દેવ.”—શ્રી આનંદઘનજી જસુ ભગતે નિરભય પદ લહીએ, તેની સેવામાં થિર રહીએ–શ્રી દેવચંદ્રજી મીતામય નિરિતમઠ્ઠાપમ્ – શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર. “તસ્થાશુ નારામુપાતિ મર્ચ મા – શ્રી ભક્તામર સ્તોત્ર, મૈથુનસંજ્ઞા-તુચ્છ કામવિકારને તે વ્યક્તિ વેળાએ ઉદ્દભવ ઘટે જ નહિ. કારણ કે નિષ્કામ એવા પરમાત્માનું નામસ્મરણ પણ કામને નાશ કરનારું છે. એટલે એ ગી પુરુષ તે કામનું સ્મરણ પણ કરે નહિ. Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૨) યોગદષ્ઠિસમુચ્ચય “પરમાતમ પદ કામના, કામનાશન એહ.” જોતાં પણ જંગી જતુને, ન વધે વિષયવિરામ.” –શ્રી દેવચંદ્રજી “જિહાં કામ ત્યાં રામ ના, રામ તિડાં નહિં કામ.” પરિગ્રહસંજ્ઞા–પરિગ્રહની મૂર્છા, પરવસ્તુને પોતાની માનવરૂપ મમત્વબુદ્ધિ અત્રે દૂર થઈ જાય, કારણ કે પરવસ્તુ પ્રત્યેની-પુગાદિ પ્રત્યેની પ્રીતિ છેડયા વિના, પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં. અને સાચે ભક્તજન તે પ્રભુને નિરંતર પ્રાર્થે છે કે-હે પરમકૃપાળુ દેવ! આપ મને આ પરપરિણતિરંગમાંથી ઉગારે ! આ પરવસ્તુની જાલમાંથી છોડાવે ! આવા પુરુષને ભક્તિકાર્યમાં પરિગ્રહ સાંભરે પણ શેને ? “એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ ઉગાર રે...દયાલરાય!” પ્રીતિ અનંતી પર થકી, જે તેડે તે જેડે એહત્રાષભ-શ્રી દેવચંદ્રજી ક્રોધસંજ્ઞા–કોને ઉદય અહી હોય નહીં. કારણ કે ક્રોધ અને પરમ શાંતસુધારસમાં નિમજજનરૂપ ભક્તિને બને નહિં. પ્રશમરસનિમગ્ન પરમાત્માના દર્શનથી જ કાધ શમી જાય, ને આત્મા શાંત અમૃતરસમાં ઝીલે. “અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હોય....વિમલ.”–શ્રી આનંદઘનજી ઉપશમરસભરી, સર્વજનશ કરી, મૃતિ જિનરાજની આજ ભેટી.”–શ્રી દેવચંદ્રજી માનસંગા—લૌકિક માન-મોટાઈની કે કીર્તિ-પૂજા વગેરેની સ્પૃહા અહીં સંશુદ્ધ ભક્તિ આદિમાં ઘટે નહિં. જે લેકમાં મનાવા-પૂજાવાની કામનાએ તે કરવામાં આવે, અથવા હું કેવી ભક્તિ કરું છું એવું દુષ્ટ અભિમાન ધરવામાં આવે, તે તે ચિંતામણિરત્નને* કાણ કેડી જેવું કરી મૂકે છે! કારણ કે અમૂલ્ય એવા ઉત્તમ ભક્તિકર્તવ્યને ગૌણ કરી તે પામર, તુચ્છ નિર્માલ્ય માનની પાછળ દોડે છે, એટલે કે પરમ મહત્ એવા ભક્તિ આદિ ધર્મકાર્યનું ખુલ્લું અપમાન કરી આશાતના કરે છે. પણ સાચે ભક્તજન તે કેવલ એક આત્માથે જઆત્મકલ્યાણને માટે જ પ્રભુભક્તિ આદિ કરે છે. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન; રહે નહિ પરમાથને, લેવા લૌકિક માન.”—શ્રી આત્મસિદ્ધિ માયાસંજ્ઞા–શુદ્ધ ભક્તિમાં માયા-કપટ ન હોય, બગલા ભગત જેવી કુટિલતા-માયાચાર ન હોય, દંભ ન હોય, પોતાના દેશના આચ્છાદનરૂપે-ઢાંકણરૂપે ધર્મને ડાળ-ઢંગીપણું *"साम्यं विना यस्य तपःक्रियादेर्निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । ઘેનુષતામળિ%ામjમાન રે ચલ શાળા કૂચાના” –શ્રી અધ્યાત્મપનિષદુ + भवाभिनन्दिना लोकपंक्त्या धर्मक्रियामपि । મતે હીનદારો વેડુંત તદ્ધિ વિવુ || – શ્રી ગબિન્દુ, ૮૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ મિત્રાપ્તિ : દશ સરજ્ઞા નિરાધ (૧૨૧) ન હાય, દાંભિક, છેતરપિંડીવાળી ઠંગમાજી ન હેાય, પેાતાને ને પરને વાંચવારૂપ આત્મવચના ન હાય, ‘હાથમાં માળા ને મનમાં લાળા ’ એવી વંચક વૃત્તિ ન હેાય, ટીલાં ટપકાં તાણી જગને છેતરવાની ચાલખાજી ન હેાય. સાચા ભક્ત જોગીજન તા ચાકખા ચિત્તે, નિખાલસ સરળ હૃદયે, શુદ્ધ અંતઃકરણથી, નિષ્કપટપણે, પ્રભુચરણ પ્રત્યે આત્માપણુ કરવાની ભાવના ભાવે; ને તેમ કરવા પ્રવર્તે, “ અવગુણુ ઢાંકણુ કાજ, કરૂ` જિનમત ક્રિયા ! છ ું ન અવગુણુ ચાલ, અનાદિની જે પ્રિયા !....વિહરમાન’— શ્રી દેવચંદ્રજી “ કપટ રહિત થઇ આતમ અરપણા રે, આનંદઘનપદ રહ. શ્રી આનદઘનજી 77 • જ્યાંસુધી ચિત્તમાં બીજો ભાવ હાય ત્યાંસુધી તમારા સિવાય બીજામાં મારે કઈ પણુ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાંસુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અણુ કયાંથી થાય? જેથી સર્વાં જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચૈતન્યવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હેાવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅણુતા કહેવાય. x x x જે પેાતે ખીજે સ્થળે લીન છે, તેના અપણુ થયેલા ખીજા જડ પદાથ ભગવાનમાં અર્પણુ કયાંથી થઇ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅણુતા છે. ”શ્રીમદ્ રાજચ`દ્ર પત્રાંક, ૬૯૨. (૭૫૩) 66 પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય ? ત્હારા દિલનું કપટ નવ જાય.”—શ્રી નરસિંહ મહેતા લાલસ‘જ્ઞા—મને આ ભક્તિ આદિથી આ સાંસારિક લાભ હા, એવી લેભવૃત્તિ-લાલચ સ'શુદ્ધ અનુષ્ઠાનમાં ઘટે નહિ.... કારણ કે જો એવા તુચ્છ ક્ષણિક નમાલા ફૂલની ઇચ્છા રાખે, તે તે અનંતગણું મોટુ ફલ હારી જાય છે, ચિંતામણિ વેચી કાંકરા ખરીદે છે ! તે તા ભક્તિ નઢુિં, પણ ભાડાયત જ છે! પણ સાચા ભક્તજન તે તેવી કાઇ પણ લાલચ રાખે નહિં, તે તે અનાસક્તપણે કાઈ પણ ફળની આશા વિના ભક્તિ આદિ કર્ત્તવ્ય કર્યાં કરે. ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાચે.” --શ્રી દેવચ'દ્રજી એઘસ'જ્ઞા—સામાન્ય પ્રાકૃત જનપ્રવાહને અનુસરવારૂપ ગાડરી પ્રવાહ જેવી વૃત્તિ અત્ર ન હાય, ગતાનુગતિકપણું ન હાય, આંધળાની પાછળ આંધળા દોડથો જાય એવુ અધશ્રદ્ધાળુપણું ન હેાય; પરંતુ સાચી તત્ત્વસમજણપૂર્વકની ભક્તિ હાય. 66 નિમળ તત્ત્વરુચિ થઇ રે, કરો જિનપતિ ભક્તિ” શ્રી દેવચ’દ્રજી લાકસ જ્ઞા——લાકને રીઝવવા માટે, લેાનાર્જન-આરાધન અર્થે ક્રિયા કરવી તે ર્મવ્યેવાધિષ્ઠાન્તે મા હેવુ રાવન | '”—શ્રી ભગવદ્ગીતા * ' Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) યોગદૃષ્ટિસમુચ્ચય * લેાકસંજ્ઞા છે. તેવી લેાકસ'જ્ઞા—àકેષણા આ શુદ્ધ ભક્તિ આદિમાં ઘટે નહિ. કારણ કે લેાકેષણા રૂપ લોકપક્તિ * અને લોકોત્તર એવું આત્મકલ્યાણ એ એને કદી મળતી પાણ આવે નહિ. જો આત્મા જોઈતા હોય તેા માના છેાડવા જોઈ એ, ને માના જોઈ તા હોય તે આત્મા છેડવા જોઈ એ. એક મ્યાનમાં જેમ એ તલવાર સમાય નહિં, ભસવુ' ને લેટ ફાકવા? એ બન્ને ક્રિયા જેમ સાથે અને નહિ', તેમ આત્મા ને માનાના કદી મેળ ખાય નહિ. અને પરમા` વિચારીએ તે આત્મા પાસે લેાકેાનુ` મૂલ્ય એ બદામનું પણ નથી. તેમ જ લાક પણ દુરારાધ્ય છે–રીઝવવા મુશ્કેલ છે. જે એક વાર પ્રશસાના પુષ્પ વેરે છે, તે જ નિંદાના ચાબખા મારે છે! માટે પ્રભુને રીઝવવા હાય-શુદ્ધ ભક્તિ કરવી હાય તે લેાકને રીઝવવાના પ્રયાસ છોડી દેવા જોઈએ, લેાકેાત્તર દેવને લૌકિક ભાવથી ભજવાને ત્યાગ કરવા જોઈએ. આમ સમજીને આ ચેાગીપુરુષ લેાકસ'જ્ઞાના સ્પશ પણ કરતા નથી. 66 “ જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. શ્રી ચિદાન દજી " મલ્રિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી. “ લેાક લેાકેાત્તર વાત, રીઝ છે દોય જુઇરી, આદર્યું આચરણ લેાક ઉપચારથી, શાસ્રઅભ્યાસ પણ કાંઈ કીધા; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિષ્ણુ, તેવા કાર્ય તણે કાન સીધા.”—શ્રીદેવચ’દ્રજી * લાકસ`જ્ઞાથી લેાકાણે જવાતું નથી.” 46 ,, તાત ચક્ર ર પૂજ્ય, ચિંતા એહ હુઇરી.”—શ્રી યશોવિજયજી “ જેહ લેાકેાત્તર દેવ, નમુ લૌકિકથી !” જગને રૂડુ દેખાડવા અને'તવાર પ્રયત્ન કર્યું'; તેથી રૂડું થયુ' નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુએ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનુ રૂડુ થાય તેમ વ્યતીત કરવામાં જશે, તેા અનત ભવ' સાટું વળી રહેશે; એમ હુ લઘુત્વભાવે સમજ્યા છઉં,”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ દશ પ્રકારની સંજ્ઞાને થભાવી દેવામાં આવે, તે જ સશુદ્ધ ભક્તિ આદિ ગણાય. નહિં તે તે અનુષ્ઠાન સુંદર છતાં ભલે પુણ્ય-અભ્યુદયરૂપ દેવાદિ ગતિ આપે, પણ મેાક્ષનુ કારણ તે ન જ થાય, કારણ કે પરિશુદ્ધિના અભાવ છે. મેાક્ષની પ્રાપ્તિ તે સાંસારિક ભાગેામાં નિઃસ્પૃહ એવા શુદ્ધ આશયમાંથી ઉપજે છે, એમ ચેાગીજના કહે છે. અને એટલા માટે જ, જ્યાં ખાવાપીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામા થઈ પડે, મમતા મરી જાય. ક્રોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિં, લેાભને લેાભ * '' જો ગાયનહેતોજે મહિનેનાન્તરામના । યિતે સજ્જિા સાત્ર જોપત્તિવાદતા ।।”—શ્રી યોગમિન્દ, ૮૮, Page #189 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદૃષ્ટિ : નિષ્કામ ભક્તિ (૧૨૩) થાય નહિ, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હાય, અને લેાકની વાહવાહની કે લૌકિક રીતની બીલકુલ પરવા ન હેાય,−એવી સ’શુદ્ધ ભક્તિ જ આ ચેગર્દષ્ટિવાળા ખરેખરા વૈરાગી જોગીજને કરે છે. શ્રી શીતલ જિન લેટિયે, કરી ભકતે ચાખ્ખુ ચિત્ત હા.' —શ્રી યશાવિજયજી ૩. નિષ્કામપણું સંશુદ્ધનું ત્રીજુ લક્ષણ ફેલ અભિસધિ રહિતપણું છે. સશુદ્ધ અનુષ્ઠાન ફલની કામના વિનાનું ડાય. ભક્તિ વગેરે નિદાન રહિત, નિષ્કામ હોય, તેા જ સશુદ્ધ લેખાય. ઉપરમાં સંજ્ઞાનિરોધ કહ્યો, તેમાં લેભસંજ્ઞાના અભાવે ફલકામનાને અભાવ છે, તે પછી આ જૂદું લગ્રહણ કેમ કર્યુ? તેનેા ઉત્તર એ છે કે પહેલાં જે કહ્યું હતું, તે તે ભવસ'ખ'ધી ફૂલની અપેક્ષાએ કહ્યુ હતું, અને આ જે કહ્યું તે પરભવ સંબંધી ફૂલની અપેક્ષાએ કહ્યું છે. એટલે કે પરભવમાં મને આ ભક્તિ વગેરેના પ્રભાવે, સામાનિક દેવ વગેરેની ઋદ્ધિ સાંપડે’ઇત્યાદિ પરભવ સંબધી ફૂલની કામના, નિદાન-નિયાણું ન હેાય, તે જ સશુદ્ધ ભક્તિ આદિ કહેવાય; ફૂલની કામના—દાનત હેાય, તે સશુદ્ધ ન કહેવાય. કારણુ તેવી કામના સારી નથી, તેથી તેનાથી પ્રાપ્ત થતું ફૂલ પણુ સારૂ નથી, અને તે મેાક્ષપ્રાપ્તિમાં આડા પ્રતિબંધરૂપ-અટકાયતરૂપ થઈ પડે છે. કોઈ પણ પ્રકારની કામના વિનાનું– ફળની આશા વિનાનું, એવુ જે નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન છે, તે જ મેાક્ષનું સાધન છે. પણ તેમાં જો સ્વપ્રતિબધ હાય, એટલે કે પ્રભુભક્તિના કુશલ ચિત્ત આદિમાં જ પ્રતિષ્ઠ'ધ કરાય, ત્યાં જ આસંગા-માસક્તિ રખાય, તેા તે કુશલચિત્તા≠િ પણ તે જ સ્થાને સ્થિતિ કરાવનાર થઈ પડે, ત્યાં જ અટકાવી દે, જીવની આત્મદશા વધવા દે. અત્રે શ્રી ગૌતમસ્વામીજીનું પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. × તેમને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત કુશલ ચિત્ત, બહુમાન, પ્રશસ્ત રાગ હતો. પણ તે રાગ જ ઊલટા તેમને મુક્તિ પ્રાપ્તિમાં અવરોધરૂપ-પ્રતિષધરૂપ થઇ પડયો ! જ્યાંલગી તેમનેા તે રાગ ગયા નહિ; ત્યાંલગી તેમને કેવળજ્ઞાન થયું નહિ. જેવા રાગ ગયા કે તરત કેવળજ્ઞાન થયું. આ ઉપરથી સાર એ સમજવાને છે કે—પ્રભુપ્રત્યે પણ પ્રશસ્ત રાગ માત્રથી અટકી જવાનું નથી, પણ નીરાગીને સેવી નીરાગિતા પ્રાપ્ત કરવાના સતત લક્ષ રાખી આગળ વધવાનુ છે. વીતરાગ શું હા જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવ ભય વારણેા.' —શ્રી દેવચ'દ્રજી આમ આવું નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન જ યાગસિદ્ધિનું સાધક થાય છે. કારણ કે જે શાલિનું ખીજ ન હાય તેમાંથી કાઈ કાળે શાલિને અંકુર ફૂટે નહિ; અને શાલિ X प्रतिबन्धकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः । 66 તસ્થાનસ્થિતિ ાયંત્ર વીરે ગૌતમાનવત્ ।। ′′—શ્રી યશોવિજયકૃત દ્વા॰ દ્વા Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) યાગબ્લિસમુચ્ચય ખીજ હાય તેમાંથી શાલિના અંકુરો ફૂટયા વિના રહે નહિ. તેમ યેાગખીજ ન હેાય તેમાંથી સેાગના અકુર ફૂટે નહિ; અને ચાગબીજ હોય તેમાંથી ચેાગ–અંકુર ફૂટયા વિના રહે નહિ. “ ભક્તિપ્રધાન દશાએ વત્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવા પ્રધાન આશય જ્ઞાની પુરુષાના છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણુ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે, તે તે ઘણા દેષથી નિવૃત્ત કરવાને ચાગ્ય એવી હોય છે.’’ -શ્રીમદ્ રાજચંદ્રજી “ આત્મજ્ઞાનવડે જે પૂર્ણ ભરાયેલે છે, અને જેને કફળના સર્વથા કટાળે! આવી ગયેલા છે, તેને આ જગમાં ઘેર બેઠાં જ શાંતિ આવીને વરે છે, પરંતુ હે અર્જુન ! બીજો જે સ'સારી હાય છે, તે કર્મ'ખ'ધનવડે અંધાઈને અભિલાષાની ગાંઠથી ફળભાગના ખીલા સાથે જકડાઈ જાય છે. + ×× તે સ્વની ઇચ્છા મનમાં રાખે છે, યજ્ઞભેાસ્તા જે ઈશ્વર તેને વિસરી જાય છે. જેમ કપૂરના ઢગલા કરી તેમાં અગ્નિ લાવી સૂકવે, અથવા મિષ્ટાન્નમાં કાળફૂટને સંચાર કરવા, અથવા દૈવયેાગે અમૃતકુંભ મળે અને તેને લાત મારી ઊધા વાળી નાંખવા, તેમ ફળપ્રાપ્તિના હેતુથી પ્રાપ્ત થયેલા ધર્મને લેાકેા હાથે કરીને નષ્ટ કરી નાંખે છે.”—શ્રી જ્ઞાનેશ્વરી ગીતા. આમ આ સ’શુદ્ધ ભક્તિમાં–(૧) પરમાત્મા પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિ, (૨) સ ́જ્ઞાઅનુય, (૩) અને નિષ્કામપણું હાય છે; અને આવું સશુદ્ધ કુશલ ચિત્ત આદિ અહી છેલ્લા પુદ્ગલાવત્તમાં, ગ્રંથિભેદ હજુ નહિં થયા છતાં, હોય છે, કારણ સ'શુદ્ધ ભક્તિ કે છેલ્લા યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી-પ્રભાવથી અહીં તેવા પ્રકારને ક્ષયાપશમ હાય છે. જેમ સરાગ એવા અપ્રમત્ત સચમીના વીતરાગભાવ ઘટે છે, તેમ અહી' ગ્ર ંથિભેદ્ય વિના પણ સશુદ્ધભાવ ઘટે છે, ચેાગખીજવાળું કુશલ ચિત્તાદિ ઘટે છે, અને તેથી કરીને જ આ મિત્રા દૃષ્ટિમાં વતા યાગીપુરુષ અનન્યભાવે, અતિશય ભક્તિ સહિત, શ્રી જિનેશ્વર ભગવાનની નિષ્કામ ઉપાસના કરે છે. ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.' —શ્રીમદ્ રાજચ'દ્રજી યાગમીજ ચિત્ત જરા ચેાગખીજવાળું જે ચિત્ત છે તે કેવુ' છે? તે અંગે ચેાગાચાર્યાંએ કહ્યું છે કે:— (૧) તે સંસારસમુદ્રમાં નિમગ્નના-ડૂબેલાના જરા ઉન્મજન વિલાસ છે, સપાટીએ આવવારૂપ પ્રયાસ છે; અને તે આ ઉન્મજન ઉપર સંસારની {t + युक्तः कर्मफलं त्यक्त्वा शांतिमाप्नोति नैष्ठिकीम् । अयुक्तः कामकारेण फले सक्तो निवध्यते ॥ "— ગીતા, અ. પ. Page #191 -------------------------------------------------------------------------- ________________ બિરાદષ્ટિ ગબીજ ચિત્ત (૧૨૫) અતિશય આસક્તિને શિથિલ-ઢીલી કરી નાખે એવું છે, માળી પાડી નાંખે એવું છે. જેમ કેઈ દરીઆમાં ડૂખ્યો હોય તે જરા ઉપર સપાટીએ આવે, તે તેને ડૂબેલી અવસ્થા ને ઉપરની અવસ્થા એ બન્નેનો સ્પષ્ટ તફાવત જણાય, રાહત અનુભવાય, એટલે ડૂબેલી અવસ્થાના તેના મેહની પકડ ઢીલી પડે, તેમ સંસાર-સાગરમાં ડૂબેલે જીવ જ્યારે ગબીજને પામે છે, ત્યારે તે ઉપર કંઈક ઉચ્ચદશાએ આવવારૂપ રાહત અનુભવે છે, અને તેની સંસાર સંબંધી આસક્તિ મંદ-શિથિલ–ઢીલી બની જાય છે. (૨) તે ગબીજ ચિત્ત પ્રકૃતિનું પ્રથમ વિપ્રિય દર્શન છે. જ્યારે ગબીજની પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રકૃતિનું-માયાજાલનું-સંસારનું પ્રથમ અપ્રિય દર્શન થાય છે, જે સંસાર પહેલાં મીઠો લાગતું હતું, તે જ હવે કડ-ખાર–અકારો લાગવા માંડે છે. જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને ડૂખ્યા હોય ત્યાંસુધી આસપાસનું કંઈ પણ ભાન હોય નહિ, પણ ઉન્મજજન થતાં જે ઉપર સપાટી પર આવે કે તરત તેને આસપાસની પ્રકૃતિનું કંઈક દર્શન થવા લાગે; તેમ અહીં પણ આ જીવ જ્યાંસુધી સંસાર સમુદ્રની અંદર ડૂબેલે હોય, ત્યાંસુધી તે તેને વસ્તુસ્થિતિનું કંઈ પણ ભાન નથી હોતું, પણ ગબીજની પ્રાપ્તિ થતાં જે તે સંસારસાગરની સપાટી પર જરા ઊંચે આવે કે તરત તેને પ્રકૃતિનું–વિષમ કર્મવિપાકરૂપ સંસારનું અકારું દર્શન થવા માંડે છે, અને તે દર્શન થતાં, તે તે સંબંધી ઊહાપોહમાં-વિચારમાં પડી જાય છે કે આ બધું ચિત્ર-વિચિત્ર સંસારસ્વરૂપ શું હશે? આમ તેની વિચારદશા જાગ્રત થાય છે. (૩) તે ગબીજ ચિત્ત પછી તે સંસારને સમુચછેદ જાણવા-પામવાના ઉપાયને આશ્રય કરે છે. જે સંસારસમુદ્રનું પાણી મીઠું જાણી તેણે અત્યાર સુધી હસે હોસે પીધું હતું, તે હવે ખારૂં ઝેર જેવું લાગતાં, તે સંસારને ઉછેર કેમ થાય? તેને ઉપાય જાણવા માટે તે પ્રવર્તે છે, અને તેને રેગ્ય એવા તત્વચિંતનમાં પડે છે. “તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શન કરવા તે પ્રેરાય છે. જેમકે – “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મહારૂં ખરું? કેના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્વ અનુભવ્યા” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી મેક્ષમાળા (૪) એટલે પછી તે ગબીજવાળું ચિત્ત રાગ-દ્વેષ–મોહની ગાઢ ગ્રંથિરૂપ પર્વત પ્રત્યે પરમ વજ જેવું બને છે, અને નિયમથી તે ગ્રંથિ પર્વતને ભેદે છે–ચૂરી નાંખે છે. આમ તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે— ક પાઠાંતર–શફયતિશય પાઠ હોય, ત્યાં સંસારના શક્તિઅતિશયની શિથિલતા કરે એમ અર્થ કરો. એટલે સંસારની શક્તિ મેળા પડી જાય, એનું ઝાઝું જોર ન ચાલે. Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) ગદષ્ટિસમુચ્ચય મહાદિની વૃમિ અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ, તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ, તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ.... દીઠે સુવિધિ જિણંદ સમાધિરસે ભયે હો લાલ.—મુનિવર્ય શ્રી દેવચંદ્રજી “દર્શન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ જિન મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર...વિમલ જિન”-ચોગીરાજ આનંદઘનજી આવું નિમલ આત્મદર્શન અત્રે થાય છે. (૫) અને પછી તે ગબીજવાળું ચિત્ત ભવરૂપ ભાવ કારાગૃહને પલાયનની ‘કાલઘંટા બને છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયું, એટલે પછી ભવરૂપ કારાગૃહને-બંદીખાનાને દૂર કરનારી નાશની કાલઘંટા વાગી એમ સમજવું, સંસારનું આવી બન્યું એમ જાણવું, કારણ કે – “તરસ ન આવે તે મરણ જીવન તણો, સીઝે જે દરિશન કાજ; દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.” તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ સૂર; જીવ સરેવર અતિશય વધશે, આનંદઘન રસપૂર.”—શ્રી આનંદઘનજી આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે...દયાલરાય !” –શ્રી દેવચંદ્રજી આવા સંશુદ્ધ ગબીજ ચિત્તને અત્રે ચરમાવ7માં પ્રારંભ થાય છે. કારણ કે તેવા પ્રકારની કાળલબ્ધિ વગેરેને પરિપાક થયે હોય છે, તેથી તેના તે સ્વભાવપણાએ કરીને આ સંશુદ્ધ ચિત્ત આદિ ફળ પાકવાની શરૂઆત જેવાં છે. જેમ આમ્રફળ તેને કાળપરિપાક થતાં પાકવા માંડે છે, તેમ મોક્ષરૂપ ફળ અહીં છેલ્લા પુદ્ગલાવર્તામાં પાકવાની શરૂઆત થાય છે. કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિન! જાણો રે, આનંદઘન મત અંબ....પંથડે” –શ્રી આનંદઘનજી આવી કાળલબ્ધિને પાક અત્રે પ્રારંભાઈ ચૂકે છે, એટલે આનંદઘનમતરૂપ આંબાને હવે મોક્ષરૂપ ફલ પાકવાની ઝાઝી વાર નથી. એ કાળલબ્ધિનું ગમે તેમ છે, પણ ભક્તજન તે ભક્તિના આવેશમાં ગાય છે કે – Page #193 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ભાવાચાર્ય આદિની જ ભકિત (૧૨૭) કાળલબ્ધિ મુજ મત ગણે, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડથતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે.”—શ્રી યશોવિજયજી અને આ જ કેવલ ગબીજ નથી, માટે તેનાથી બીજું બતાવવાનું કહે છે – आचार्यादिष्वपि ह्येतविशुद्ध भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ॥२६॥ ભાવયોગી આચાર્યજી, આદિ પ્રતિ ય આ શુદ્ધ શુદ્ધ આશય વિશેષથી, વૈયાવૃત્ય વિધિશુદ્ધ. ૨૬ અર્થ :–અને ભાવગી એવા આચાર્ય આદિ પ્રત્યે પણ, વિશુદ્ધ એવું આ જ કુશલચિત્ત આદિ, તે ગબીજ છે. તેમ જ શુદ્ધ આશયવિશેષથી તેમના પ્રત્યે વિધિયુક્ત વૈયાવૃત્ય (વૈયાવચ્ચ–સેવા) તે ચોગબીજ છે. વિવેચન ભાવાચારજ સેવના”–શ્રી ગઢ ૬૦ સઝાય. ભાવયોગી એવા ભાવઆચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવતપસ્વી વગેરે પ્રત્યે પણ જે શુભભાવસંપન્ન ભક્તિભાવભર્યું વિશુદ્ધ કુશલ ચિત્ત વગેરે હોવું, તે પણ ગબીજ છે. અહીં “ભાવ” શબ્દ ઉપર ખાસ ભાર મૂક્યો છે. ભાવાચાર્ય ભાવથી–પરમાર્થથી જેના આત્મામાં વેગ પરિણમે છે, જે સાચા આદિ પ્રત્યે આત્મજ્ઞાની હોઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા ગ્ય ભકિત એવા શાàક્ત યથાર્થ ભાવ-ગુણ વતે છે, એવા ખરેખરા ભાવાચાર્ય, ભાવસાધુ વગેરે જ વંદનના અધિકારી છે,-નહિ કે દ્રવ્યલિંગ ધારણ કૃત્તિ-માર્યાદિવ–આચાર્ય આદિ પ્રત્યે પણ, આચાર્ય–ઉપાધ્યાય-તપસ્વી આદિ પ્રત્યે પણ; પત-આ જ, કુશલચિત્ત આદિ, વિરાદ્ધ-સંશુદ્ધ જે હોય, એમ અર્થ છે. તે આચાર્યાદિ જેવા વિશિષ્ટ (ખાસ ગુણુવાળા) હોય, તેના પ્રત્યે? તે કે--માવયોનિપુ-ભાવયોગીઓ એવા પ્રત્યે, –નહિ કે અધર્મજન્ય લક્ષણવાળા દ્રવ્યઆચાર્ય આદિ પ્રત્યે; કારણ કે કૂટરૂપમાં અફૂટબુદ્ધિનું પણ ખચિત અસુંદરપણું છે, તેટલા માટે. (કુડાને રૂડું માનવું છે રૂડું નથી તેટલા માટે). આ જ કેવલ યોગબીજ નથી, ત્યારે શું ?-વૈયાવૃન્યું -અને ભ્ય),-આહાર આદિવડે કરીને. વિધિ-વિધિ પ્રમાણે, સૂત્રોક્ત વિધિયુક્તપણે-પુરુષ આદિની અપેક્ષાએ, એમ અર્થ છે. કહ્યું છે કે ___ "पुरिसं तस्सुवयारं उवयारं चप्पणे य णाऊणं। ગુxII વાર્થિ ભાણ થાકું નિરાસં -ઈત્યાદિ. અર્થાત–પુરુષને, તેના ઉપકારને, અને પિતાના આત્માના ઉપકારને જાણીને, આજ્ઞા પાળવા ખાતર, નિરાશંસ ( કોઈ પણ ફળની આશા રહિત) રહી વૈયાવૃય કરે.” એટલા માટે જ કહ્યું–શુદ્ધાશવિરોષ - શુદ્ધ આશયવિશેષથી, શુદ્ધ ચિત્તપ્રબંધવિશેષથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) ગદ્દષ્ટિસમુશ્ચય કરનારા, વેષધારી-નામધારી એવા દ્રવ્ય આચાર્ય, દ્રવ્યઉપાધ્યાય, દ્રવ્યસાધુ, દ્રવ્યતપસ્વી વગેરે. ભાવાચાર્ય વગેરેની ભક્તિ કરવી એ જ ગબીજ છે, નહિં કે દ્રવ્યાચાર્ય વગેરેની. દ્રવ્યાચાર્ય–દ્રવ્યસાધુ વગેરે તે ખોટા રૂપીઆ જેવા છે, તેને માનવા તે તે કૂડાને રૂડા માનવા જેવું છે, અને તે રૂડું નથી. માટે ભાવાચાર્ય આદિનું જ માન્યપણું છે. બાહ્યદષ્ટિવાળા પ્રાકૃત જને તો બાહ્ય વેષાદિ દેખીને સાધુપણું કપે છે, મુગ્ધ હોઈ ઉપર ઉપરના દેખાવથી ભેળવાઈ જાય છે, અને જ્ઞાનરહિત એવા દ્રવ્યલિંગીઓને ગુરુ માની બેસી આરાધે છે! બેટા રૂપીઆને વટાવતા જતાં કેડીની કિંમત ઉપજતી નથી! કારણ કે ભાવ જ x પ્રથમ લિંગ છે, દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, ગુણદોષનું કારણ ભાવ છે એમ જિન ભગવાન કહે છે. ભાવની વિશુદ્ધિ નિમિત્તે બાહ્ય ગ્રંથને ત્યાગ કરાય છે, પણ અત્યંતર એવા રાગદ્વેષાદિ ગ્રંથયુક્તને બાહ્ય ત્યાગ નિષ્ફલ છે.” પણ જે ગદષ્ટિવાળા જોગીજનો છે તેઓ તે ભાવવિહીન દ્રવ્યલિંગને કંઈ પણ વજૂદ આપતા નથી, તેઓ તે ભાવ-આત્મપરિણામ પ્રત્યે જ દષ્ટિ કરે છે, ભાવિતાત્મા એવા * ભાવલિંગીને જ મહત્ત્વ આપે છે, દશન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિ ભાવલિંગનું જ આત્મભાવના પ્રગટપણાના માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે, સાચા નગર પ્રધાનપણું રૂપીઆને જ સ્વીકારે છે. કારણ કે તે સારી પેઠે જાણે છે કે-ધાતુ ખોટી અને છાપ બેટી, અથવા ધાતુ ખોટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તે સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે; અને ધાતુ સાચી પણ છાપ બેટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમ જ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિ છતાં ભાવથી જે સાધુ છે,-એ બન્ને પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલે આત્મગુણ પ્રગટયો છે ? તે યોગમાર્ગે કેટલે આગળ વધ્યું છે? તે કેવી ગદશામાં વતે છે? તેનું ગુણસ્થાન કેવું છે? તેની અંદરની મુંડ (કષાયમુંડનરૂ૫) મુંડાઈ છે કે નહિ ? તેને આત્મા પરમાથે સાધુ “મુનિ' બન્યું છે કે નહિં? ઈત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણનું તેને બરાબર ભાન છે તે જાણે છે x" भावो हि पढमलिंग ण दवलिंग च जाण परमत्थं । મા શારામૂ મુળતા નિબr fધતિ ” ઇત્યાદિ –શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાકૃત " तत्र बाला रतो लिंगे वृत्तान्वेषी तु मध्यमः । पंडितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते । गृहत्यागादिक लिंग बाह्य शुद्धि विना वृथा । न भेषजं विनारोग्यं वैद्यवेषेण रोगिणः॥" -શ્રી યશોવિજયજીકૃત હા દ્વાઘ Page #195 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : સદગુરુ ભક્તિનો મહિમા (૧૨૯) કે–જે આત્મજ્ઞાની સમદશી વીતરાગ પુરુષ હોય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઈચ્છારહિતપણે અપ્રતિબંધ ભાવથી વિચારતા હોય, અને પરમશ્રત એવા જે પુરુષની વાણી કદી પૂવે ન સાંભળી હોય એવી અપૂર્વ હોય, તે જ સાચા સદ્દગુરુ છે. છત્તીત ગુણો ગુરુ મક્સ ” તે જાણે છે કે-જે આત્મજ્ઞાની આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા–આત્મારામી હોય, જે વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય, જ્ઞાની સપુરુષના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા અવંચક હોય, અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર કિયાના આચરનારા હોય, તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ* છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી બીજા તે “ દ્રવ્યલિંગી વેષધારીઓ છે. આમ તે જાણતા હોઈ, તેવા સાચા ભાવયોગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમના આદર-ભક્તિ કરે છે. તે નથી જેવા બેસતા કે આણે સફેદ કપડા પહેર્યા છે કે પીળા પીતાંબર છે કે તાંબર? લંગોટી છે કે દિગંબર છે? કારણ કે ધર્મ કાંઈ કપડામાં સંતાઈ ગયે નથી! એટલે તેમાં તે ખાળવા જતા નથી ! તેઓ તે ગમે ત્યાં સાચું ભાવ–સાધુપણું દેખે ત્યાં નમી પડે છે અને આવા ભાવગીને જ મુખ્યપણે આ માર્ગમાં સ્થાન છે. ભાવગીને જ “ભાવ” અહીં પૂછાય છે; દ્રવ્યાચાર્ય આદિનું કંઈ દ્રવ્ય” અહીં ઉપજતું નથી! કારણ કે – “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે....વાસુપૂજ્ય.” સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રેશ્રી શ્રેયાંસ” “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાંતિજિન”—શ્રીઆનંદઘનજી આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યેગ્ય.” “આત્મજ્ઞાન ત્યાં મુનિ પણું, તે સાચા ગુરુ હોય; બાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહિં જય.”—શ્રી આત્મસિદ્ધિ “ સંમંતિ પાસ, તેં નોતિ પાસ”—શ્રી આચારાંગ સૂત્ર “કારજ સિદ્ધ ભયે તિનકો જિર્ણ, અંતર મુંડ મુંડાય લિયા રે.”—શ્રી ચિદાનંદજી x“પરમઠ્ઠો વહુ સમજો યુદ્ધો ને ઍવી મુળ જાળી તદ્ધિ દર સાવે મુળ વંતિ નિ વાળું ''શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર * " पणविहसम्मचरणवयववहारायारसमिइसज्झाए। इगसंवेगा अ रओ, छत्तीसगुणा गुरू जयउ ।।" –શ્રી વજુવામીપ્રશિષ્યકૃત ગુરુગુણછત્તીસી, Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) યોગદષ્ટિસમુચ્ચય આમ જેનામાં ભાવ-દીવ પ્રગટયો છે, એવા જાગતી જોત જેવા સાક્ષાત્ ગીસ્વરૂપ ભાવ આચાર્યાદિ પ્રત્યે સંશુદ્ધ એવું કુશલ ચિત્ત રાખવું, તેમને ભાવથી નમન વગેરે કરવું, એ ઉત્તમ ગબીજ છે. જેમ જિનભક્તિ ઉત્તમ ગબીજ છે, તેમ સદગુરુ-ભક્તિ સદ્દગુરુભક્તિ પણ ઉત્તમ યોગબીજ છે, એમ મહાત્મા ગ્રંથકારને પરમ ચોબીજ આશય છે. આ સદગુભક્તિનો મહિમા શાસ્ત્રકારોએ અત્યંત અત્યંત ગાય છે, તે એટલે સુધી કે શ્રી સદ્ગુરુને જિન તુલ્ય કહ્યા છે* તિરથવાસનો સૂર સન્ન નો નિગમ મારૂ (શ્રી ગચ્છાચાર પન્ના), ને કેઈ અપેક્ષાએ જિનનું સ્વરૂપ સમજાવનાર પણ શ્રી સદ્ગુરુ છે, એટલે તેને ઉપકાર અધિક છે એમ સમજીને તેથી પણ અધિક કહ્યા છે. પંચપરમેષ્ઠિમાં અરિહંતપદ સિદ્ધ પહેલાં મૂકયું, તે પણ પ્રત્યક્ષ સદ્ગુરુને મહિમા સૂચવે છે, કારણ કે જીવને આત્મકલ્યાણને મુખ્ય ધોરી રાજમાર્ગ એ જ છે, જીવના સ્વચ્છેદ આદિ અનેક મહાદેષ સદ્ગુરુશરણમાં જતાં અલ્પ પ્રયાસે જાય છે, માન આદિ જે આત્માને પરમ વૈરી છે તે પણ તેથી સહેજે ટળે છે; સંતચરણના આશ્રય વિના, અનંત સાધન કરતાં છતાં, જે અનંત ભવભ્રમણ અટકતું નથી, તેને સંતચરણ આશ્રયથી અલ્પ સમયમાં અંત આવે છે. આ જ્ઞાની પુરુષને દઢ નિર્ધાર હોવાથી, તેઓએ સદ્ગુરુભક્તિને પરમ ગબીજ ગયું છે. કારણ કે સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ તે પામે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિં, પક્ષ જિન ઉપકાર એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. સગુરુના ઉપદેશ વિણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ. પ્રત્યક્ષ સદ્ગુરુ શ્વેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વ સલ્લુસલક્ષ સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્દઘુરુ શરણમાં, અ૯પ પ્રયાસે જાય.” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ અને આવા મહામહિમ વંત પરમ ઉપકારી ભાવાચાર્ય, ભાવમુનિ વગેરેનું વૈયાવૃજ્ય કરવું, વૈયાવચ્ચ–સેવાશુશ્રષા કરવી, તે પણ ઉત્તમ ગબીજ છે, એમ સહેજે સમજી Page #197 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્રષ્ટિ : વિધિથી સત્પુરુષની સેવા (૧૩૧) શકાય છે. એવી સેવાને સુઅવસર મળવા એ પરમ અહેાભાગ્યની વાત છે. વૈયાવચ્ચ પણ વ્યાવૃત્ત ભાવ એ વૈયાવૃત્ત્વનું લક્ષણ છે, વ્યાવૃત્તભાવ એટલે જેમાંથી અહંત્વ ચાગમીજ મમત્વ આદિ ભાવે। વ્યાવૃત્ત-નિવૃત્ત થયા છે, પાછા હઠી ગયા છે તે. વૈયાવચ્ચે-સેવાધમ એવા હેાવા જોઇએ કે તેમાં અહંકાર, મમકાર, આશ’સા (ફલ–આશા) વગેરે દુષ્ટ ભાવેા દૂર થઇ ગયા હોય. અથવા તેા તેને વ્યાધિ * વગેરે આવી પડચે, તેને પેાતાની શક્તિ પ્રમાણે સમ્યક્ પ્રતીકાર કરવા, નિવારણ કરવું, તેનું નામ વૈયાવૃત્ત્વ-વૈયાવચ્ચ છે.' આવુ. વૈયાવચ્ચ સદ્ગુરુ-સત્તાધુ આદિ પ્રત્યે આહાર–ઔષધદાન વગેરે વડે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરવા ચેાગ્ય છે. આ વિધિમાં ખાસ કરીને નીચેના મુદ્દા વિવેકપૂર્ણાંક લક્ષમાં રાખવા ચેાગ્ય છે ઃ— (૧) એક તે પુરુષવિશેષજે પુરુષ પ્રત્યે વૈયાવચ્ચ કરવાનું છે, તેની વય, શરીરપ્રકૃતિ, અવસ્થા-દશા વગેરે ધ્યાનમાં રાખવા જોઇએ. (૨) બીજું તેનેા ઉપકાર કેવા પ્રકારે થઈ શકે? કેમ કર્યું હેાય તે। આ સત્પુરુષ આત્મસાધનમાં નિરાબાધપણે પ્રવર્તી શકે? ઇત્યાદિ અપેક્ષા પણ લક્ષમાં લેવો જોઈએ. (૩) તે પ્રકારે પરમ નિરપેક્ષ, વિધિ પ્રમાણે દેહાદિમાં પણ સથા નિઃસ્પૃહ-નિરીહ મુનિ આદિ પ્રત્યે ઉપકાર કરતાં એટલે શુ' ? વાસ્તવિક રીતે હું આ મ્હારા પેાતાના આત્માને જ ઉપકાર કરૂ છું, હું આ વડે કરીને મ્હારા આત્માને જ આ સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરૂ છું; હું ધન્ય છું કે આજે મને આવા પરમ સુપાત્ર મહાત્મા સત્પુરુષની સેવા કરવાના પરમ સુઅવસર સાંપડયા –ઇત્યાદિ પ્રકારે પેાતાના જ આત્માના ઉપકાર ચિતવવેા જોઈએ. (૪) આ જે વૈયાવચ્ચ–સેવા હું કરૂં છું, તે ભગવાનની આજ્ઞાનું પાલન કરૂ' છું, એમ ભાવવુ જોઇએ. (૫) આ વૈયાવચ્ચ સથા નિરાશ`સપણે કેઈ પણ જાતની આ લેાકપરલેાકની કામના સિવાય, ફૂલની અભિસધિ વિના, કુલ તાકયા વગર, કરવુ જોઈ એ. હું સેવા કરીશ–તે આ મુનિ આદિ મને કઈ લબ્ધિ-સિદ્ધિ બતાવી આપશે, મને કેઇ જ્યાતિષ મંત્ર-તંત્ર વગેરે ચમત્કાર દેખાડશે, મને એવા કેાઈ રૂડા આશીર્વાદ આપશે કે—જા અચ્ચા ! હારૂ' કલ્યાણ થશે', કે જેથી કરીને હું ધન-પુત્ર આદિ ઐહિક સિદ્ધિ પામીશ, અથવા પરલોકમાં મને આથી કરીને આવું આવુ. ફૂલ પ્રાપ્ત થશે; ઇત્યાદિ પ્રકારે આ ભવ-પરભવ સંબધી આશસા, દુષ્ટ ખાટી આશા વૈયાવચ્ચમાં સેવાધર્મીમાં ન હેાવી ઘટે. અને એટલા માટે જ અહી કહ્યુ' કે આમાં ખાસ કરીને શુદ્ધ આશય હોવા જોઈ પે, શુદ્ધ ચિત્તવૃત્તિ જ હોવી જોઇએ. આ સદ્ગુરુના સેવા-ભક્તિ અંગે સંત જ્ઞાનેશ્વરજી કહે છે કે- એ ગુરુસેવા તે સર્વી ભાગ્યાની જન્મભૂમિ જ છે. કારણ કે શેકવડે ગ્રસાયેલા જીવને એ બ્રહ્મસ્વરૂપ * विधीयते । व्याध्याद्युपनिपातेऽपि तेषां सम्यग् स्वशक्त्या यत्प्रतीकारे। वैयावृत्त्यं तदुच्यते । " 66 —શ્રી અમ્રુતચ’દ્રાચાર્યજીકૃત તત્ત્વા સાર, Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) ગદક્ટિસમુચ્ચય બનાવે છે. જેવી રીતે પિતાના સમગ્ર જળરાશિને લઈ ગંગા સમુદ્રમાં ગુરુસેવાની મળે છે, કિંવા શ્રુતિ બ્રહ્મપદમાં પ્રવિષ્ટ થાય છે, અથવા પતિવ્રતા સ્ત્રી પ્રશંસા પિતાનું જીવિત અને પોતાના ગુણાવગુણ સર્વ પોતાના પ્રિયતમ પતિને સમપી દે છે, તે જ પ્રમાણે પોતાનું અંતાકરણ આંતર્બાહ્ય, ગુરુકુળમાં અર્પણ કરી દીધું છે, અને પિતાના શરીરને ગુરુકુળના આગારરૂપ બનાવ્યું છે.—ગુરુકુળમાં જેની એવી અનન્ય પ્રીતિ રહેલી તારા જોવામાં આવે, તેની આગળ જ્ઞાન તેની સેવા કરતું ઉભેલું હોય છે. ગુરુકૃપા જ અમૃતની વૃષ્ટિ છે, અને આપણે ગુરુસેવા વૃત્તિરૂપ રેપા છીએ.” ઇત્યાદિ. “આવા પવિત્ર સત્પાત્રની આપણે શોધી શોધી અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર-ઔષધ-આવાસ આદિવડે સંભાળ લેવી જોઈએ; તેઓની ભક્તિ-શુશ્રષા કરવી જોઈએ. એવા સુપાત્ર છે, જેઓ કેવળ પોતાના અને પારકા જીના હિતમાં જ પ્રવત્તી રહ્યા છે, અને જેઓ પોતાના દેહની પણ અપેક્ષા નથી રાખતા, તેવા મહાપુરુષોને દાન દઈ તેઓની ભક્તિ કરી, તેઓને યેગ મેળવી, મારી શક્તિઓને લાભ તેઓને આપી અહો ! હું ક્યારે કૃતાર્થ થઈશ? એવી સદ્ભાવના આપણે સદા ભાવવી ઘટે છે. * શ્રી મનસુખભાઈ કીરચંદ્રત દાનધર્મ-પંચાચાર, આમ આ શ્રીમદ્ ગુરુ ભગવાનને અનંત અપાર ઉપકાર જાણ, આ દૃષ્ટિવાળે ગીપુરુષ તેની અનન્યભાવે સેવા-ભક્તિ કરે છે. તે ચિંતવે છે કે આ પરમ કૃપાળુ કરુણસિંધુ સદ્દગુરુ ભગવાને આ હું પામર પર પરમ આશ્ચર્યકારક શું પ્રભુચરણ ઉપકાર કર્યો છે! હું તે ઉપકારને બદલે વાળવા સર્વથા અસમર્થ છું, કને ધરૂં? તે પછી હું આ પ્રભુને ચરણે શું ધરૂં? કારણ કે આત્માથી બીજી બધી વસ્તુ ઉતરતી છે અને તે આત્મા તે આ પ્રભુએ જ મને આ છે, માટે એમના ચરણાધીનપણે વસ્તુ એ જ એક ઉપાય છે. એમ ચિંતવી તે સદ્ગુરુચરણે આત્મા પણ કરે છે–આત્મનિવેદન કરે છે, આજ્ઞાધીન થઈ રહે છે, દાસાનુદાસ ચરણરેણુ બની જાય છે. “અહો ! અહા ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વત્તા પ્રભુ આધીન દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુને દીન.”–શ્રી આત્મસિદ્ધિ Page #199 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિઃ સહજ ભવ ઉદ્વેગ (૧૩૩) અને આ શુદ્ધ આશયવિશેષ તથા પ્રકારના કાલભાવથી હોય છે, એટલા માટે લગભગ કહેવાઈ ચૂકેલું બીજાન્તર કહે છે भवोद्वे गश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥ २७ ॥ ભવઉદ્વેગ સહજ અને, દ્રવ્ય અભિગ્રહ તેમ; સિદ્ધાન્ત આશ્રી વિધિવડે, લેખનાદિ પણ એમ. ૨૭ અર્થ – અને સહજ એવો ભવઉદ્વેગ (સંસાર પ્રત્યે વૈરાગ્ય), દ્રવ્ય અભિગ્રહનું પાલન, તથા સિદ્ધાંતને આશ્રીને વિધિથી લેખન આદિ પણ ગબીજ છે. વિવેચન ભવ ઉદ્વેગ સુઠારે.”—શ્રી ગ૦ દસઝાય ઉપરમાં જે પ્રભુભક્તિ ને સદૂગુરુભક્તિ એ ગબીજ બતાવ્યા, તે ઉપરાંત બીજા પણ ગબીજ છેઃ (૧) સહજ ભવઉદ્વેગ, (૨) દ્રવ્ય અભિગ્રહપાલન, (૩) વિધિથી સિદ્ધાંતના લેખનાદિ. ૧. સહજ ભવ ઉદ્વેગ સંસાર પ્રત્યે ઉદ્વેગ, અત્યંત કંટાળે, અંતરંગ વૈરાગ્ય ઉપજવો એ પણ ઉત્તમ ગબીજ છે. અને આ વૈરાગ્ય પણ સહજ એટલે કે સ્વાભાવિક હોવો જોઈએ, –નહિ કે ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રોગઆપત્તિ વગેરે દુઃખનાં કારણેથી ઉપજતો દુઃખગર્ભિત વૈરાગ્ય. તે તે એક પ્રકારને દ્વેષ છે. એવા દુઃખગર્ભિત “મસાણીઆ વૈરાગ્યને “વૈરાગ્ય” નામ જ ઘટતું નથી. કારણ કે તે દુ:ખજન્ય વૈરાગ્ય તે આર્તધ્યાનનો પ્રકાર છે, માટે તેવા કંટાળારૂપ વૈરાગ્યને યોગબીજ પણું ઘટતું નથી. પણ જન્મ, જરા, મૃત્યુ, રેગ, શોક વૃત્તિઃ-માધ-સંસાર પ્રત્યે ઉદ્વેગ, કંટાળા, અણગમો-આના (સંસારના) જન્માદિરૂપપણુએ કરીને-હોય છે. સનેસહજ, નહિં કે ઈષ્ટવિયોગ આદિ નિમિત્તવાળે, કારણ કે તેનું તે આર્તધ્યાનરૂપપણું છે, (અષ્ટવિયોગ વગેરે કારણે ઉપજતો વૈરાગ્ય આર્તધ્યાનરૂપ છે ). કહ્યું છે કે-“પ્રત્યુત્પન્નાનુ સુવાન્નિ જોષ દશઃT = વૈરાય” ઈત્યાદિ, “પ્રત્યુત્પન્ન દુ:ખ થકી નિર્વેદ, કંટાળો તે તે ઠેષ છે, વૈરાગ્ય નથી.” સહજ ભઠેગ એ યોગબીજ છે, એમ સંબંધ ચાલ્યો આવે છે. તથા દ્રથામિકgiટનH-દ્રવ્ય અભિગહન પાલન,--ઔષધ વગેરેના સંપ્રદાનને આશ્રીને. વિશિષ્ટ ક્ષયપશમભાવરૂપ ભાવ અભિગ્રહનો અભિન્નગ્રંથિને અસંભવ છે, તેથી દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ છે. આ પણ ગબીજ છે. તથા નિત્તમારિયન્તથા સિદ્ધાન્તરૂપ અર્થને-વિષયને આશ્રીને, –નહિં કે કામ આદિ શાસ્ત્રોને, શું? તો કે-વિધિના-વિધિથી, ન્યાયપાજિત ધનના સતપ્રયોગ આદિ લક્ષણવાળા વિધિવડે કરીને; શું? તે કે-લુના ૨-લેખન આદિ પણ અનામ ગબીજ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) યોગ સમુચ્ચય આદિ દુઃખમય સ’સારનું સાચુ· યથાતથ્ય સ્વરૂપ વિચારતાં, જે સહજ-સ્વાભાવિક ભવા– દ્વેગ–સ'સાર પ્રત્યે અણગમે ઉપજે, ખરા વૈરાગ્ય જન્મે, તેને જ યેાગબીજ કહેવા યાગ્ય છે; અને તે જ અત્રે પ્રસ્તુત છે કારણ કે આ ચેાગઢષ્ટિવાળા વિવેકીને મન સ`સારનું આવું સ્વરૂપ સ્પષ્ટપણે સંવેદાચ છે — * “ જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા' કર્યાં સહુ અનુભવે એ, કેાઈ ન રાખશુદ્ગાર તે. —શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ સ્તવન 66 “ પુવીને જે છત્ર પરે કરે, મેરુના કરે દ ́ડ રે; તે પણ ગયા હાથ ઘસ'તા, મૂકી સર્વાં અખડ....માયાજાલ રે.—’શ્રી પદ્મવિજયજી “ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કઈ અન્ય લઇ ના શકાય; આમ સસાર સ્વરૂપને વેદી રહેલા તે મહાનુભાવ પેાતાના આત્માને સાધીને ભાવે વૈરાગ્ય ભાવના છે કે-હે જીવ! તે અનંત જન્માની અંદર જુદી જુદી જનનીઓનું એટલું ધાવણુ* પીધું છે કે તે ભેગું કરીએ તે સમુદ્રના જલ કરતાં પણ વધી જાય ! હારૂ મરણુ થતાં જુદી જુદી માતાઓની આંખેામાંથી એટલુ પાણી વછૂટયુ છે કે તે એકઠું કરીએ તેા સાગરજલ કરતાં પણ વધી જાય ! આમ હે જીવ! ત્હારા અનંત જન્મ-મરણ થયા છે. તેમાં કેને પુત્ર ને કેાને પિતા ? કોની તે ભગવે એક સ્વ આત્મ ાતે, એકત્વ એથી નય સુજ્ઞ ગેાતે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તર’ગ; પુર’દરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણના પ્રસ’ગ?”—શ્રીમદ્ રાજચ'દ્રજી पीओसि थणच्छीरं अणंतजम्मंतराइ जणणीणं । अण्णाण्णाण महाजस ! सायरसलिला हु अहिययरं ॥ तु मरणे दुक्खेण अण्णण्णाणं भूणेयजणणीणं । ફળાળ નયનની સાયરદ્ધિા ૪ ચિયર | શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાભૂત " कस्यापत्यं पिता कस्य कस्याम्बा कस्य गेहिनी । एक एव भवाम्भोधौ जीवा भ्रमति दुस्तरे || " —શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તત્ત્વાર્થસાર << भवाब्धिप्रभवा सर्वे संबंधा विपदास्पदम् । संभवंति मनुष्याणां तथाऽन्ते सुष्ठु नीरसाः ॥ गगननगरकल्पं सङ्गमं वल्लभानाम्, जलदपटलतुल्यं यौवनं वा धनं वा । स्वजन सुतशरीरादीनि विद्युच्चलानि, क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥ " —શ્રી શુભચંદ્રાચાર્ય જીરચિત શ્રી જ્ઞાના વ, (C जन्मतालमाज्जन्तुफलानि प्रच्युतान्यधः । કાવ્ય મૃત્યુમૂમામન્તરે સ્યુઃ યિષ્ટિમ્ || ”—શ્રી આત્માનુશાસન, Page #201 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : વૈરાગ્ય ભાવના, (૧૩૫) માતા ને કેની સ્ત્રી ? આ દુસ્તર સંસાર-સાગરમાં આ જીવ એકલે જ ભમે છે. આ સંસાર સમુદ્રમાં ઉપજતા સર્વ સંબંધે મનુષ્યોને વિપત્તિના સ્થાન થઈ પડે છે ને અંતે અત્યંત નીરસ નિવડે છે, એમ હે જીવ! તું હારા રેજના અનુભવ પરથી નજરે નથી જેતે? આ જગમાં જે પ્રીત-સગાઈ છે તે પણ કેટલી બધી જૂઠી, માયાવી, ને સ્વાર્થ પ્રપંચમય છે, એને કડે અનુભવ શું તને નથી થય? પ્રિયજનોને સંગમ ગગનનગર જેવો છે, યૌવન ને ધન વાદળા જેવા છે, સ્વજન-પુત્ર-શરીર વગેરે વિજળી જેવા ચંચલ છે, આમ આખું સંસારચરિત્ર ક્ષણિક છે, એમ હે જીવ! તું જાણે છે, છતાં આ ત્યારે તુચ્છ વૈભવ ને પરિવાર દેખીને તું મનમાં શાને મલકાય છે? ડાભની અણી પર રહેલા જલબિંદ જેવું આ લ્હારૂં જીવન ક્ષણિક છે. જન્મરૂપ તાડ-વૃક્ષમાંથી ભ્રષ્ટ થયેલાં આ લ્હારા જીવ–ફલને મૃત્યુભૂમિએ પહોંચતાં કેટલે વખત લાગશે? માટે હે મૂઢ જીવ! મેહ મ પામ ! મહ મ પામ! હવે તે આ અનંત ખેદમય સંસારથી વિરામ પામ! વિરામ પામ! " मूढ मुह्यसि मुधा, मूढ मुह्यसि मुधा, विभवमनुचिंत्य हृदि सपरिवारम् । कुशशिरसि नीरमिव गलदनिलकंपितं, विनय जानीहि जीवितमसारम् ॥ मूढ ॥" શ્રી વિનયવિજયજીત શ્રી શાંતસુધારસ. ઈત્યાદિ પ્રકારે ભાવના ભાવતાં તેને સહજ વૈરાગ્યની કુરણ થાય છે, તે ભવથી ખેદ પામે છે–થાકી જાય છે, ને આ જન્મમરણ પરંપરાની જાળમાંથી છૂટવાની તીવ્ર ઇચછા કરે છે– મેક્ષની અભિલાષા કરે છે, ને સાચે મુમુક્ષુ” બને છે. એટલે પછી તે વૈરાગ્યથી મોક્ષને ઉપાય જાણવા માટે ઘણા પ્રયાસથી સાચા સદ્દગુરુની શોધ કરે છે; ચિત્તભૂમિની અને પરમ દુર્લભ એવા તેની પ્રાપ્તિ થયે, તેને પરમ ઉપકાર ગણી મન આદ્રતા વચન-કાયાની એકાગ્રતાથી તેના આજ્ઞાધીનપણે વર્તે છે. એટલે સદ્ગુરુનો બોધ તેવા વૈરાગ્યવાસિત જીવને લાગતાં, તેને સમ્યગુજ્ઞાન આદિ કલ્યાણપરંપરાની પ્રાપ્તિ થાય છે, કારણ કે વૈરાગ્ય-જલથી તેની ચિત્તભૂમિ પચી થઈ હોવાથી તેમાં બોધ ઊગી નીકળે છે. આમ સાચો અંતરંગ વૈરાગ્ય તેને ઉત્તમ ગબીજરૂપ થઈ પડે છે. અને તેવા અંતરંગ વૈરાગ્યનો રંગ જ્યાં લગી ચિત્તમાં ન લાગ્યું હોય, ત્યાં લગી જીવમાં જ્ઞાન પામવાની યેગ્યતા પણ આવતી નથી. જ્યાં લગી ચિત્ત-ભૂમિ કઠણ હોય ત્યાં લગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલું થઈને ચાલ્યું જાય છે. પણ જ્યારે વૈરાગ્ય જલના સિંચનવડે તે ચિત્ત-ભૂમિ આદ્ર થઈ પોચી બને છે, ત્યારે જ તેમાં સમ્યગ્રજ્ઞાન-બીજને પ્રક્ષેપ થઈ શકે છે. સ્વ. શ્રી મનસુખભાઈએ ( આ વિવેચકના પૂ. પિતાશ્રી) શાંતસુધારસ પ્રસ્તાવનામાં યથાર્થ જ જ્યાંસુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિને મલિન વાસનારૂપ મળ સાફ થયો નથી, ત્યાંસુધી જીવને સિદ્ધાંત બોધરૂપ-રસાયણરૂપ પૌષ્ટિક ઔષધ ગુણ ન કરે, નિષ્ફળ જાય, Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) યોગદૃષ્ટિસમુચ્ચય અથવાં ચિત્તચ’ચળતારૂપ વિકાર ઉપજાવે જ્યાંસુધી વૈરાગ્યજળના સિ'ચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હેાય, ત્યાંસુધી તત્ત્વજ્ઞાનરૂપ સિદ્ધાંત બેધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય ? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તે તે ઠરે નહિ, વ્યર્થ જાય. .. * ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તા ભૂલે નિજ ભાન, 66 વૈરાગ્યાદિ સફળ તે, જો સહુ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણાં નિદાન.”—શ્રીમદ્ રાજચ'દ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ એટલા માટે આ સહજ ભવ ઉદ્વેગને–સાચા અંતરંગ વૈરાગ્યને પણ ઉત્તમ ચેાગખીજ કહ્યું તે યથાય છે. અને આમ અત્યારસુધી જે ચેાગમીજ કહ્યા તે આ પ્રમાણે— ચેાગના ખીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામેા રે....વીર ”—શ્રી ચાગ૦ સજ્ઝાય -૮ ૨. દ્રવ્ય અભિગ્રહ પાલન તથા દ્રવ્ય અભિગ્રહનું પાલન–સેવન એ પણ ઉત્તમ ચેગખીજ છે. નિર્દોષ આહાર, ઔષધ, શાસ્ત્ર, ઉપકરણ આદિનું મુનિ વગેરે સત્પાત્રને સ'પ્રદાન કરવું, સભ્યપ્રકારે વિધિ પ્રમાણે દાન કરવું, ઇત્યાદિ દ્રવ્ય અભિગ્રહ છે, શુભ સ’કલ્પ છે. ભાવ સુપાત્ર-ક્ષેત્રે અભિગ્રહ તા ગ્રંથિભેદ થયા પછી વિશિષ્ટ ક્ષયે પશમવંતને હાય છે, અને આ દાન-બીજ દૃષ્ટિવાળાને હજુ ગ્રંથિભેદ થયા નથી, એટલે તેને ભાવ અભિગ્રહ સભવતા નથી, તેથી અહી... દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ કર્યુ છે. આત્મધ્યાનમાં નિમગ્ન, દેહમાં પણ કિચિત્ મૂર્છા નહિ ધરાવનારા, અને સયમના હેતુથી જ દેહયાત્રામાત્ર નિર્દોષ વૃત્તિ ધરાવનારા, એવા એકાંત આત્માને જ સાધનારા સાચા સાધુ મુનિવરાને, યથાશક્તિ વિધિપૂર્વક ચેાગ્ય દાન વગેરે દેવુ', તેને અત્યંત મહિમા શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યે છે. જેમ પૃથ્વીમાં પડેલું નાનું સરખું વડનું બીજ કાળે કરીને, છાયાથી શૈાભતું ને ઘણા ફળથી મીઠું એવું મેાટુ' ઝાડ ખની જાય છે; તેમ સુપાત્ર સત્પુરુષને યાગ્યકાળે ભક્તિથી આપેલુ અલ્પ દાનરૂપ ખીજ પણ કાળે કરીને, મોટા વૈભવરૂપ છાયાથી Àાભતા તથા ઘણા ફળથી મીઠા એવા મહા મેાક્ષમા રૂપ વૃક્ષમાં પરિણમી મેાક્ષ ફૂલ આપે છે. x" क्षितिगतमिव वटबीजं पात्रगतं दानमल्पमपि काले । फलति च्छायाविभवं बहुफलमिष्टं शरीरभृताम् ॥ " —શ્રી સમ‘તભદ્રાચાર્યજીકૃત રત્નકર’શ્રાવકાચાર Page #203 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ: સાર્વજનિક દાનાદિ (૧૩૭) જેમ સારા ક્ષેત્રમાં વાવેલું એક બીજ ઊગી નીકળી અસંખ્ય ફળ આપી, અનંતા બીજ પેદા કરી, તે તે બીજેમાં પાછી અનંતા બીજ પેદા કરવાની, એમ પરંપરાએ અનંતાનંત ફળની યેગ્યતા આપે છે, તેમ સુપાત્રને આપેલું દાન અનંત કલ્યાણનું કારણ થાય છે. એક સુપાત્ર મહર્ષિને ખાનપાનનું ભક્તિપૂર્વક દાન દીધું હોય, તો તે સુપાત્રના દેહને યથેચ્છ નિર્વાહ થાય છે, અને તે સુપાત્ર પછી જીવોને કલ્યાણમય ઉપદેશ આપી બીજા અનેક સુપાત્રો બનાવે છે, જે પાછા પ્રત્યેક અનેક અનેક કરી, ઘણું અને સુપાત્ર થવાનાં કારણિક થાય છે. આમ એક સુપાત્રને દાન આપવાથી પરંપરાએ અનેક સુપાત્રો નીપજે છેજે જીવોનાં અમેઘ કલ્યાણનાં કારણરૂપ જ છે.” –શ્રી મનસુખભાઈ કીરતચંદ્ર મહેતાકૃત દાનધર્મ–પંચાચાર એક રીતે જોઈએ તે મોક્ષમાર્ગનું પ્રવર્તન દાનથી જ થાય છે. કારણ કે મોક્ષમાર્ગ સમ્યગજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ છે, તેને ધારણ કરનારા મહામુનીશ્વરે છે, અને દેહવડે કરીને તેઓ તે ધર્મમાર્ગને આરાધે છે. દેહ પણ આહાર હોય તે ટકે છે, માટે નિર્દોષ આહારપાન-ઔષધ-શાસ્ત્ર આદિનું દાન જે સત્પાત્ર મુનિ આદિને કરે છે, તે મોક્ષમાર્ગને ધારી રાખે છે—ટકાવે છે, એમ પદ્મનદિપંચવિંશતિકામાં દાન અધિકારે મહાનિર્ચથ મુનીશ્વર પદ્મનંદિજીએ કહ્યું છે. અને આવું સત્પાત્ર પ્રત્યે દેવામાં આવતું દાનાદિ આત્મામાં તેવા પ્રકારની યોગ્યતાનું રોપણ કરે છે, તેથી તેને યોગબીજ કહ્યું છે. સુપાત્ર દાનના પ્રભાવે ઘણા જીવો સંસારસાગર તરી ગયા છે, એના પુષ્કળ દષ્ટાંતે શાસ્ત્રમાં મળી આવે છે. જેમ કે શ્રી શ્રેયાંસકુમાર, શ્રી શાલિભદ્રજી મહામુનિ આદિ. અથવા તે સાર્વજનિક ઉપગને માટે દાનાદિ કર્મ કરવું, તેને પણ અત્ર સમાવેશ થાય છે. દીન-દુઃખી જનતા માટે વિવેકપૂર્વક પિતાના દ્રવ્યને યથાશક્તિ વ્યય કરવો, દાન - દેવું, નિર્દોષ ઔષધ આદિને પ્રબંધ કરવો, દેશ-કાલને અનુસરી દવાખાના સાર્વજનિક -ઇસ્પિતાલ વગેરે કરાવવા, આહાર-પાણીની જોગવાઈ કરી આપવી, દાનદાનાદિ શાલા ઉઘાડવી; તેમજ રોગચાળો ફાટી નીકળે ત્યારે અથવા કુદરતી કેપ થાય ત્યારે, સંકટ સમયે પિતાના તન-મન-ધનની સર્વ શક્તિ ખચીને જનતાની–દરિદ્રનારાયણની જેટલી બને તેટલી સેવા કરવી; આ બધું ય પ્રશસ્ત હોઈ પરંપરાએ ગબીજનું કારણ થાય છે. કારણ કે પુષ્ટ આલંબનને આશ્રીને કરવામાં આવેલા તે દાનાદિ કર્મને લીધે પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તેથી કરીને લોકોને બીજાધાન આદિ ભાવની પ્રાપ્તિ થાય છે. આમ ઘણા જીવોના ઉપકારથી અનુકંપાનું નિમિત્ત બને છે, તેથી અત્રે મુખ્ય એવો શુભાશયરૂપ હેતુ હોય છે. * અને આ દાનનું ધર્મગપણું ફુટ કરવાને ભગવાને પોતે પણ 'पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः॥ बहूनामुपकारेण नानुकंपानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्या हेतुः शुभाशयः ॥" શ્રી યશોવિજયજીકૃત દ્વાo દ્વા Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) ગદષ્ટિસમુચ્ચય પ્રવજ્યા પૂર્વે સંવત્સર દાન દીધું હતું. અરે! દીક્ષા લીધા પછી પણ તે પરમકૃપાળુ મહાવીર દેવે અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવદૂષ્ય વસ્ત્ર આપી દીધું હતું! * ૩. વિધિથી સિદ્ધાન્ત લેખનાદિ સિદ્ધાન્ત, સદાગમ, સન્શાસ્ત્રરૂપ વિષયને આશ્રીને લેખન આદિ કરવા, કરાવવા તે પણ ઉત્તમ ગબીજ છે; પણ કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે અસતશાસ્ત્રને આશ્રીને લખવું-લખાવવું વગેરે તે ગબીજ નથી, એટલા માટે “સિદ્ધાન્તને આશ્રી” એમ કહ્યું. “અસતશાસ્ત્ર તે મનને વ્યાહ પમાડી એકદમ મોહસાગરમાં ફેકી દે છે, તે ક્ષણભર કાનને મીઠું લાગે છે, પણ પછી તે અવિદ્યાનું ઝેર ફેલાવી જીવને મૂર્ણિત કરે છે; એવા અસત્શાસ્ત્રનું આત્માથીને શું પ્રજન? જગતુપૂજ્ય એવું સશાસ્ત્ર વિદ્યમાન સતે કયે સુબુદ્ધિ પુરુષ કુશાથી પોતાના આત્માની વિડંબના કરે ?” એમ શુભચંદ્રાચાર્યજીએ શ્રી જ્ઞાનાર્ણવમાં કહ્યું છે. એટલા માટે અત્રે તે અસતુશાસ્ત્રને નિષેધ કર્યો. આત્માથી તે સતશાસ્ત્રના જ લેખનાદિવડે તેના ભક્તિ-બહુમાન કરે. આ સિદ્ધાન્તના લેખનાદિ પણ વિધિથી હોવા જોઈએ. વિધિથી એટલે ન્યાયપાર્જિત -ન્યાયથી સાચી પ્રમાણિક નીતિથી કમાયેલા ધનને જ આવા સત્કાર્યમાં સદુપયોગ થવો જોઈએ. લેકેને લૂંટીને, ચૂંસીને, છેતરીને, કાળા બજાર કરીને, અનેક વિધિથી પ્રકારના ફૂટવટાવ–અપ્રમાણિકતા આચરીને કમાયેલા ધનને આવા સત્કાર્યમાં એટલે? સ્થાન જ નથી. કેઈ એમ જાણતું હોય કે હું અનેક પ્રકારે છળપ્રપંચ કરી હમણું તે પિસે ભેગો કરું, અને પછી આવા ધર્મકાર્યમાં વાપરીશ, તે તે ભ્રાંતિમાં જ રમે છે, મૂર્ખને સ્વર્ગમાં જ ( Fool's Paradise ) વસે છે! કારણ કે ન્યાયપાર્જિત ધન એ તે સમાગને અનુસરનાર માર્ગાનુસારીનું પ્રાથમિકમાં પ્રાથમિક લક્ષણ છે, પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે, કકાને પહેલે અક્ષર છે. એ જ અત્રે વિધિ કહ્યો છે. અને તે ધનને પણ વિવેકપૂર્વક સામગ-ઉત્તમ સદુપયોગ થવો જોઈએ. જે જે પ્રકારે તે સિદ્ધાંત–શાસ્ત્રનું બહુમાન, ભકિત, ગૌરવ, માહાતમ્ય વધે, જે જે પ્રકારે આત્મામાં તેમજ જગતમાં તેની પ્રભાવના થાય, તે તે પ્રકારે તે તે સદ્દગ્રંથને અનુરૂપ-છાજે એવા બાહ્યઅત્યંતર સર્વાંગસુંદર સાધન, લેખનાદિમાં જવાને વિવેક વાપરે જોઈએ;-એ વિધિ છે. આ અંગે શ્રી મનસુખભાઈએ બહુ મનનીય શબ્દો કહ્યા છે :___x" धर्माङ्गत्वं स्फुटीकतुं दानस्य भगवानपि । अत एव व्रतं ग्रहन् ददौ संवत्सरं वसु ॥" શ્રી દ્વાo દ્વાo " ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्य ददद्धीमाननुकंपा विशेषतः ॥" શ્રી હરિભદ્રસૂરિજીકૃત અષ્ટક, Page #205 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્રષ્ટિ : વિધિથી સિદ્ધાંત લેખનાદિ (૧૩૯) આપણા પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિકથાદિ જવાહીર સાચવવા આપણે શેાભીતા કબાટ, પેટી, પટારા કે તિજોરી વસાવીએ છીએ, તા ચિ'તામણિરત્ન સમાન શબ્દો જેમાં રહેલા છે, તે ગ્રંથ અને જાળવી રાખવા કેવા સુન્દર કાગળ, છાપ, પુંઠા, ખાઇડીંગ આદિ સાધન જોઈએ ? બહુ સુંદર, શેાભનીક, ટકાઉ, મનહર, ગ્રંથનુ ગૌરવ જાળવે-વધારે એવાં, જ્ઞાનના બહુમાન-ભક્તિભાવસૂચક-આવાં કાગળ, છાપ, પુંઠાં આદિ જોઇએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી એધ પામે તે પહેલાં આ મહારના દેખાવથી જ એધ પામી, ઠરી જાય છે. હાલ પવિત્ર ગ્રંથાની ખરામ કાગળ, ખરાબ શાહી– છાપ, નમાલાં પુંડાં એ વગેરેથી પિરણામે ઠેર ઠેર આશાતના થતી દેખાય છે. x x x સુવણુ અક્ષરે હજારા ખલ્કે લાખા રૂપિઆ ખચી' સૂત્રની એક પ્રત પૂર્વના કાઈ ભાગ્યશાળી પુરુષે (સંગ્રામ સેાનીએ) લખાવી આપણે સાંભળીએ છીએ, એ શું સૂચવે છે? જ્ઞાન–મહુમાન.” —શ્રી શાંતસુધારસ પ્રસ્તાવના. 66 આમ સિદ્ધાંત-શાસ્ત્રનું ગૌરવ-બહુમાન-ભક્તિ વધે, પ્રભાવના થાય, એવી સુંદર વિધિથી સિદ્ધાંત લખાવવા વગેરે પણ ઉત્તમ યેાગખીજ છે. ‘દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને ૨; આહર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર૦” શ્રી ચાગ॰ સજ્ઝાય, -૯ * આદિ' શબ્દના અર્થ કહે છે— लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥ २८ ॥ ॥ લેખન પૂજન દાન ને, શ્રુતિ વાંચન ઉદ્ગાહ; પ્રકાશના સ્વાધ્યાય ને, ચિંતન ભાવન ચાહ, ૨૮ અર્થ:—લેખના, પૂજના, દાન, શ્રવણ, વાંચન, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતના અને ભાવના–એમ લેખનાદેિથી સમજવુ, વિવેચન સિદ્ધાન્તને આશ્રીને, પરમ શ્રુતજ્ઞાનના વિષયમાં, શું શું કર્યું... હાય ? તા યાગમીજ ગણાય, તે અહીં ફ્રુટ કર્યુ” છે :— વૃત્તિ :– ઢેલના-લેખના, સપુસ્તકામાં લખાવવું તે; ધૂનન-પુષ્પવસ્ત્રાદિથી પૂજન કરવું' તે પૂજના. વાર્ત્ત-દાન-પુસ્તક આદિનું. વળ–શ્રવણુ-વ્યાખ્યાનનું; વાચના વાચના, સ્વયમેવ વાંચવું તે; આના ઉદ્ધઃઉદ્ભહ, વિધિયો ગ્રહણ. આની જ પ્રહારાના-પ્રકાશના, ગ્રહણ કરેલા સિદ્ધાંતાનું ભવ્યે સમક્ષ પ્રકાશવું તે. અથ સ્વાધ્યાય-અને-સ્વાધ્યાય, વાચના આદિ, આની જ ચિન્તના-ચિંતના ગ્રંથના અથથી; આની જમાત્રને તે ૨-ભાવના, આ જ સિદ્ધાંત સંબંધી ભાવના, આ યોગમીજ છે, એમ સબંધ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય લેખના—સત્ પુસ્તકામાં, સુંદર ગ્ર^થેમાં તે સત્શાસ્ત્રા લખાવવા. તે તે સિદ્ધાંતાને છાજે એવા અનુરૂપ કાગળ, શાહી, છાપ, પુંઠાં વગેરે, શાસ્ત્રનુ ગૌરવ દીપાવે એવા બાહ્ય આકષ ણારૂપ ગુણેાથી, તેમજ અક્ષર, વર્ણ, શબ્દ, અર્થ આદિની શુદ્ધિ-સુસકલના વગે૨ે આભ્યંતર ગુણેાથી યુક્ત, એવા સર્વાંગસુન્દર્ સામાં સત્શાસ્ત્રાનું લખવુ.-લખાવવું તે લેખના. અને આ યાગષ્ટિ પામેલે મુમુક્ષુજન તે સદ્ભુતનેા પરમ ઉપકાર ગણી જેમ અને તેમ તેની પ્રભાવના કરવા ઇચ્છે છે, એટલે તે લેખનાદિમાં યથાશક્તિ પ્રવો છે. કારણ કે તે સારી પેઠે સમજે છે કે—‘ પાપ વ્યાધિનું ઔષધ શાસ્ત્ર છે, પુણ્યનું નિબંધન શાસ્ત્ર છે, સર્વાંત્ર ગમન કરનારૂ ચક્ષુ શાસ્ત્ર છે, સ અથનું સાધન શાસ્ત્ર છે.' (૧૪૦) "पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबन्धनम् । ચક્ષુ: સર્વત્ર ં શાસ્ત્ર શાસ્ત્ર સર્વોથસાધનમ્ ॥ શ્રી યાગબિન્દુ, ૨૫૫ પૂજના—પુષ્પ, વસ્ત્ર, ધૂપ, દીપ આદિવડે સત્શાસ્ત્રની પરમશ્રુતની પૂજા કરવી તે પૂજના. આ ખાદ્ઘ પૂજના અંતરંગ બહુમાન-ભક્તિની સૂચક છે, કારણ કે મુમુક્ષુ જોગી જનના મનમાં એવા ભાવ ઉપજે છે કે-આ સત્પુરુષના વચનામૃતને માટે હું' મ્હારૂ· સ સ્વ એવારી નાંખું તેપણ એછું છે, આ સત્પુરુષના વચનામૃત મ્હારા હૃદયમાં અખંડ જ્ઞાનદ્વીપક પ્રગટાવે ! આમ નિર્માલ અતઃકરણથી સત્શાસ્ત્રના ગુણગ્રામ કરવા તે પણ પૂજાના પ્રકાર છે. જેમકે સકલ “ અન ́ત અનંતભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; જગત હિતકારિણી હારિણી મેાહ, તારિણી ભવાબ્ધિ મેાક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યથ, આપવાથી નિજ મતિ મપાઇ મે માની છે; અહે। રાજચ'દ્ર ! ખાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. —શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રીમાક્ષમાળા. દાન...અન્ય આત્માથી મુમુક્ષુને અથવા સત્પાત્ર નિગ્રંથ મુનીશ્વર આદિને સત્શાસ્ત્ર આવું તે દાન. સત્શાસ્ત્રના નિ:સ્વાર્થ પણે પ્રચાર કરવા, પરમશ્રુતની એકાંત આત્મકલ્યાણાર્થે પ્રભાવના કરવી, તે આમાં સમાય છે. આમ જ્ઞાનનું તે। દાન કરવાનુ છે, તા પછી જ્ઞાન વેચીને દ્રવ્ય ઉપાર્જન કરવાની અધમ વૃત્તિની વાત તેા કયાંય દૂર રહી ! વાંચના—સત્શાસ્ત્રનું પાતે વાંચન કરવું તે આ પણ આશાતના ટાળી, વિનયવિવેકપૂર્વક, દ્રવ્ય-ભાવ શુદ્ધિ જાળવી થવુ જોઇએ. સદ્ગુરુના વિરહે સત્શાસ્ત્રને અભ્યાસ સુપાત્ર મુમુક્ષુ જીવને પરમ આલખનભૂત થાય છે. કારણ કે— “તે પુરુષનાં વચના આગમસ્વરૂપ છે, તાપણ વારવાર પેાતાથી વચનયેાગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિર'તર સમાગમને યાગ ન અને તેથી, તથા તે વચનનું શ્રવણુ Page #207 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ-સિદ્ધાન્ત લેખન-પૂજનાદિ (૧૪૧) તાદૃશ્ય સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવાનુ સ્વરૂપ જાણવામાં પરાવર્ત્તનની જરૂ૨ હાય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત-વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪ (૭૫૫) 7 ઉગ્રહ—વિધિપૂર્વક શાસ્ર-સિદ્ધાંતનુ ઉગ્રહણ. આમાં ઉપધાન ક્રિયાને સમાવેશ થાય છે. તે તે શાસ્ત્રના અધિકારી થવા માટે, આત્મશુદ્ધિ અર્થે કરવામાં આવતી તે જ્ઞાનપૂર્વકની શુદ્ધ ક્રિયા છે. તેમાં સિદ્ધાન્તના બહુમાનપૂર્વક જ્ઞાનારાયનના પરમ ઉદાર હેતુ રહેલે છે. પણ જો માત્ર બાહ્ય આડંબર ને ક્રિયાજડપણામાં જ તેની પર્યાપ્તતા માનવામાં આવતી હેાય, તે તેના મૂળ ઇષ્ટ ઉદ્દેશ વિસરાઈ જાય છે, ને ‘સાપ ગયા ને લીસેાટા રહ્યા' તેના જેવું થાય છે ! ‘ધામધૂમે ધમાધમ ચલી, મેાક્ષમારગ રહ્યો દૂર રે' (શ્રી યશેાવિજયજી )–તેના જેવી કરુણુ સ્થિતિ થઇ પડે છે! પ્રકાશના—પેાતાને જે સિદ્ધાન્તના બેષ થયેા હાય, તે ખીજા સુપાત્ર જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માથી જીવ પાસે પ્રકાશવો, કહી દેખાડવો-પ્રગટ કરવો તે. કેાઈ જીવને ક્ષયાપશમ પ્રબળ હેાય, સમજણુ સારી હાય, તે નિરભિમાનપણે ઊંચેથી સ્વાધ્યાય કરતા હોય એવી રીતે તે તેના અનુ. વિવેચનાદરૂપે પ્રકાશન કરે, તે વક્તા શ્રેાતા બન્નેને લાભકર્તા થાય છે, સ્વ–પરને ઉપકારી થાય છે.* શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તે થાય જ છે; આ ગ્રંથના અર્થનું પ્રકાશન એ જ એને પરમા લાભનું કારણ છે. સ્વાધ્યાય—એટલે સઝાય તેના વાચના આદિ આ ચાર પ્રકાર છે:— (૧) વાંચના——એટલે વિનય સહિત નિરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ સત્પુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈ એ, તેનું નામ વાંચના આલબન. (૨) પૃચ્છના—અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિતેશ્વર ભગવતના માર્ગ દીપાવવાને તથા શકાશલ્ય નિવારવાને માટે, તેમ જ અન્યના તત્ત્વની મધ્યસ્થ પરીક્ષા માટે, યથાગ્ય વિનય સહિત શુર્વાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. (૩) પરાવર્ત્તના પૂર્વે જિનભાષિત સૂત્રા જે ભણ્યા હાઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિજ રાને અર્થે, શુદ્ધ ઉપયેગ સહિત શુદ્ધ સૂત્રાની વારવાર સજ્ઝાય કરીએ, તેનુ' નામ પરાવર્ત્તનાલ બન. (૪) ધ કથા—વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે, તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષે કરીને, નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છા રહિતપણે, પેાતાની નિર્જરાને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ, કે જેથી સાંભળનાર, સહનાર અને ભગવંતની આજ્ઞાના આરાધક થાય, એ ધર્મ કથાલ મન કહીએ. ’–શ્રી મેાક્ષમાળા, પાઠ ૭૫ * ઃ न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततेा हितश्रवणात् । ન્રુતે સુપ્રબુદ્ધા વવતુવેાન્તતે મવત્તિ | ’—શ્રી ઉમાસ્વાતિ મહારાજ Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) ચિંતના—જે સિદ્ધાંત વાંચ્યા હાય, શ્રવણ તત્ત્વચિંતન કરવુ, સૂક્ષ્મ વિચારણા કરત્રી, ઊહાપેાહ તે ચિંતના. યોગષ્ટિ સમુચ્ચય કર્યા હાય, ગ્રહણ કર્યાં હાય, તેનું કરવા, હેયાપાદેય વિવેક વિચારવે ભાવના—તે ને તે સિદ્ધાંતનુ પુન: પુન: ભાવન કરવું, રટણ કરવું, ધૂન લગાવવી, કે જેથી કરીને તેના સંસ્કારની દૃઢ છાપ આત્મામાં પડે, અવિહડ રગ આત્મામાં લાગી જાય. ફરી ફરી ફેરવવુ, તેને। દૃઢ ભાવ “ ભાવના એટલે પુટ. જેમ સુવણૅને સાવ ચાકખું કરવું હેાય તે સ‘પુટમાં, કુલડીમાં મૂકી, ફરી ફરી તપાવવારૂપ ભાવના-પુટ દેતાં તે શુદ્ધ થાય છે, અથવા સુ આદિને શુદ્ધ કરવા, કમાવવા, નિમક અને લિખુના રસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સુકવવારૂપ ભાવના દેતાં શુદ્ધ થાય છે; ××× તેમ આ જીવને પણ જૂદી જૂદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિમળતા થાય છે, વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે. ’’ શ્રી મન:સુખભાઈ કીર કૃત શાંતસુધારસ વિવેચન, આમ ભાવના એ આત્મશુદ્ધિના ઉત્તમ પ્રયાગ છે. તે એટલે સુધી કે તેથી કે તેથી સ ́પૂર્ણ આત્મસિદ્ધિ સાંપડે છે, આત્મભાવના ભાવતાં જીવ કેવલજ્ઞાન પામે છેઃ તે માટે પરમ અદ્ભુત મંત્રરૂપ સૂત્રવચન છે— “ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે. ’ આમ સિદ્ધાંતના લેખન, વાંચનાદિ પણ ઉત્તમ ચેાગમીજ છે. “ લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉગ્રાહે રે; ધ્યાન વિસ્તાર સઝાયથી, ચિ’તન ભાવન ચાહા... રે વીર૦’—શ્રી યાગસજ્ઝાય, ૧-૧૦ તથા— * बीजश्रुतौ च संवेगात्प्रतिपत्तिः स्थिराशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ॥ २९ ॥ ખીજ શ્રવણે સવેગથી, સ્થિરઆશય શ્રદ્ધાન; ઉપાદેય તસ ભાવ જે, શુદ્ધ મહાયવાન, ૨૯ વૃત્તિ :——વીનશ્રુતૌ ૬-અને ખીજવ્રુતિ થતાં, થેાક્ત ચેગખીજ સબધી શ્રવણ થતાં, સંવેત્તાત્ સંવેગથકી, શ્રાવિશેષને લીધે, પ્રતિત્તિ :-‘આ એમ છે' એવા રૂપે પ્રતિપત્તિ-માન્યતા, સ્થિરારાયા–સ્થિર આશયવાળી—તથાપ્રકારના ચિત્તપ્રાધની વિસ્રોતસિકાના (ઉલટા વહેણના) અભાવથી કરીને, તરુવારેચમાથઅને તેના ઉપાદેષ ભાવ,–એ ખીશ્રુતિને ઉપાદેયતા ભાવ, (આ ખીજવ્રુતિ ગ્રહણ કરવા ચાઞ-આદરવા યેાગ્ય છે એવા ભાવ), શુદ્ધ :-પરિશુદ્ધ-કલ ઔત્સુકયના—લતી ઉત્સુકતાના અભાવથી, મહેદ્ય :-તે જ મહા ઉદ્દયવાળા હોય છે; આનુષંગિક એવા અભ્યુલ્યથકી-નિ:શ્રેયસૂના (મેક્ષના) સાધનને લીધે. Page #209 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : બીજથા પ્રીત-શુદ્ધ શ્રદ્ધા (૧૪૩) અર્થ અને ગબીજનું શ્રવણ થતાં, સંવેગથકી સ્થિર આશયવાળી પ્રતિપત્તિ માન્યતા; અને તેને પરિશુદ્ધ એવો મહોદયવાળ ઉપાદેયભાવ --(આ પણ ગબીજ છે.) વિવેચન “બીજકથા ભલી સાંભળી, રોમાંચિત હોય દેહ રે; એહ અવંચક યુગથી, લહિએ ધરમ સનેહ રે...વીર”–શ્રી દવ ૧૧ ઉપરમાં જે ગબીજ કહ્યા, તે ગબીજનું શ્રવણ થતાં, તે યોગ વિષયની કથા વાર્તા સાંભળતાં સંવેગથી–પરમ ભાલાસથી “આ એમ જ છે એવી જે માન્યતા થવી, પ્રતિપત્તિ થવી, તે પણ ગબીજ છે. તે કથા સાંભળતાં એવો સંગ-ભાવાવેશરૂપ બીજકથાને પ્રેમ શ્રદ્ધાવિશેષ ઉપજે, એ પ્રેમ ફુરે કે-“આ મેં જે શ્રવણ કર્યું તે શુદ્ધ શ્રદ્ધા એમ જ છે, તત્તિ છે,’ એવા સહજ ઉદ્દગાર નીકળી પડે. આવી પ્રતિપત્તિ, માન્યતા, સહણ, અંતરાત્માથી સ્વીકાર થે, તે પણ ગબીજ છે. અને આ પ્રતિપત્તિ-શ્રદ્ધા પણ સ્થિર આશયવાળી હોય. કારણ કે આ યોગદષ્ટિમાં વર્તનારા મુમુક્ષુના ચિત્તની સ્થિતિ એવી હોય છે કે તેમાં વિસ્રોતસિકાને એટલે કે ઉપર કહ્યું તેથી ઊલટા પ્રવાહને અભાવ-અસંભવ હોય છે, તેને ચિત્તનું વહેણ એકધારૂં પ્રસ્તુત માન્યતા ભણું સ્થિરપણે વહ્યા કરે છે; તેથી ઊલટું– ધું વહેણ થતું નથી. અને એટલા માટે જ આ મુમુક્ષુ જોગીજન,જ્યારે ક્યાંય પણ પ્રભુભક્તિની, ગુરુભક્તિની કે મૃતભક્તિની વાર્તા ચાલતી હોય, ત્યારે તે પ્રેમમય ભક્તિરસમાં નિમગ્ન થાય છે, પરમ ભાલ્લાસમાં આવી જાય છે, તેના શરીરમાં રોમાંચ ઉલ્લસે છે–રૂંવાડા ખડા થાય છે, અને સંવેગમાં–અત્યંત આવેશમાં આવી જઈને તે બોલી ઊઠે છે–આ જે કહેવામાં આવે છે તે બધું ય એમ જ છે. પ્રભુભક્તિ આદિને ખરેખર ! એ જ અતુલ અચિંત્ય પ્રભાવ છે. અને આમ તે સાચા અંત:કરણથી માને છે, શ્રદ્ધે છે. આવી અંતરંગ શ્રદ્ધાસહણું અત્યંત આવશ્યક છે. કારણ કે તેવી શ્રદ્ધા વિનાનું ગબીજનું સેવન શું ફળ આપે? શુદ્ધ શ્રદ્ધા વિનાની જે કંઈ ક્રિયા કરવામાં આવે છે તે તે “છાર પણ લિપણું” જેવું છે, “એકડા વિનાના મીડા” જેવું છે. ગીરાજ આનંદઘનજીએ ગર્જના કરી છે કે દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધાન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરે, છાર પર લિંપણે તે જાણધાર તરવારની.” ગ્રંથકાર મહર્ષિ તે હજુ એક ડગલું આગળ વધીને કહે છે કે બીજશ્રુતિમાં શ્રદ્ધાની વાત તે દૂર રહી, પણ તેના પ્રત્યે ઉપાદેય ભાવ --આ ગ્રહણ કરવા યોગ્ય છે એવો Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) ગદષ્ટિસમુચ્ચય આદરભાવ ઉપજે, એ પણ ચગબીજ છે, એ પણ મોટી વાત છે. ઉપાદેય ભાવ એટલે કે યોગબીજનું શ્રવણ કરવા યોગ્ય છે, ગબીજની કથા-વાર્તા પણ યોગબીજ સાંભળવા ગ્ય છે, એવી પણ આદરબુદ્ધિ ઉપજવી તે પણ પ્રશસ્ત છે. જિનભક્તિની કથા કે સદગુરુ-સતુશાસ્ત્રને મહિમા સાંભળવા પ્રત્યે આદરભાવ પ્રગટે, તે પણ યોગબીજ છે, કારણ કે સંવેગરંગથી જ્યારે આવો ઉપાદેયભાવ ઉપજે છે, ત્યારે ભાવથી અત્રે સાચી ઇચ્છા ઉત્પન્ન થાય છે, એટલે પછી તે પિતાની શક્તિનો દઢ વિચાર કરીને તેના ગ્રહણમાં પ્રવર્તે છે.* આ ઉપાદેયભાવ પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ હવે જોઈએ. એટલે કે આ લેક-પરલેક સંબંધી કોઈ પણ પ્રકારના ફલની ઉત્સુકતા વિનાનો, ઉતાવળે ફળપ્રાપ્તિની આકાંક્ષા-ઇચ્છા વિનાનો, નિષ્કામ હોવો જોઈએ. કારણ કે સર્વ કાર્યમાં ધીરજની પ્રથમ જરૂર છે. “ઉતાવળે આંબા પાતા નથી.અને આવા નિરુત્સુક નિષ્કામ શુદ્ધ ઉપાદેયભાવનું ફલ પણ મહદયરૂપ અવશ્ય હોય છે, મોટા અભ્યદયનું કારણ હોય છે. કારણ કે તે મોક્ષના સાધનરૂપ છે, એટલે આનુષંગિકપણે-સાથે સાથે પુણ્યોપાર્જનના ફળરૂપે ઉત્તમ દેવાદિ ગતિરૂપ અભ્યદયની પ્રાપ્તિ પણ થાય, એ કાંઈ મોટી નવાઈની વાત નથી. જેમ જારની પાછળ સાંઠા તે હોય જ, તેમ ઇંદ્રપણું-ચક્રવત્તિ પણું એ વગેરે પુ રા , મોક્ષસાધનના આનુષગિક ફળરૂપે સાંપડે છે. આમ આ ગબીજના શ્રવણ પ્રત્યેને ઉપાદેયભાવ પણ છેવટે પરમ કલ્યાણકારી થાય છે, તે પછી શ્રી સત્પુરુષની, સદ્ગુરુની ને તેમણે બેધેલા સન્માર્ગની ભકિત તે કેટલી બધી કલ્યાણકારી થાય? ગુણ અનંત હે પ્રભુ ! ગુણ અનંતને વંદ, નાથ હો પ્રભુ ! નાથ અનંતને આદરે છે; દેવચંદ્ર હો પ્રભુ ! દેવચંદ્રને આનંદ, પરમ હે પ્રભુ ! પરમ મહદય તે વરે છે.” “નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મનમેહના રે લાલ૦ કરજે જિનપતિ ભક્તિ રે ભવિબેહના રે લાલ. દેવચંદ્ર પદ પામશે રે....મન. પરમ મહોદય યુક્તિ રે ભવિ” શ્રી દેવચંદ્રજી આમ આ મિત્રાદષ્ટિમાં આટલા ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થાય છેઃ (૧) જિને પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર, સંશુદ્ધ પ્રણમાદિ. (૨) ભાવગી એવા ભાવાચાર્ય-ભાવસાધુ આદિ પ્રત્યે કુશલચિત્તાદિ. (૩) ભાવાચાર્ય–ભાવસાધુ આદિની વૈયાવચ્ચ-સેવા. (૪) સહજ એવો ભવઉદ્વેગ-અંતરંગ વૈરાગ્ય, (૫) દ્રવ્ય અભિગ્રહ પાલન. () સિદ્ધાન્તના લેખનાદિલેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતન, ભાવના. () બીજકથાનું શ્રવણુપ્રતિ સ્થિર માન્યપણું. (૪) તેને શુદ્ધ ઉપાદેયભાવ. આમાનું એકેક ગબીજ પણ પરમ ઉત્તમ છે, તે પછી તે સમસ્ત સાથે મળ્યા * “વહેતાં જ્ઞાવા લંકાતે છેડત્ર આવતઃ | ૐ મિત્રો ને સંત્રવર્તતે ” –શ્રી હરિભદ્રાચાર્યજીકૃત ધર્મબિન્દુ. Page #211 -------------------------------------------------------------------------- ________________ મિત્રાષ્ટિ : બહુ ભાવમલ ક્ષીણુતા (૧૪૫) હોય તે પૂછવું જ શુ? અત્રે ભક્તિ ઉપર શાસ્ત્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂક્યો છે, કારણ કે પ્રારંભકને–શરૂઆત કરનારને માર્ગસન્મુખ કરવાને એ જ ભક્તિને શ્રેષ્ઠ ઉપાય છે. પ્રભુભક્તિ, સદ્ગુરુભક્તિ, ને મૃતભક્તિ એ યોગમાર્ગ મહિમા પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ આદશ સ્થાને હાઈ, જીવને ઈષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે. સગુરુ, સન્માર્ગના પરમ સાધક સાધુપુરુષ સાક્ષાત્ જીવંતમૂર્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણબલ આપે છે. અને તેમના વિરહે અથવા તેમની આજ્ઞાએ સતશાસ્ત્ર પણ પરમ આલંબનરૂપ બની પરમ ઉપકારી થાય છે. એમ આ ગબીજનું ઉપાદાન-ગ્રહણ જેવા પ્રકારે ઉપજે છે, તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે – एतद्भावमले क्षीणे प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो महत्कार्य न यत्क्चचित् । ३० ॥ ભાવમલ બહુ ક્ષીણ થયે, નરને આ ઉપજત; કાર્ય મહત ન કરે કદી, અવ્યક્ત ચેતનવંત, ૩૦ અર્થ-આ ગબીજ ગ્રહણ, ઘણો ઘણે ભાવમલ ક્ષીણ થઈ ગયે, મનુષ્યને ઉપજે છે, કારણ કે અવ્યક્ત ચેતનવાળો હોય, તે કદી પણ મહતું કાર્ય કરે નહિ. વિવેચન ઉપરમાં જે ગબીજ-શુદ્ધ દેવ-ગુરુની ભક્તિ વગેરે કહી દેખાડ્યા, તેનું ગ્રહણ ક્યારે થાય, તે અહીં બતાવ્યું છે જ્યારે આત્માને ભાવભલ, અદરને મેલ ઘણે ઘણો ક્ષીણ થયે હોય, છેવાઈ ગયું હોય ત્યારે આ યોગબીજનું ગ્રહણ-ચિત્ત બહુ ભાવમલ ભૂમિમાં પણ થાય છે,–નહિં કે થડે ક્ષીણ થયો હોય ત્યારે. તે તે પુદ્ગલક્ષીણુતા કમ વગેરે સાથે સંબંધની ગ્યતા તે સહજ એ “ભાવમલ’ કહેવાય છે. જીવની આ કર્મસંબંધ-ગ્યતા અનાદિ ને સ્વાભાવિક જ છે, અને કૃત્તિ:-uતત્—આ, હમણું જ કહ્યું તે યોગબીજનું ગ્રહણ, માલમછે-તે તે પુગલાદિના સંબંધની મતારૂપ લક્ષણવાળા ભાવમલ, ક્ષીણે-ક્ષીણ થયે; તે ચેડા નહિં પરંતુ, કમૂર્ત-પુષ્કળ, ઘણા પુગલપરાવર્તન .. આક્ષેપક એવો. કાન્તિ–ઉપજે છે, પ્રાદુર્ભાવ-પ્રગટપણું પામે છે, નૃા-નરેને, પુરુષોને, પ્રાયે એઓ અધિકારી છે, એટલા માટે નરનું ગ્રહણ છે, નહિં તે આ ચારે ગતિમાં હોય છે. ઘણે ભાવમલ ક્ષીણ થયે. –નહિં કે અલ્પ, એટલા માટે કહ્યું જાયચજૈતન્ય:-ચંતન્ય અવ્યક્ત છે એ હિતાહિત વિવેકશૂન્ય બાવા કરે, ૪-નહિં, મન અર્ચ–મહત કાર્ય, અર્થાનુષ્ઠાન આદિ મોટું કામ, ચ7 વિજ્ઞ-કારણ કે કવચિત; પરંતુ વ્યક્ત ચૈતન્યવાળા જ કરે છે,-કે જ્યારે આને (ઘણું ભાવમલને) ક્ષય અભિમત છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) યોગદુષ્ટિ સમુચ્ચય તે આત્મસ્વભાવનું મલન–સ્થંભન કરે છે, એટલા માટે તે “માલ” કહેવાય છે. તેમાં પણ ઘણું પુદ્ગલપરાવત્ત કરાવે એટલે ભાવમલ દૂર થયો હોય ત્યારે જ આ ગબીજની પ્રાપ્તિ થાય છે. આ આ આત્મમલિનતારૂપ ભાવમલ જ્યારે ઘણે ઘણે ક્ષીણ થઈ ગયો હાય, ને ચિત્તભૂમિ ચોકખી થઈ હોય, ત્યારે જ પ્રાયે મનુષ્યોને આ ગબીજ સાંપડે છે. અહીં મનુષ્યને એમ કહ્યું, તેનું કારણ-ઘણું કરીને તેઓ જ આના મુખ્ય અધિકારી હોય છે, –એ છે. બાકી તે ચારે ગતિમાં આ ભાવમલની ક્ષીણતા સંભવે છે. એટલે ચારે ગતિમાં ગબીજનું ગ્રહણ હોઈ શકે છે. અને આમ આત્માનો અંદરને મેલ ઘણો ઘણે સાફ થઈ ગયે, ચિત્ત-ભૂમિમાં ગબીજનું વાવેતર થાય છે, એટલા માટે જ અહીં કહ્યું કે-“અવ્યક્ત ચૈતન્ય મહતું કાર્ય કરે નહિં; અર્થાત્ જેનું ચૈતન્ય હજુ અવ્યક્ત છે–પ્રગટ્યું નથી, એ બાલ જીવ ક્યારેય પણ આ ગબીજ ગ્રહણ કરવા જેવું મોટું કાર્ય કરવા સમર્થ થાય નહિં. કારણ કે જેનામાં હજુ ચૈતન્યની સ્પષ્ટ કુરણું–જાગ્રતિ થઈ નથી, જેનામાં હિત-અહિતના વિવેકનું ભાન આવ્યું નથી, જેને આત્મા હજુ ગાઢ મોહનિદ્રામાં પડ્યો છે, જેને આત્મા જાગ્યે નથી,-એ બાલ અજ્ઞાની જીવ ક્યારેય મેટું કામ કેમ કરી શકે ? આહાર-નિદ્રાજ્ય-મૈથુન આદિ સંજ્ઞાને પરવશ તે બિચારે પિતામાંથી જ પરવારતે ન હોય, તે બીજું શું કરી શકે ? તે આ પ્રકારે. નિગદમાં તેમ જ એકે દ્રિયમાં જીવ અત્યંત મૂચ્છિત અવસ્થામાં હોય છે. બેઈદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય એ વિલ અવસ્થામાં પણ ચૈતન્યની અવ્યક્ત દશા હોય છે. અસલી પંચંદ્રિયમાં પણ તે જ સંમૂરિષ્ઠમ જેવી સ્થિતિ હોય છે. સંજ્ઞી પંચેંજિનદર્શનાદિ ક્રિયમાં જલચર, સ્થલચર, ને ખેચર વગેરે તિર્યંચ પર્યાને વિષે પણ ગબીજની હિતાહિતનું ભાન પ્રાયે હોતું નથી, પામર ગમારપણું હોય છે. દેવમાં દુર્લભતા સુખવિલાસનિમગ્નતા-સુખમાં ગરકાવપણું હોય છે. અને નરકમાં દુઃખ નિવાસનિમગ્નતા-દુ:ખમાં ડૂબવાપણું હોય છે, એટલે એ આડે બીજું કાંઈ સૂઝતું નથી, તેમજ ધર્મ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્તો પણ ત્યાં મળવા દુર્લભ છે. મનુષ્યમાં પણ અનાર્ય જાતિને વિષે તેની પ્રાપ્તિ અસંભવિત છે. આર્યજાતિમાં પણ ઊંચું ધર્મસંસ્કારસંપન્ન કુલ પામવું દુર્લભ છે. તે મળે તે પણ સત્ય ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મહાદુર્લભ છે. શ્રવણ થાય તે પણ તે પ્રત્યે શ્રદ્ધા ચુંટવી ઘણી ઘણી દુર્લભ છે. શ્રદ્ધા ચોંટે તે પણ તે પ્રમાણે સંયમમાં વીર્યની ફુરણ થવી પરમ દુર્લભ છે. આમ ઉત્તરોત્તર દુર્લભતા છે. તેમાં ઘણે ભાવમલ ક્ષીણ થયે હેય, પરમ પુણ્યદય પ્રગટ્યો હોય, ત્યારે જ આ ઉત્તમ યોગ सहजं तु मलं विद्यात्कर्मसंबन्धयोग्यताम् । आत्मनोऽनादिमत्त्वेऽपि नायमेनां विना यतः ॥ तस्मादवश्यमेष्टव्या स्वाभाविक्येव योग्यता । तस्यानादिमती सा च मलनानं मल उच्यते ॥" શ્રી ગબિન્દુ, બ્લેક ૧૬૪–૧૭૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ મિત્રાષ્ટિ : જિનદર્શનાદિ યોગબીજની દુર્લભતા (૧૪૭) બીજની પ્રાપ્તિ સંભવે છે, ત્યારે જ પરમ દુર્લભ એવું જિન ભગવાનનું દર્શન સાંપડે છે; ત્યારે જ સદ્દગુરુને એગ વગેરે સામગ્રી મળે છે. આમ સર્વત્ર જિનદર્શન-જિનભક્તિ આદિ યોગબીજની પરમ દુર્લભતા છે, એટલા માટે જ જાગતી જોત જેવા શ્રીમાન આનંદઘનજી, શ્રીમાન દેવચંદ્રજી, શ્રીમાન્ યશોવિજયજી, શ્રીમદ્ રાજચંદ્રજી આદિ પરમ સંત–પરમ ભક્ત ગિરાજ પરમ ભક્તિ ઉલ્લાસથી ગાઈ ગયા છે કે– “સુમ નિશૈદ ન દેખિયે....સખી ! દેખણ દે! બાદર અતિહિ વિશેષ...સખી. પુઢવી આઉ ન પેખિયે...સખી, તેલ વાઉ ન લેશ...સખી વનસપતિ અતિ ઘણ દિહા....સખીદીઠો નહિં ય દીદાર....સખી બિ તિ ચઉરિદી જલ લિહા....સખી ગતિ સનિ પણ ધાર....સખી. સુર તિરિ નિરય નિવાસમાં....સખી. મનુજ અનારજ સાથ... સખી. અપજજતા પ્રતિભાસમાં...સખી. ચતુર ન ચઢિયે હાથ સખી એમ અનેક થલ જાણિયે....સખી, દરિસણ વિણુ જિન દેવ....સખી આગમથી મતિ આણિયે....સખી, કીજે નિર્મલ સેવ...સખી”–શ્રી આનંદઘનજી “જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે, તુજ દરિસણ વિણ હું ભમે, કાળ અનંત અપાર રે...જગ0 આયર ભયે પ્રભુ નવિ મલ્યા, મિથ્યા અવિરતિ જેડી ..જગ પર પરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરંભોગે આસકત રે..જગ” –શ્રી દેવચંદ્રજી “જિનપે ભાવ વિના કબૂ , છૂટત નહિં દુઃખભાવ” જબ જાએંગે આતમા, તબ લાગેગે રંગ.” શ્રીમદ રાજચંદ્રજી “દીકી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ, મૂરતિ હો પ્રભુ મૂરતિ મેહનવેલડી જી; કલિયુગે હે પ્રભુ કલિયુગે દુલહો તુજ, દરિશણ હો પ્રભુ દરિશણ લહું આશા ફલીજી. -શ્રી યશોવિજયજી મનુષ્ય જન્મની મહત્વતા આમ સર્વત્ર જિનદર્શન-ભકિત આદિ ઉત્તમ યોગબીજની અત્યંત દુર્લભતા હોવા છતાં, તેની પ્રાપ્તિનો સંભવ મુખ્ય કરીને મનુષ્ય ગતિમાં હોય છે. એટલા માટે જ જ્ઞાનીપુરુષેએ મનુષ્ય જન્મને સર્વશ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે – એ મેક્ષ બીજા કેઈ દેહથી મળતું નથી. દેવ, તિય"ચ, કે નરક એ એકે ગતિથી મક્ષ નથી, માત્ર માનવદેહથી મિક્ષ છે. * * કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સવિવેકને ઉદય થતું નથી, અને મેક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી, એથી આપણને Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) ગદરિસમુચ્ચય મળેલે આ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે એ અવશ્યનું છે. કેટલાક મૂર્ણો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં આ માનવદેહ વૃથા ગુમાવે છે; અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. આ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે.” “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો, તેયે અરે ! ભવચક્રને આંટો નહિં એકકે ટળે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહે ?” -શ્રીમદ રાજચંદ્રજી પ્રણત શ્રી મોક્ષમાળા અને આમ પરમ દુર્લભ ને પરમ અમૂલ્ય એવા મનુષ્ય જન્મમાં જ પ્રાયે ગબીજરૂપ સન્માર્ગની પ્રાપ્તિને સુઅવસર સાંપડે છે, એમ જાણી મુમુક્ષુ જીવે પ્રભુભક્તિ-સતગુરુસેવા આદિ સાધનોની પરમ ભક્તિથી ઉપાસના કરી, જેમ બને તેમ ઉતાવળે આ માનવદેહની સાર્થકતા કરી લેવી,-એવો ધ્વનિરૂપ આડકતરો સાર બોધ અત્રે મહાત્મા શાસ્ત્રકારે આપે છે. તે ઉપદર્શાવતાં કહે છે. चरमे पुद्गलावः क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥३१॥ ચરમ પુલાવર્ત માં, ક્ષય તો એને હેય; કારણ જીવોનું તિહાં, લક્ષણ આવું જોય-૩૧ અર્થ :–અને છેલ્લા પુદગલાવમાં આ ભાવમલને આ ક્ષય ઉપજે છે; કારણ કે તેમાં વર્તતા જીવોનું લક્ષણ આ (નીચે કહેવામાં આવતું ) કહ્યું છે – જે કહ્યું છે, તે બતાવવા માટે કહે છે दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥ વૃત્તિઃ-૨ પુનરાવ–ચરમ પુદ્ગલાવમાં, યક્ત લક્ષણવાળા છેલ્લા પુદ્ગલાવત્તમાં, ક્ષયગ્રાહ્યોTTER-આ ભાવમલનો ક્ષય ઉપજે છે. વીવાનાં ક્ષણે તત્ર-ત્યાં છેલ્લા પુલાવર્તામાં જીવનું લક્ષણ, ચત પુતતુલાતમુ-કારણ કે આ (કહેવામાં આવે છે તે ) કહ્યું છે. વૃત્તિઃ-ફુલ્લિતેપુ—શરીરઆદિ દુ:ખથી દુઃખીઆઓ પ્રત્યે, યાચન્ત–અત્યંતપણે દયા, સાનુશયપણું, અનુકંપાભાવ; અષા–અષ, અમત્સર. કાના પ્રત્યે ? તે કે મુળવરનું જ-વિદ્યા વગેરે ગુણોથી યુક્ત એવા ગુણવંતે પ્રત્યે. શૌનિત્યાન્સેવન વૈવ-તેમ જ ઔચિત્યથી સેવન, શાસ્ત્ર અનુસારે ઉચિતપણુએ કરીને સેવન; સત્ર-સર્વત્ર જ, દીન વગેરે પ્રત્યે, અવિશેષતઃ અવિશેષથી, સામાન્યથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : દુઃખી પ્રતિ દયા અતિ (૧૪૯) દુઃખિઆ પ્રતિ દયા અતિ, ગુણવત પ્રતિ અષ; ઉચિતપણે સેવન વળી, સર્વત્ર જ અવિશેષ ૩૨ અર્થ –દુખીઆઓ પ્રત્યે અત્યંત દયા, અને ગુણવતે પ્રત્યે અષ, અને સર્વત્ર જ અવિશેષથી ઔચિત્ય પ્રમાણે સેવન, આ છેલ્લા પગલાવર્તાનું લક્ષણ છે. વિવેચન છેલ્લા પુદ્ગલાવત્તમાં-યુગલફેરામાં વર્તતા જીવના મુખ્ય લક્ષણ આ છેઃ-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન ને પ્રત્યે અદ્વેષ, (૩) અને સર્વત્ર ઔચિત્યથી સેવન. તે આ પ્રમાણે – ૧. દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા રોગ વગેરે શારીરિક દુઃખથી, તેમ જ દરિદ્રતા-દૌર્ભાગ્ય વગેરેથી ઉપજતા માનસિક દુઃખથી આધિ-વ્યાધિ-ઉપાધિથી જે બિચારા દુઃખીઆ હોય, પરિતાપ પામી આકુલ–ગ્રાકુલ થતા હોય, તેઓ પ્રત્યે અત્યંત દયા-અનુકંપા કરવી, તે અત્રે પ્રથમ લક્ષણ છે. એટલે કે તે તે દુ:ખથી તે જીવને જે કંપ-આત્મપ્રદેશપરિસ્પદ થતું હોય, તે તેને અનુસરતે કંપ પોતાના આત્માને વિષે થાય, તેનું નામ “અનુકંપા છે. તે દુઃખ જાણે પિતાનું જ હોય એવી ભાવના ઉપજે, જેમ શરીરના એક ભાગને દુઃખ થતાં બીજા ભાગમાં પણ અનુકંપ ઊઠે છે, તેમ બીજાના દુઃખે પોતે દુઃખી થવું તે અનુકંપા છે. અને પિતાનું દુઃખ દૂર કરવાને જેમ પોતે સદા તત્પર હોય, તેમ પરદુ:ખભંજન કરવાને સદા તત્પર હેવું તે જ ખરી અનુકંપા અથવા દયા છે. કારણ કે પરદુઃખ છેદવાની જે ઇચ્છા તેનું નામ જ કરુણ-દયા છે. “પર:દુખ છેદન ઈચ્છા કરુણું.” શ્રી આનંદઘનજી વૈષ્ણવ જન તે તેને કહીએ, પીડ પરાઈ જાણે રે.”– શ્રી નરસિંહ મહેતા આવી ઉત્તમ દયા જે પાળવા ઇચ્છતા હોય, તે પર જીવને દુઃખ કેમ આપી શકે ? પીડા કેમ ઉપજાવી શકે? સૂક્ષમમાં સૂક્ષ્મ જીવને પણ જે દૂભવવા ઈ છે નહિં, તે નાનામોટા કોઈ પણ જીવને કેમ હણી શકે? તેની લાગણી પણ કેમ દૂભવી શકે? તે તો ક્યારેય પણ કોઈ પણ જીવની મન-વચન-કાયાથી હિંસા કરવાથી જેમ બને તેમ દૂર જ રહે. એટલું જ નહિં પણ જેમ બને તેમ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં જ પ્રવર્તે. આ દયા ધર્મવૃક્ષનું મૂળ છે, સર્વ સિદ્ધાન્તનો સાર છે, સર્વ દર્શનને સંમત છે, સર્વ વ્રતમાં પ્રથમ છે, સર્વ સુખસંપદાની જનની છે, સર્વ પ્રાણીનું હિત કરનારી છે. એના જે બીજે એકે ધર્મ નથી. “અહિંસા પરમો ધર્મ”- અહિંસા પરમ ધર્મ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ગદષ્ટિસમુચ્ચય સત્ય, શીલ, દાન વગેરે પણ દયાની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે, દયા વિના એ બધા અપ્રમાણ છે. મહાત્મા સપુરુષે કહી ગયા છે કે – ધર્મતત્ત્વ જે પૂછયું મને, તે સંભળાવું નેહે તને, જે સિદ્ધાંત સકળને સાર, સર્વ માન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન, અભયદાન સાથે સંતેષ, ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યા પ્રમાણ; દયા નહિં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિં દેખ.”—શ્રી મોક્ષમાળા “જિસકે હિરદે હય ભૂતદયા, વાને સાધન એર કિયે ન કિયે -મહાત્મા કબીરજી તુલસી દયા ન છડિએ, જબ લગ ઘટમેં પ્રાન.” શ્રી તુલસીદાસજી ૨. ગુણવંત પ્રત્યે અષ ગુણવાનું જન પ્રત્યે અષ-અમત્સર હોવો, ઈર્ષ્યા રહિતપણું હોવું, તે આ છેલ્લા પુદ્ગલાવનું બીજું લક્ષણ છે. ગુણને દ્વેષ તે મત્સર કહેવાય છે, તે અહીં ન હોય. વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણોથી જે કોઈ પણ પોતાના કરતાં અધિક-ચઢીયાત દેખાય, તે તેના પ્રત્યે અદેખાઈ ન કરે; પરંતુ તે તે ગુણ જોઈ ઊલટો મનમાં પ્રસન્ન થાય, રાજી થાય, પ્રમોદભાવ ધરે કે- ધન્ય છે આને ! આનામાં વિદ્યા-વિનય-વિવેકને કેવો વિકાસ છે! આ કેવો જ્ઞાનવાનું , કેવો ચારિત્રવાન છે!’ આમ પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવો ગણી પિતાના હૃદયમાં સદાય વિકાસ પામે, પ્રફુલ થાય, સાચો સગુણાનુરાગી બને, તો સમજવું કે આ છેલા પુદ્ગલાવર્ણનું ચિહ્ન છે. " परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं, નિગદ વિલંત: ખંતિ હતઃ ચિત્તઃ | ”—શ્રી ભતૃહરિ “ગુણ પ્રમાદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ.”—-શ્રીમદ્ રાજચંદ્રજી પરગુણ દેખી પ્રમોદ પામવો, ખુશી થવું, રાજી થવું એ જ સજજનનું લક્ષણ છે. સજજન તે પ્રમોદભાવથી કેવી ભાવના કરે છે, તેનું સુંદર શબ્દચિત્ર* અત્રે આપ્યું છે.– x"जिह्वे प्रवीभव त्वं सुकृतिसुचरिताच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकोतिनुतिरसिकतया मेऽद्य को सुकौ । वोक्ष्या न्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं, સંસારિમઝારે શનિતિ મરતાં નમનો મુચવ I” –શ્રી શાંતસુધારસ, Page #217 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ગુણીને અદ્વેષ, ઔચિત્યથી સર્વની સેવા (૧૫૧) “હે છભ! તું પુણ્યશાળી જીવોનાં સુચરિત્રો ઉચારી પવિત્ર થા, સુપ્રસન્ન થા! બીજાની કીર્તાિ સાંભળવાનો રસ પામી મારા બંને કાનો આજે સુકર્ણ અર્થાત્ સફળ થાઓ ! અહો ! બીજાની ઉત્તમ લક્ષમી, બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચને ઠરે, દ્રવો, એમાંથી હર્ષાશ્રુ આવો ! હે જીભ! હે કાન ! હે ચક્ષુ ! અસાર સંસારમાં આવી ભાવના એ જ તમારા જન્મનું પરમ સાર્થક છે.” -શ્રી મનસુખભાઈ કરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન. “ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ સેવી છે, જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવેગે છે નિજ સાધકપણે, સેવો ઈશ્વર દેવ.”–શ્રી દેવચંદ્રજી મૈત્રી ભૂતમાં, ગુણીમાં પ્રમોદ, દુઃખી જીવોમાં કરુણા પ્રયોગ, માધ્યચ્ય વૃત્તિ વિપરીત પ્રત્યે, હે દેવ ! ધારા મુજ આત્મ નિત્યે.” -શ્રી અમિતગતિ આચાર્ય કૃત * સામાયિક પાઠ (ડે. ભગવાનદાસ અનુવાદિત) ૩. ઔચિત્યથી સર્વત્ર અવિશેષપણે સેવન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ઔચિત્યથી, ઉચિતપણાથી, જ્યાં જેમ ઘટે તેમ સેવા કરવી તે ત્રીજું લક્ષણ છે. “ઉચિતપણાને અનુસરવાથી અસંતૃપ્રવૃત્તિ દૂર થાય છે, ને સપ્રવૃત્તિમાં પ્રવર્તન થાય છે, તેથી કરીને ચોક્કસ કર્મક્ષય થાય છે.”X માટે જ આત્માથી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે, તે તે કરે, અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે, તે તે સમજે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”—શ્રી આત્મસિદ્ધિ અને તેમાં પણ અવિશેષથી-કઈ પણ જાતના ભેદભાવ વિના, સામાન્યપણે દીન-દુઃખી વગેરે સર્વ કોઈની પણ યથારોગ્ય સેવા કરવી, એ ઉચિત સેવા છે. અત્રે ઉચિતપણું, યથાયેગ્યપણું આમ સમજવું: મુનિ–સાચા સાધુગુણથી યુક્ત એવા સત્ પાત્ર પુરુષ પ્રત્યે જે સેવા કરવામાં આવે, ત્યાં ભક્તિભાવનું પ્રધાનપણું ઉચિત છે. દુઃખી, દીન, અપંગ વગેરે પ્રત્યે કંઈ સેવા કરવામાં આવે તેમાં અનુકંપા ભાવનું પ્રધાનપણું ઉચિત છે. * આ દીન-દુઃખી (મૂળ શ્લેક) * “સરવેy મૈત્રી કુળિg ઘઉં, દિપુ નીવેષ કૃપાપાä माध्यस्थ्यवृत्ति विपरीतवृत्तौ, सदा ममात्मा विदधातु देव ॥" x "अस्यौचित्यानुसारित्वात्प्रवृत्ति सती भवेत् । - સંતવૃત્તિ નિયમાત્રઃ ચતઃ ”—શ્રી યોગબિન્દુ, * " अनुकंपाऽनुकंप्ये स्याद्भक्तिः पात्रे तु सङ्गता । - અન્યથાથીરતુ રાણામતિવા સક્ષમ ”—શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨) યોગદૃષ્ટિસમુચ્ચય વગેરે ગમે તે હાય, ગમે તે મતસંપ્રદાયના હાય, ગમે તે જાતિના હાય, તે પણ અભેદભાવે સાચી અનુકંપાથી સેવા કરવા ચાગ્ય છે. આ અનુકપા દાનને જિનેશ્વર ભગવાને કદી પણ નિષેધ નથી કર્યા. દીન, દુ:ખી, રાગી આદિની સેવા-શુશ્રૂષાર્થે દાનશાલા, ઔષધાલય, ઇસ્પિતાલ વગેરેને પ્રમ'ધ કરવા, તે ઘણા જીવોને ઉપકારી થઈ પડી, અનુકંપાનેા હેતુ છે, શુભ આશયનું કારણ છે. પુષ્ટ આલમનને આશ્રી આવી દાનાદિ સેવાથી પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તે કલ્યાણનું કારણ થઈ પડે છે. આ દાનાદ્વિ કાર્ય માં પણ ઉચિતપણું જાળવવાની બહુ બહુ જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગેરે ખરાખર જોઈ વિચારીને જેમ ઘટે તેમ કરવા ચગ્ય છે. દાન આપવુ તે પશુ-લે રાંકા ! લેતા જા !” એવા તુચ્છ ભાવથી, અથવા ‘ ઉપર હાથ રાખવા’ના ભાવથી દાનાદિમાં આપવું,—એ ઉચિત નથી, પણ અનુચિત છે. યથા ચેાગ્ય પાત્રને ચાગ્ય ઉચિતપણુ દાન ચાગ્ય રીતે આદરથી આપણુ, તે પાત્રને પોતાનુ દીન-લાચારપણું ન લાગે–ન વેઢાય, એશીઆળાપણુ' ન લાગે, એમ ‘જમણા હાથ આપે ને ડાબા હાથ ન જાણે’ એવી રીતે માપવુ, તે ઉચિતપણુ છે. ઇસ્પિતાલ-ઔષધાલય વગેરેમાં દીન-દુ:ખી દરદીએ પ્રત્યે અનાદર બતાવવામાં આવે, ‘આ તે મતી છે' એમ જાણી તેની ખરાખર કાળજી ન લેવામાં આવે, એ ઔચિત્ય નથી. પણ ગરીબ દરદીએ પ્રત્યે તે ખાસ હમદી બતાવી, તેની એર વિશેષ કાળજી લેવી, નિ:સ્વાર્થ સેવા બજાવવી, એ ખરૂં ચિતપણુ છે. આવું ઉચિતપણું જાળવવુ' એ દાતા સગૃહસ્થની ફરજ છે, અને તે જળવાશે તા જ સાચા સેવાધમ મજાવી શકાશે. તેમાં પણ ચેાગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-ભાવમાં ચેાગ્યકાળે કરેલી થેાડી દાનાદિ સેવા પણુ, જેટલી લાભકારી થાય છે, જેટલી ઉગી નીકળે છે, તેટલી અકાળે કરેલી ઘણી સેવા પણ થતી નથી. વરસાદમાં એક દાણાની પણ અનેક ગણી વૃદ્ધિ થાય છે, વરસાદ વગર કરોડો દાણા નકામા જાય છે. X માટે સેવાધર્માંમાં પણ યેાગ્ય અવસર જાળવવો, એ ઉચિત છે. આ બધા સ્થૂળ દૃષ્ટાંત છે. આમ સત્ર યથાયેાગ્યપણે જેમ ઘટે તેમ સેવાધમ આદરવા, યથાશક્તિ જનતાની સેવા કરવી, એ પણ ચરમાવત્ત તુ' ચિહ્ન છે. - ટ્વીન કહ્યા વિણુ દાનથી, દાતાની વાધે મામ; “ જલ દીએ ચાતક ખીજવી રે, મેઘ હુવો તિણે શ્યામ....ચંદ્રપ્રભ.” શ્રી યશાવિજયજી આમ અત્રે ત્રણ મુખ્ય લક્ષણ કહ્યા,-દુઃખીઆની દયા, ગુણી પ્રત્યે અદ્વેષ, સવની અભેદ્યપણે ઉચિત સેવા. આ લક્ષણ જેનામાં વત્તે” છે, તે ચરમ આવત્તમાં વર્તે છે, તેને " कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्यपि । વૃૌ વૃદ્ધિ: જળસ્યાવિળયેટિવુંથાયથા ।। :”—શ્રી યશાવિજયકૃત દ્વા॰ દ્વા " धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः । બચોવિયોગેન મયંચવાનું વ્યા ।। ′′—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક, Page #219 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ જ્ઞાનીને આશય, પુરુષાર્થ પ્રેરણા (૧૫૩) ભવચક્રનો છેલે આંટે છે, એમ જાણવું. આ બાહ્ય ચિહ્નો પરથી ભવસાર બોધ ચક્રને છેલ્લો ફેરે બાકી છે, એવું અનુમાન થઈ શકે છે. બાકી વિશેષ તે અતીંદ્રિય એવા યોગીજ્ઞાનને ગમ્ય છે. માટે ચરમાવર્તામાં આવવું હોય, ભવને છેલે ફેરે કરવો હોય, ને ગબીજની વાવણી કરવી હોય, તે આ લક્ષણોગુણ આત્મામાં પરિણમાવવા જોઈએ: દુઃખીની અત્યંત દયાથી હૃદયને કમળ-આ કરવું જોઈએ, ગુણ–અષથી ચિત્તભૂમિ ચેખી કરવી જોઈએ, ને સર્વ જીવની યાચિત સેવા કરી વિશ્વવત્સલ બનવું જોઈએ. એમ આ ઉપરથી મહાત્મા શાસ્ત્રકારે બોધ આપ્યો. અને આ ઉપરથી એટલું પણ ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે કે-કાળસ્થિતિ પાકશે, ભવપરિણતિ પરિપાક થશે, ભવની મુદત પૂરી થશે, ત્યારે આપણે માર્ગ પામશું, માટે આપણે તે તેની રાહ જોયા કરશું,-એવું ખોટું આલંબન પકડી આળસુ–પ્રમાદી થવા લાગ્યા નથી. પાદપ્રસારિકા અવલંબવા યોગ્ય નથી, હાથ જોડી બેસી રહી પુરુષાર્થહીન થવા યોગ્ય નથી, જ્ઞાની પુરુષોએ કાળલબ્ધિપરિપાક વગેરે કહ્યા છે, તેને ઊલટો અનર્થકારી અર્થ કરવા ગ્ય નથી. જ્ઞાની પુરુષને ઉપદેશ કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહિં; પુરુષાર્થની જાગ્રતિ જ પ્રેરે. માટે જ્ઞાનીને આશય સમજવો જોઈએ. આપણી પોતાની તથાભવ્યતા કેવી છે, તે આપણે જાણતા નથી. પણ તે ભવ્યતાને પરિપાક કરવાને પુરુષાર્થ તે આપણા હાથમાં છે. એટલે કે આપણી ભવ્યતા–ોગ્યતા - કેમ જલદી પકાવવી તેને પ્રયાસ આપણે કરી શકીએ એમ છીએ. પુરુષાર્થ પ્રેરણું આપણું પાત્રતા–ગ્યતા વધારીએ, એટલે એની મુદત એની મેળે પાકશે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે–અગમાં પાકવાની યેગ્યતા છે, પણ તે ચૂલે ચડાવીએ તો પાકે, એની મેળે કોઈ કાળે પાકે નહિ. તેમ ભવ્ય એવા આત્મામાં પણ ભવ્યતા-વ્યગ્રતા આણવાનો પ્રયાસ ન કરીએ, તે એની મેળે રેગ્યતા આવે નહિં. એટલા માટે જે પરમાર્થની ઇચ્છા હોય, તે કાળસ્થિતિ જેમ પાકે, ભવપરિણતિ પરિપાક થાય, આત્મામાં યોગ્યતા-પાત્રતા જેમ આવે તેવા ઉપાય લેવાને સત્ય પુરુષાર્થ કરવો જોઈએ, અને તેવા ઉપાયમાં પ્રાથમિકમાં પ્રાથમિક જે ઉપાયદયા વગેરે અહીં સ્પષ્ટ બતાવ્યા છે, તેનો આશ્રય કરી આત્માર્થ સાધવો જોઈએ; શુદ્ધ નિમિત્તકારણના પ્રબળ અવલંબનથી ઉપાદાન પ્રગટાવવું જોઈએ કે જેથી કરીને ભવપરિણતિ છેલ્લા પુદ્ગલાવર્તામાં આવી ઉભી રહે, ભવને છેલ્લે ફેરે બાકી રહે, ને તેમાં પણ જેમ બને તેમ એાછા ભવ કરવા પડે. આમ અત્રે ધ્વનિ છે. આની સાથે સંવાદી એવા પરમ પુરુષાર્થ પ્રેરક વીરગર્જનારૂપ સત્ય વચને વર્તમાનયુગના પરમ સંત-ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર પુરુષે ઉચ્ચાર્યા છે – Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) “ જો ઇચ્છા પરમાર તેા કરેા સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિ' આત્મા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” —શ્રી આત્મસિદ્ધિ L2 અને કારણ કે એમ છે, એથી કરીને— યોગદશિસમુચ્ચય एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ ભદ્રભૂત્તિ મહાત્મ તે, એવા જીવને જોગ; અવંચક ઉદયે ઉપજે, શુભ્ર નિમિત્તસ`યોગ, ૩૩ અથઃ—એવા પ્રકારના ભદ્રભૂત્તિ મહાત્મા જીવને, અવંચકના ઉદય થકી, શુભ નિમિત્ત સંચાગ ઉપજે છે. વિવેચન “ ચાહે ચકાર તે ચંદને, મધુકર માલતી ભાગી રે; તિમ ભવિ સહજ ગુણે હેવે, ઉત્તમ નિમિત્ત સ'ચેાગી રે. વીર્૰”—શ્રી ચેા. સ૦ -૧૩ ઉપરમાં જે હમણાં દયા વગેરે લક્ષણ કહ્યા તે લક્ષણવતા ચેગી પુરુષ કેવા હેાય ? તે ભદ્રસૂત્તિ-ભદ્રમૂત્તિવાળા હોય, કલ્યાણરૂપ ભલી આકૃતિવાળા હાય. તેને દેખતાં જ તે ભદ્ર, ભલેા, રૂડા જીવ છે એવી સ્વાભાવિક છાપ પડે. તે પ્રિયદર્શીન શુભ નિમિત્ત હાય, તેનું દર્શીન પ્રિય–વ્હાલુ લાગે એવુ હાય, તેને દેખતાં જ તેના પ્રત્યે કુદરતી પ્રેમ સ્ફુરે એવો તે પ્રિયદશી દેવાનાં પ્રિય' હોય. અને તે ‘મહાત્મા' કહેવા ચેાગ્ય છે, કારણ કે સીય ના–ઉત્તમ આત્મવીને તેને યાગ બન્યા છે. આવા ભદ્રમૂર્ત્તિ મહાત્મા જીવને શુભ નિમિત્તને સયેાગ ઉપજે છે, તેને સદ્યાગ વગેરેને જોગ માઝે છે. ઉત્તમને ઉત્તમ નિમિત્ત સહેજે મળી આવે છે, તેવુ તેવાને ખેંચે, Like attracts like? તે ન્યાયે ચગ્ય સુપાત્ર જીવને તેના પુણ્યપ્રાગૢભારથી ખે'ચાઈને તથારૂપ ચેાગ્ય નિમિત્ત સાંપડે છે, અને તે ઉત્તમ નિમિત્તો સયેાગ વૃત્તિ:-વૈવિધસ્યનીવચ—એવા પ્રકારના જીવતે, હમણાં જ કહેલા લક્ષણવાળા યાગીને, મમ્ર્ત્ત:ભદ્રભૂતિ, પ્રિયદર્શીન, જેવું દર્શીન પ્રિય–વ્હાલુ લાગે એવાને, માત્મનઃ-મહાત્માને-સદ્વીયના મેગે કરીને, શુ' ? તે કે-શુમ, પ્રશરત, શું? તે કે-નિમિત્તસંચો:-નિમિત્ત સંચેગ, સદ્યોગ આદિના સચેગ –કારણ કે સાગ અાદિનુ જ નિઃશ્રેયસાધનનું -મેક્ષસાધનનું નિમિત્તપણું છે, જ્ઞાયતે-ઉપજે છે, કર્યાંથી? તે માટે કહ્યુ –ાવ જોચાત્–અવંચકના હૃદયથકી. કહેવામાં આવતા સમાધિવિશેષના-યોગવિશેષના ઉત્તમને લીધે, એમ અથ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : “કારણ નેગે હો કારજ નીપજે ' (૧૫૫) મોક્ષના અમોઘ સાધનરૂપ થઈ પડે છે. જેમ કે કુદરતી રીતે જ ચંદ્રને ચાહે છે, જેમ ભમરે સ્વભાવથી જ માલતીને ભેગી બને છે, તેમ ભવ્ય-ગ્ય સુપાત્ર જીવ પણ સહજ ગુણે કરીને ઉત્તમ નિમિત્તને સંગ પામે છે. “વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તેજ સંબંધે; અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે થાશું” શ્રી યશોવિજયજી “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી, ”શ્રી દેવચંદ્રજી અને આ ઉત્તમ નિમિત્તનો વેગ પણ શા કારણથી થાય છે? તે પણ અહીં સ્પષ્ટ કર્યું છે. ત્રણ અવંચકના ઉદયથી આ નિમિત્ત મળી આવે છે. આ અવંચક એક પ્રકારને ગવિશેષ છે. તેનું સ્વરૂપ હવે પછી કહે છે. આ અવંચકરૂપ કારણનો વેગ બને તે તેવા નિમિત્તનો યોગ બને છે. નિમિત્ત અને ઉપાદાન “કારણ જેગે હો કારજ નીપજે, એમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે, એ નિજ મત ઉનમાદ. સંભવ”શ્રી આનંદઘનજી કારણથે કારજ સીધે હો, એહ અનાદિકી ચાલ.લલના દેવચંદ્ર પદ પાઈયે હો, કરત નિજ ભાવ સંભાલ.લલના” શ્રી દેવચંદ્રજી કારણ વિના કાર્ય થાય જ નહિં, આ સનાતન નિયમ છે, પણ એ કારણ વિના કાર્ય સાધવાની જે વાત કરે છે, તે તે કેવળ પિતાના મતને ઉન્માદ જ છે. છતાં કેટલાક લેકે અસમંજસ ભાવે ઉપાદાન અને નિમિત્તના યથાયોગ્ય વિભાગ-સંબંધની મર્યાદાનું ભાન નહિં હોવાથી, અથવા બાંધી લીધેલા ભ્રામક ખ્યાલને લીધે ઊંધું વિપર્યસ્ત સમજતા હોવાથી, એકાંતિક પક્ષ ગ્રહીને, ઉપાદાન ને નિમિત્ત જાણે એક બીજાના વિરોધી પ્રતિસ્પધી હોય, એમ અર્થહીન શુષ્કજ્ઞાનરૂપ વાતથી પરમ ઉપકારી નિમિત્તને અલાપ કરતા રહીં, “ઉપાદાન ઉપાદાન” એમ શબ્દ માત્ર કહેતા ફરે છે, તે શ્રી આનંદઘનજીના શબ્દોમાં “નિજ મત ઉન્માદ’ જ છે. કારણ કે એલા ઉપાદાનને કે એકલા નિમિત્તને એકાંતિક પક્ષ-આગ્રહ કરવો તે કેવલ વિપર્યાસરૂપ-બ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એ એકાંતિક પક્ષ રહે છે, તે ઉપાદાન ને નિમિત્તને પરસ્પર સાપેક્ષ પૂર્ણ અવિરેાધ સહકારરૂપ સંબંધ જાણતો જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉત્સુત્ર પ્રરૂપણ કરી જ્ઞાનીના સનાતન માગને લેપ કરે છે– તીર્થને ઉચ્છેદ કરે છે. કારણ કે ઉપાદાનને ભૂલી એકલા નિમિત્તને પકડયાથી જેમ કાંઇ વળતું નથી, તેમ નિમિત્તને છોડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતું નથી. Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) યોગદષ્ટિસમુચય શાસ્ત્રમાં ઉપાદાનની વાત કહી છે તે વાત ખરી, પણ તે કાંઈ નિમિત્તને નિષેધ કરવા માટે કે એનું ઓછું મૂલ્યાંકન કરવા માટે કહી નથી, પણ જીવને પુરુષાર્થ જાગૃતિ અર્થે સાપેક્ષપણે કહી છે, એટલે કે શુદ્ધ નિમિત્તના પ્રબળ અવલંબનપૂર્વક આત્મપુરુષાર્થ જાગ્રત રાખવા માટે કહી છે. તે એટલે સુધી કે શ્રુતજ્ઞાનનું-આજ્ઞાનું અથવા જિન ભગવાનનું અવલંબન બારમાં ગુણઠાણાના છેલ્લા સમય પર્વત કહ્યું છે, તે પણ શુદ્ધ નિમિત્તનું સેવન કેટલું પ્રશસ્ત ને ઉપકારી છે એ સૂચવે છે. માટે યુક્ત પક્ષ એ છે કે શુદ્ધ નિમિત્તને આશ્રયથી ઉપાદાનની શુદ્ધિ પ્રગટ કરતા રહી જીવે આગળ વધવું જોઈએ, આત્મવિકાસ સાધવે જોઈએ. અને એ જ જિન ભગવાનને સનાતન રાજમાર્ગ છે. આ અંગે શ્રી વિશેષાવશ્યકમાં પ્રજ્ઞાનિધિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણજીએ તથા શ્રી અરનાથ–મલિનાથ-મુનિસુવ્રત જિન સ્તવમાં પરમ અધ્યાત્મરસપરિણત મહાત્મા દેવચંદ્રજી મહામુનિએ સૂમ મીમાંસા કરી સાંગોપાંગ નિર્ણય બતાવ્યો છે, તે મુમુક્ષુને અત્યંત મનનીય છે. અત્રે વિસ્તારભયથી તેનો પ્રાસંગિક નિર્દેશ માત્ર કર્યો છે :“કૌં કારણ યોગ કારજ સિદ્ધિ લહેરી, કારણ ચાર અનુપ કાર્યાથી તેહ શહેરી...પ્રણામે શ્રી અરનાથ”–શ્રી દેવચંદ્રજી કર્તા કારણના ગે કાર્યસિદ્ધિ પામે છે, માટે કાર્યને અર્થે હોય તે ચાર અનુપમ કારણે ગ્રહે છે. તેમાં મુખ્ય બે કારણ છે-ઉપાદાન અને નિમિત્ત. વસ્તુને નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. તે ઉપાદાન પિતે ઉપાદાનકારણપણે ન પ્રગટે ત્યાં સુધી કાર્યસિદ્ધિરૂપ વસ્તુસ્વરૂપે પ્રગટતું નથી, અને ઉપાદાનકારણ પણ નિમિત્તકારણ વિના પ્રગટતું નથી. અર્થાત કર્તાના પ્રાગે નિમિત્તકરણના અવલબન-ઉપકારથી ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે છે અને તેથી જ કાર્યસિદ્ધિ થાય છે. વળી ઉપાદાનકારણપણું ન થતું હોય તે નિમિત્તનું નિમિત્તકારણપણું પણ રહેતું નથી, અર્થાત્ નિમિત્ત નિમિત્તકારણ કહેવાતું નથી. જ્યારે તથારૂપ ઉપાદાનકારણ પ્રગટતું જતું હોય, ત્યારે જ તે ખરેખરૂ નિમિત્તકારણ કહેવાય છે, નહિ તે નહિ. આમ કરૂં પતે કાર્યરુચિ થઈ કાર્ય કરવા પ્રવર્તે–પુરુષાર્થ કરે અને શુદ્ધ પુષ્ટ નિમિત્ત કારણને વિધિપૂર્વક આશ્રય કરતે રહી, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવતે જાય તો કાર્યસિદ્ધિ થાય; નિમિત્ત અને ઉપાદાનના સહકાર-સહયોગથી જ કાર્ય નીપજે. “નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન ગણતરી.” ઉપાદાને ઉપાદાન પરિણતિ નિજ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિ રે, ગ્રાહક વિધિ આધીન...એલડી. મુનિસુવત” –શ્રી દેવચંદ્રજી દાખલા તરીકે —-ઘડે બનાવવામાં માટી છે તે ઉપાદાન છે, પણ દંડથક વગેરે નિમિત્ત ન મળે તે તે એની મેળે ઉપાદાન કારરુપણે પરિણમે નહિં, અને માટીમાંથી ઘડે કદી Page #223 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ઉપાદાન અને નિમિત્ત (૧૫૭) પણ બને નહિં. તેમ જીવન નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. તે ઉપાદાનની વ્યક્તિ માટે–પ્રગટપણુ માટે અર્થાત્ ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે તે માટે તે નિમિત્ત કારણની અવશ્ય જરૂર છે. શુદ્ધ એવું પુષ્ટ નિમિત્તકારણ વિધિપૂર્વક ન સેવે તે અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિં, ઉપાદાન પ્રગટે નહિં. તેમ જ ઉપાદાનનું દુર્લક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેવ્યાથી પણ કાર્યસિદ્ધિ થાય નહિં. બન્નેના સહકારથી જ સિદ્ધિ નીપજે. “ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ....જિનવર પૂજો. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવા....જિના શ્રી સંભવ.” “નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી...પ્રણવ”—શ્રી દેવચંદ્રજી માટે તાત્પર્ય કે ઉપાદાનનું નામ લઈ, જે એ નિમિત્ત છોડી દીએ, તેઓ સિદ્ધિ પામતા નથી, ને ભ્રાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સદ્દગુરુની આજ્ઞા, જિનદશા અને પ્રસ્તુતમાં આ અવંચકત્રય એ નિમિત્તકારણ છે. તે નિમિત્તકારણ સેવ્યા વિના-આરાધ્યા વિના આત્મજાગૃતિ આવે નહિં. આ અંગે પરમ તત્ત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટકેલ્કીર્ણ વચનામૃત છે કે – સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”—શ્રી આત્મસિદ્ધિ અર્થાતુ-“સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્તકારણ છે, અને આત્માનાં જ્ઞાનદર્શનાદિ ઉપાદાન કારણ છે; એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કંઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણને નહીં પામે, અને ભ્રાંતિમાં વસ્ય કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારૂં સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થહિત ન થવું એ શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાને પરમાર્થ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર અવંચક ઉદયથી' એમ કહ્યું એટલે એનું સ્વરૂપ પ્રતિપાદન કરવા કહે છે – Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) યોગદૃષ્ટિસમુચ્ચય योगक्रियाफलाख्यं यच्छ्रयतेऽवञ्चकत्रयम् । साधुनाश्रित्य परममिषु लक्ष्य क्रियोपमम् ||३४|| અવ’ચકત્રય પરમ જે, યોગ ક્રિયા ફૂલ નામ; સાધુ આશ્ર–તે ખાણની, લક્ષ્ય ક્રિયા સમ આમ. ૩૪ અઃ—સાધુઓને સત્પુરુષોને આશ્રીને, યાગ ક્રિયા ને ફુલ નામનું પરમ અવચકત્રય ( ત્રિપુટી ) સ ́ભળાય છે; તેને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા છે. વિવેચન · નિલ સાધુ ભગતિ લહી....સખી૰ યાગ અવંચક હાય....રે સખી કિરિયાવ′ચક તિમ સહી સખી॰ કુલ અવંચક જોય રે સખી૰ ચંદ્રપ્રભુ૦’’-શ્રી આનંદઘનજી ચેાગાવ'ચક, ક્રિયાવ'ચક અને વાવ'ચક એ ત્રણ પ્રકારના અવહેંચકની ત્રિપુટી શાસ્ત્રમાં કહેલ છે. આ અવંચક એક પ્રકારના અવ્યક્ત સમાધિવિશેષ-ચેગવિશેષ છે, નાના પ્રકારના ક્ષયેાપશમને લીધે ઉપજતા તેવા પ્રકારને આશયવિશેષ-ચિત્તત્રણ અવંચક પરિણાર્વિશેષ છે. ‘ અવ'ચક' એટલે શુ? અવંચક એટલે વચે નહિ, છેતરે નહિ તે. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિ', આડાઅવળા વાંકે જાય નહિ, એવા અમે, અચૂક, અવિસ'વાદી, રામખાણુ તે અવચક. યાગ એવો કે કદી વચ્ચે નહિ...–ચૂકે નહિ–વાંકે જાય નહિ તે ચેાગાવચક, ક્રિયા એવી કે કદી વચ્ચે નહિ – ફોગટ જાય નહિં વાંકી જાય નહિ તે ક્રિયાવ ચક. ફૂલ એવુ કદી વચે નહિ ખાલી જાય નહિ'—વાંકુ જાય નહિ, તે ફલાવચક 6 આ પરમ-ઉત્તમ એવું અવચકત્રય સાધુઓને એટલે કે સાચા સાધુગુણથી શે।ભતા સત્પુરુષોને આશ્રીને છે, સાચા · મુનિ' એવા જ્ઞાની પુરુષાને અવલખીને છે, એમ તેને સબંધ સમજવાનેા છે. એટલે કે સાચા સાધુસ્વરૂપ સત્પુરુષના-સદ્ગુરુને યાગ, જોગ, તથારૂપ ઓળખાણ તે ચેાગાવચક છે; તે યેગકી વચે નહિ. અમેધ હાય, અવશ્ય વૃત્તિ:-યોગક્રિયા હાર્થ ચાદ્ભૂયતેડવ=ત્રયમ્—કારણ કે યોગ, ક્રિયા તે ફુલ નામનું અવચકત્રય આગમમાં સંભળાય છે,-‘ ચાવજ્રશ્ન: યિાવશ્ર્વ : ાવ : ' એ વચન ઉપરથી. આ અવ્યક્ત સમાધિ જ છે, તેના અધિકારમાં પાઠ છે તેથી. આ ચિત્ર (જૂદા જૂદા) ક્ષયાપશમથકી તથાપ્રકારના આશયવિશેષ છે. અને આ સાધૂન શ્રિય-સાધુએને આશ્રીતે, સાધુએ એટલે મુનિએ; પદ્મ-પરમ એવું અવ ંચકત્રય, સ્વરૂપથી તે આ દ્ગુરુ યે મમ્-ખાણની લક્ષ્યક્રિયાની ઉપમાવાળુ છે. ખાણની લક્ષ્યક્રિયા, તેની પ્રધાનતાએ કરીને, તેનાથી અવિસંવાદિની જ હોય,-નહિ તેા લક્ષ્યક્રિયાપણાને અયાગ હાય તેટલા માટે, (ખાણુ ખરાખર તાકે એ જ લક્ષ્યક્રિયા, નહિ તે લક્ષ્યક્રિયા બને નહિ.... ) એમ સાધુઓને આશ્રીતે યોગાવ’ચક તે, તેના ચેગના અવિસંવાદી હોય છે; એમ તેની 'દનાદિ ક્રિયા અને તેના લતે આશ્રીતે, આ ગેમ જ, દૃષથી છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : યોગાચક, દિયાવંચક, ફલાવંચક (૧૫૯) અવિસંવાદી હોય અને પછી પુરુષને તેવા સપુરુષવરૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરવામાં આવે તે દિયાવંચક કહેવાય; તે ક્રિયા કદી વચે નહિં-ફોગટ જાય નહિ, અચૂકપણે અવશ્ય ધર્મલાભદાયી થાય જ. અને આમ સપુરુષ સદ્ગુરુને તથારૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદનાદિ ક્રિયા કરવામાં આવી, તેનું ફલ પણ કદી વંચે નહિં, અમેઘ હોય, અચૂકપણે પ્રાપ્ત થાય, તે ફેલાવંચક જાણવું. આ ત્રણ અવંચક અહીં આ દષ્ટિમાં દ્રવ્યથી હોય છે. “સદ્ગુરુ વેગે વંદન ક્રિયા, તેહથી ફલ હોય જેહે રે; વેગ ક્રિયા ફલ ભેદથી, વિવિધ અવંચક એહ રે...વીર”—શ્રી એગ સક્ઝાય ૨-૧૨ આ અવંચક ત્રિપુટીને બાણુની લક્ષ્યકિયાની ઉપમા બરાબર ઘટે છે. જેમ લક્ષ્યને–નિશાનને બરાબર તાકીને છોડેલું બાણ લક્ષ્યને અવશ્ય વિધે, ચૂકે નહિ, ખાલી જાય નહિં–અફળ થાય નહિં, નિજ કાર્યની સિદ્ધિ કરે; તેમ શુદ્ધ બાણની લક્ષ્યને આત્મસિદ્ધિરૂપ લક્ષ્યને અનુલક્ષીને–તાકીને કરવામાં આવેલા ગ, ક્રિયા યિાની ઉપમા ને ફળ અવંચક હોય, અવશ્ય પોતાના સાધ્યરૂપ લક્ષ્યને સાધે, અમેઘ અચૂક હોય, અવિસંવાદીપણે સ્વકાર્યની ચોક્કસ સિદ્ધિ કરે. આમાં નિશાનને બરાબર તાકીને બાણને ધનુષ્ય સાથે ચેગ-જોડાણ થવું, અનુસંધાન થવું, તેની બરાબર યેગાવંચક છે. આમ બરાબર તાકેલા બાણની નિશાન પ્રત્યે ગમન કરવાની જે કિયા, તેની બરાબર કિયાવંચક છે. અને નિશાનને વિધવારૂપ જે કાર્યસિદ્ધિ થવી, તેની બરાબર ફલાવંચક છે. આ દષ્ટાંત ઘણું અર્થ રહસ્ય ભરેલું છે, ને તેના પરથી નીચેના મુદ્દા તારવી શકાય છે – (૧) બાણને વેગ-અનુસંધાને બરાબર નિશાન તાકીને ન હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી–વાંકીચૂકી હોય, ને નિશાન ચૂકી જવાય; તેમ આત્મસિદ્ધિનો લક્ષ્ય બરાબર તાક્યા વિના જે યોગ વંચક હેય, તે તેની સાધક ક્રિયા પણ વંચક હોય અને ફલ પણ વંચક હોય. (૨) બાણને વેગ-જોડાણ બરાબર નિશાનને તાકીને કરવામાં આવેલ હોય, તે જ નિશાન પ્રત્યેની તેની ગમનક્રિયા સીધી સડસડાટ હોય, ને નિશાન વિધાય, ચૂકે નહિ તેમ આત્મસિદ્ધિને લક્ષ્ય બરાબર તાકીને જે વેગ અવંચક કરવામાં આવે, તે પછી તેની સાધક ક્રિયા પણ અવંચક હોય, અને સિદ્ધિરૂપ ફળ પણ અવંચક જ હોય આમ આ ઉપરથી ભંગી ફલિત થાય છે:-(૧) વેગ અવંચક હોય, તે ક્રિયા-ફલ અવંચક હોય. (૨) વેગ અવંચક હોય, તે પછીના કિયા-ફલ વંચક ન હોય. (૩) યોગ વંચક હોય, તે ક્રિયા-ફલ પણ વંચક હોય. (૪) ગ વંચક હય, તે ક્રિયા-ફલ અવંચક ન હેય. આ સર્વને નીચેની આકૃતિ પરથી બરાબર ખ્યાલ આવી શકશે – Page #226 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ખાણુ યાત્ર વચ વક ધનુષ્ય ચણ ચેાગ અવચક આકૃતિ—૬ ક્રિયા વાચક વક ક્રિયા અનેક કુલ અલભ્ય વાંચક ક્રિયા અચક ૧ચક અનેક *અત્રલક્ષ્ય યેાગ થ્રિસમુચ્ચય લ *નિશાનલક્ષ્ય અવચક એકજ આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક ચેાગ જ જો ખરાખર ન હેાય તેા ખષી માજી ખગડી જાય છે. અને આ યાગ સદ્ગુરુ સત્પુરુષને આશ્રીને છે; એટલે સાચા સાધુ પુરુષને, સદ્ગુરુને જોગ ખરાખર ન બને, તે ક્રિયા ને ફલને ઘાણુ પણ બગડી જાય છે. તે આ રીતે–(૧) સદ્ગુરુ સત્પુરુષ મળ્યા હાય, પણ તે ઓળખાય નહિ, તે તેના યાગ માગરૂપ થઈ પડે છે, નિષ્ફળ જાય છે. (૨) અથવા અસદ્ગુરુને સદ્ગુરુ માની લીધા હાય, તા પણ ચેાગ અચેાગરૂપ થાય છે, ટેલીફાનમાં ખાટા નખર જોડાઈ ગયા જેવુ થાય Page #227 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદૃષ્ટિ: ખાણની લક્ષ્યક્રિયાની ઉપમા (૧૬૧) છે ! (૩) અથવા સદ્ગુરુ મળ્યા હાય, પણ પેાતાનામાં તેવી યેાગ્યતા ન હોય, તે યાગન મળ્યા ખરાખર થાય છે. ‘લગન વેળા ગઇ ઊંઘમાં' તેના જેવું થાય છે ! લક્ષ્ય એક જ અને ખીજુ` એ સમજવાનું છે કે ખાણનું નિશાન-લક્ષ્ય એક જ હાય છે. તે નિશાનથી આડુંઅવળું–વાંકું'ચુકું, ઉપર નીચે ખાણુ જાય, તા નિશાન-વિધાતું નથી, ખાલી જાય છે, અફળ જાય છે, અથવા આડા-અવળા અલક્ષ્ય વધવારૂપ અનેક ફળ થાય છે, પણ એક ઇષ્ટ લક્ષ્ય પામવારૂપ ફળ મળતુ નથી. તેમ પરમા માં પણ એક જ નિશાન છે, એક જ લક્ષ્ય છે. અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા માઢ્ય એ જ એક લક્ષ્ય છે. એટલે જે યેગ, જે ક્રિયા તે એક મેાક્ષ પ્રત્યે લઇ જાય, તે જ સફળ છે, બાકી બીજી બધી અફળ છે. અથવા તે એક મેરૂપ ફળને ચૂકી જઇ, ચારે ગતિમાં રખડવારૂપ અનેક ફળ આપનારી છે. આમ અત્રચક એવા યોગ, ક્રિયા ને ફલની એકતા છે, અને વંચક એવા ચેગ, ક્રિયા ને લની અનેકતા છે. “ એક કહે સાધિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેાચન ન દેખે; લ અનેકાંત કિરિયા કરી ખાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે....ધાર તરવારની” —શ્રી આન’દઘનજી આમ એક જ લક્ષ્યના અનુસધાન-જોડાણુરૂપ જો ચાગ અને, તેના જ અનુસ ધાનરૂપ ક્રિયા જો કરવામાં આવે, અને તેના જ સંધાનરૂપ એક માળ જો મળે, તે એ ત્રણે અવાંચક છે. પણ એક જ લક્ષ્યના અનુસ ́ધાનરૂપ યાગ ન હેાય, વિવિધલક્ષી અનેકાંત ક્રિયા હાય, અને તેથી કરીને વિવિધ અનેકાંત ફળ-ચારે ગતિમાં રડવડવારૂપ ફળ મળે, તે એ ત્રણે વચક છે. અને આ લક્ષ્યનું ભાન પણ સદ્ગુરુ સત્પુરુષના સમાગમ યાગથી થાય છે, માટે સાચા સદ્ગુરુના યોગ-તથારૂપ ઓળખાણ તે કારણનું પણ કારણ હાવાથી ચેાગાવ'ચક છે, તે સત્પુરુષ સદ્ગુરુના સેવ, ભક્તિ આદિ કરવા તે ક્રિયાવચક છે, અને પરપરાએ તેના લરૂપે મેાક્ષની પ્રાપ્તિ થવી તે ફ્લાવ'ચક છે. “ જીવને જ્ઞાની પુરુષનુ એળખાણ થયે તથાપ્રકારે અનંતાનુબધી ક્રોધ, માન, માયા, લેાભ માળાં પડવાને પ્રકાર અનવા ચેાગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. સત્પુરુષનુ' એળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેાળા પડવા લાગે છે, અને પેાતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. વિકથાદિ ભાવમાં નીરસપણુ' લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. X X × જીવને # " जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परतं सफल होइ सब्बसे || जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदसि । सुद्धं तेसिं परक्कतं अफलं होइ सब्बसे " || શ્રી સૂયગડાંગ સૂત્ર ( પરમા` માટે-જુએ-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક, ૩૯૧. ઉપદેશનેધ ૩૨) Page #228 -------------------------------------------------------------------------- ________________ (૧૬૨) ગિદષ્ટિસમુચ્ચય સન્દુરુષને યોગ થયે તે એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં–લક્ષ વગરના બાણુની પેઠે હતા. પણ હવે પુરુષને અપૂર્વ યોગ થયે છે, તે મારાં સર્વ સાધન સફળ થવાને હેતુ છે.” ઈત્યાદિ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૩ (પર૨) “પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત..સંભવ”-શ્રી આનંદઘનજી સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રખે નિજ લક્ષ છે.”—શ્રી દેવચંદ્રજી આમ વંચક–અવંચક શબ્દના પ્રયોગમાં ભગવાન શાસ્ત્રકારે ઘણે પરમાર્થ સમજાવ્યું છે. વંચક એટલે છેતરનાર, ઠગનાર, છળનાર; અવંચક એટલે નહિં છેતરનાર, નહિં ઠગનાર, નહિં છળનાર. ઠગ જેમ માણસને ભૂલાવામાં નાંખી દઈ, વંચક ગનું થાપ આપે છે, તેમ આ વંચક ગાદિ જીવને ભૂલાવામાં-ભ્રમણમાં ઠગપણું નાંખી દઈ, ઠગે છે, છેતરે છે, છળે છે! કારણ કે મૂળ લક્ષ્યનું ભાન ન હોવા છતાં, જીવ બિચારે બફમમાં ને બફમમાં એમ માને છે કે હું ગ સાધું છું, હું ક્રિયા કરું છું, મને ફળ મળશે. પણ તે બિચારો ઠગાય છે! ને અનંત યંગ સાધતાં છતાં, અનંત કિયા કરતાં છતાં, તે ઊધે રવાડે ચડી ગયા હોવાથી અનંત ફળ પામતે રહી, ચારે ગતિમાં રડવડે છે–રખડે છે! આવી ને આવી ભ્રમણામાં આ જીવે વંચક એવા અનંત યેગ-સાધન કરવામાં કાંઈ બાકી રાખી નથી, વંચક એવી અનંત ક્રિયા કરવામાં કાંઈ મણ રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવવામાં કાંઈ પાછી પાની કરી નથી ! પણ તે બાપાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે, “છાર પર લિંપણ” જેવી નકામી થઈ છે, ને પરમાથે તેનું પરિણામ મેટું મીંડું આવ્યું છે !! કારણ કે અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી હશે, સાધુ-સંન્યાસી-બાવો બન્યા હશે ! મેરુપર્વત જેટલા ઘા–મુહપત્તિ વાપર્યા હશે ! યમ, નિયમ, સંયમ, ત્યાગ વૈરાગ્ય વગેરે અથાગ આદર્યા હશે; વનવાસ મોટું મીંડુ! લઈને, મૌન ધારણ કરી દઢ પવાસન લગાવીને બેસી ગયે હશે ! પ્રાણાયામ વગેરે હઠગના પ્રયોગ કરી સમાધિ ચઢાવી ગયો હશે ! સ્વરોદય વગરે જાણું અને મંત્ર-તંત્રાદિના ચમત્કાર બતાવી મુગ્ધજનેને ભેળવ્યા હશે ! અનેક પ્રકારના જપ-તપ કર્યા હશે. સવ શાસ્ત્રને પારંગત બની આગમવર, મૃતધર, શાસ્ત્રજ્ઞમાં ખપે હશે સ્વમતના મંડનમાં ને પરમતના ખંડનમાં પાવરધો બની “દિગવિજય’ કરવા પણ નીકળી પડયો હશે ! અરે ! પિતાનું કાંઈ પણ ઠેકાણું નહિં છતાં, ઊંચા વ્યાસપીઠ પરથી મેક્ષ સુધીના ઉપદેશરૂપ મેટા મોટા વ્યાખ્યાને આપી, સાક્ષાત વાચસ્પતિના જેવી વતાબાજી કરી, વ્યાખ્યાનધરા ધ્રુજાવી ને સભાઓ ગજાવી હશે ! Page #229 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : સંતચરણ આશ્રય વિના પંચક (૧૬૩) આટલું બધું એ બિચારાએ અનંતવાર કર્યું હશે! પણ તેના હાથમાં હજુ કાંઈ આવ્યું નહિ! તેના હાથે તે ખાલી ને ખાલી ! મિક્ષ તે હતો એટણે જ દૂર પડયો છે ! કારણ કે એક મૂળભૂત કારણ જે કરવાનું સૌથી પ્રથમ અગત્યનું હતું, તદપિ ક હાથ તેને તેને વેગ ન બને; સાચા સદ્દગુરુને તેને વેગ ન મળ્યો, એટલી હજુ ન પર્યો” એક ખામી રહી ગઈ ! એટલે એના એ બધાં સાધન સ્વરૂપે સાચા છતાં, તેને તે બંધનરૂપ બની એળે ગયા, શૂન્યમાં પરિણમ્યા! હજાર કે લાખે વિજળીની બત્તી ગઠવી હોય, પણ એક “મેઈન સ્વીચ” (મુખ્ય ચાવી) ચાલુ ન હોય, તે બત્તી પ્રગટે નહિં, અંધારું જ રહે તેમ અનંત સાધને કરે, પણ સદ્ગુરુને વેગ ન હોય, તે જ્ઞાન–દી પ્રગટે નહિં, અંધારૂં જ રહે. આ અંગે—જાણે સાક્ષાત્ જગદ્ર ગર્જના કરતા હોય, એ પ્રગટ ભાસ આપતા પરમ વેધક વચને શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્યા છે “યમ નિયમ સંયમ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિ. વનવાસ લિયે મુખ મૌન રિયે, દઢ આસન પા લગાય દિયે. મન–પન નિધિ સ્વર્બોધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ભયે; જપભેદ જપ તપ ત્યૌહિ તપે, ઉરસેહિ ઉદાસિ લહી સબપે. સબ શાસ્ત્રના કે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ. અબ કયાં ન બિચારત હે મનસે, કછુ એર રહા ઉન સાધનસેં; બિન સદ્દગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે; તનસેં, મનસું, ધનસું, સબસે, ગુરુદેવકિ આન સ્વઆત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમઘને.” –શ્રીમદ્ રાજચંદ્રજી આમ સંતચરણના આશ્રય વિના સમસ્ત સાધનક્રિયાદિ પરમાથે નિષ્ફળ ગયા છે, વંચક બન્યા છે, ઠગનારા બન્યા છે. ભાવયોગી એવા સાચા સતપુરુષને-ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તે જ સસ્વરૂપને લક્ષ થવાથી અવંચક ગ, સંતચરણ અવંચક ક્રિયા ને અવંચક ફલ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા આશ્રય વિના શાસ્ત્રકારે “સાધુને આશ્રીને’–સંતને આશ્રય કરીને, એ શબ્દો વંચક પર ખાસ ભાર મૂક્યો છે. કારણ કે આ અવાચક ત્રિપુટીની પ્રાપ્તિ થયા પૂર્વેના જીવને જે જે યોગ થયા છે, જીવે છે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફળ મળ્યા છે, તે બધાય ઉપર બતાવ્યા પ્રમાણે વંથક-છેતરનારા થયા છે; Page #230 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) ચૈઞદષ્ટિસમુાય મૂળ આત્મલક્ષ્યથી ચુકાવનારા હાઈ લક્ષ્ય વિનાના ખાણ જેવા થયા છે ! કારણ કે જીવને કદાચ સત્પુરુષ સદ્ગુરુને સમાગમ યાગ થયા હશે, પણ તેને તે સ્વરૂપે નહિ. એળખવાથી, તે વહેંચક થયા છે, ફોગટ ગયા છે. તેમ જ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેક વાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણુ વિના અને સાધ્યરૂપ સ્વરૂપલક્ષ્યને જાણ્યા વિના, એટલે તે પણ વચક થઈ છે, ઇષ્ટ કાર્ય સાધક થઇ નથી, ઉલટી ખાધક થઇ છે! સાધન હતા તે ઊ'ધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે અશ્વન થઈ પડયા છે ! અને આમ ફૂલ પણ વાંચક થયું છે. “ અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ' ગુરુ સંતને, મૂક્યું નહિ' અભિમાન. સ'ત ચરણુ આશ્રય વિના, સાધન ર્યાં અનેક; પાર ન તેથી પામિયા, ઊગ્યા ન અશ વવેક, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઇ ઉપાય; સત્ સાધન સમજ્યા નહિ, ત્યાં ખંધન શું જાય ?”’—શ્રીમદ્ રાજચંદ્રજી આવા વાંચક યોગ ક્રિયા ને ફલ દૂર થઇ, અત્રે આ પ્રથમ મિત્રાદષ્ટિમાં વતા મુમુક્ષુ યાગીને અવ'ચક યાગ—ક્રિયા-ફલની પ્રાપ્તિ (દ્રવ્યથી) થાય છે, અને તે પણ સતચરણના શણુરૂપ આશ્રયને લઈને, એ મુદ્દો ખાસ લક્ષમાં રાખવા ચેાગ્ય છે. આ અવ'ચય પણ જેના નિમિત્તે હાય છે, તે કથવા માટે કહે છેઃ— एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतु परमस्तथा भावमलाल्पता ॥ ३५ ॥ સત્કામાદ્વિ નિમિત્ત આ, સ્થિત સિદ્ધાંત અલ્પ; ને એના હેતુ પરમ, તથા ભાવમલ અપ. ૩૫ અર્થ ઃ—અને આ અવચત્રિપુટી એટલે સિદ્ધાંતમાં સ્થિત છે; અને આ મલની અલ્પતા એ છે. સપ્રણામ આદિના નિમિત્તે હોય છે, એમ સમયમાં સત્પ્રણામાદિને પણ પરમ હેતુ તથાપ્રકારે ભાવ વૃત્તિ:-તર-—અને આ અવચકત્રિપુટી, સબળામાવિનિમિત્ત-સત્ પ્રણામાદિ નિમિત્ત, સાધુએ પ્રત્યે વન્દનાદિના નિમિત્તે હોય છે, એમ અથ છે. સમયે સ્થિત-સમયમાં સ્થિત છે, સિદ્ધાન્તમાં પ્રતિષ્ઠિત છે. સ્ય-આના, સત્ પ્રણામ આદિના, હેતુશ્ચ પરમઃ-પરમ હેતુ વળી, કયા ? તે માટે કહ્યું-તથા મય મહાવતા—તથાપ્રકારે ભાવમલની અલ્પતા--મે છે. એટલે ક`સબધની યાગ્યતાની અપતા–એ છે. રત્ન વગેરેના મલ દૂર થયે, જ્યાહ્ના-પ્રકાશ વગેરેની પ્રવૃત્તિની જેમ, એવુ· યાત્રાચાર્યો કહે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાદઃ અર્વ ચકનું નિમિત્ત સતપુરુષની ભક્તિ (૧૫) વિવેચન ઉપરમાં જે ત્રણ અવંચક કહ્યા, તેની પ્રાપ્તિ પણ કયા નિમિત્તે કારણથી થાય? તે અહીં બતાવ્યું છે. સત્પુરુષ, સાચા સાધુગુણસંપન્ન સાચા સાધુપુરુષ પ્રત્યે વંદન, નમન, વૈયા વચ્ચ, સેવા-સુશ્રષા વગેરે નિમિત્તથી તે અવંચકની પ્રાપ્તિ હોય છે. અવંચિકનું પ્રથમ તે સદ્દગુરુ સપુરુષને, સાચા સંતને જેગ થતાં, તેના પ્રત્યે નિમિત્ત સંત વંદનાદિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પરિચયથી તે પુરુષના ભક્તિ સ્વરૂપની ઓળખાણ થાય, એટલે ચગાવંચક નીપજે. પછી તેની તથારૂપ ઓળખાણ થયે, જે તેના પ્રત્યે વંદન-નમસ્કાર–વૈયાવચ્ચ વગેરે કિયા કરાય, તે યિાવંચકરૂપ હોય. અને પુરુષ, સાચા ભાવસાધુ પ્રત્યેની તેવી વંદનાદિ ક્રિયાનું ફળ પણ અમેઘ-અચૂક હય, એટલે ફલાવંચક હોય. આમ આ બધાનું મૂળ સાચા ભાવાચાર્યરૂપ સદ્ગુરુ સપુરુષની નિમળ ભક્તિ છે. આ પ્રકારે જ ઉત્તમ નિમિત્તના સાગથી ઉપર કહેલા અવંચકત્રયની પ્રાપ્તિ હોય છે, એમ આપ્તપુરુષપ્રણીત સિદ્ધાંતમાં-આગમમાં દઢપણે સ્થાપવામાં આવ્યું છે. એવો સિદ્ધાંત નિશ્ચિતપણે પ્રતિષ્ઠિત છે, એવી શાસ્ત્રમર્યાદા–સમય છે. એ સિદ્ધાંત અખંડ બિના નયન નિશ્ચયરૂપ હેઈ, કેઈ કાળે ફરે નહિં. સાક્ષાત્ સત્પરુષ સદ્દગુરુના યોગે પાવે નહિ? જ જીવને કલ્યાણમાર્ગમાં-મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય, એમ ત્રણે કાળમાં સ્થિતિ છે, એમ ત્રણે કાળમાં પરમાર્થ પામવાને માગ એક જ છે. કારણ કે “વિના નયનની વાત' એટલે કે ચર્મચક્ષુને અગમ્ય ને જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને ગમ્ય એવી જે વાત છે, તે “વિના નયન’–સદ્ગુરુની દેરવણ વિના પ્રાપ્ત થાય નહિં; અને જે સગુરુના ચરણ સેવે, તે સાક્ષાત્ પ્રાપ્ત થાય. જે તરસ છીપાવવાની ઈચ્છા હોય, તો તે છીપાવવાની રીત પણ છે, અને તે પણ ગુરુગમ વિના કદી પ્રાપ્ત થાય નહિં,-એમ અનાદિ સ્થિતિ છે. અને તેવા પ્રકારે પરમ જ્ઞાની પુરુષએ ભાખ્યું છે – “બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સે પાવે સાક્ષાત્, બુઝી ચહત જે પ્યાસકી, હૈ બુઝની રીત; પાવે નહિં ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.”– શ્રીમદ્ રાજચંદ્રજી “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી અને એવા ઉત્તમ સાચા સાધુ પુરુષની-ભાવગીરૂપ સાચા સદ્દગુરુની સંગતિને લાભ પણ કયારે મળે? તેવો ઉત્તમ “ગ” કયારે બને? તેનું કારણ પણ અહીં કહ્યું કે જ્યારે Page #232 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય દૂ 6 6 તેવા પ્રકારની ભાવમલની અલ્પતા થાય, ત્યારે તેવા જોગ” જીવને ખાઝે, જ્યારે અંદરને મેલ ( આત્મમલિનતા ) ધાવાઇ જઇને આછો થાય, ત્યારે તેવુ' નિમિત્ત મળી આવે. આવા પુણ્ય પદૂર જ્યારે પ્રકટ', ત્યારે સત્પુરુષના સમાગમયેાગ થાય. એહુવા સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રૈ કીધાં પુણ્ય પશૂર ' યશેવિજયજી ). રત્નના મલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની કાંતિ–ચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માના ભાવમલ-અંદરના મેલ જેમ જેમ ધાવાતા જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની ચેાગ્યતારૂપ કાંતિ એર ને આર ખીલતી જાય છે, આત્મપ્રકાશ એર ને એર ઝળકતા જાય છે. (૧૬૬) ભાવમલ અલ્પતા “ કલ્યાણુને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણે છે, તે જીવે વારવાર વિચારવા ઘટે છે. તે તે કારણેાને વારવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષાનાં વચનની પ્રાપ્તિ થયે તેને યથાયેાગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. x x x સરળપણું, ક્ષમા, પેાતાના દોષનું જોવુ', અલ્પાર'ભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનુ સાધન છે. 29 —શ્રીમદ્ રાજચંદ્રે પત્રાંક ૩૬૮ (૪૪૯) આમ માંહેનેા મલ ધેાવાતાં, જેમ જેમ આત્મા નિર્દેલ અને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતારૂપ લેહચુંબકથી આકર્ષાઇને તેને સત્પુરુષના જોગરૂપ ઉત્તમ નિમિત્ત સાંપડે છે. તાત્પર્ય કે-આત્મમલિનતા દૂર કરતા રહી જીવ જો પેાતાની ચાગ્યતા-પાત્રતા વધારે, અને સદ્ગુરુ આદિ ઉત્તમ નિમિત્તનુ’સેવન-ઉપાસન કરતા રહે, તા માની પ્રાપ્તિ થાય. “ અશુદ્ધ નિમિત્તે એ સાંસરતા, અત્તા કત્તા પરનેા; શુદ્ધ નિમિત્તે રમે જખ ચિઠ્ઠધન, કર્તા ભેાક્તા. ઘરને....શ્રી સીમ’ધર.’’—શ્રી દેવચ'દ્રજી ★ પ્રકૃત વસ્તુના સમથન અર્થે વ્યતિરેકપ્રધાનપણે કહે છે— नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया । किं सम्यग् रूपमादत्ते कदाचिन्मन्दलेोचनः || ३६ | વૃત્તિ:-નાસ્મિન્ ન હોય, આ-ભાવમલ, ઘને-ધન, પ્રખળ હોતાં, ચત:-કારણ કે, સત્પુ-સાધુએ પ્રત્યે, તસ્ત્રતીતિ:-તેની પ્રતીતિ. ( । ભાવમલ, ધન-પ્રબલ હોય ત્યારે સાધુએ પ્રત્યે તેની પ્રતીતિ ન હોય). તે પ્રતીતિ કેવી વિશિષ્ટ હોય ? તે માટે કહ્યું-મહેદ્યા-મહાયવાળા, અભ્યુદય આદિના સાધકપાએ કરીને મહાઉદ્દયવાળી, પ્રતિવસ્તૂપમાથી આજ અથ કહ્યો-સિમ્બાવનાત્તે-શું સમ્યગ્રૂપ ગ્રહણ કરે ?-લક્ષણ, વ્યંજન વગેરેના સંપૂર્ણ પાએ કરીને. પિમન્યુ જોવતઃ-કદી પણ મંદ લાચનવાળા—દષ્ટિવાળા,-ઇંદ્રિયદોષને લીધે, ન જ ગ્રહે એમ અર્થ છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ ગાઢ ભાવમલ હોતાં સતીતિ ન હોય, (૧૬૭) આ ઘન હતાં સત પ્રતિ, પ્રતીત મહદય ને; સમ્યગુરૂપ શું ગ્રહે કદી, મંદલચને કેય ? ૩૬ અર્થ-કારણ કે આ ભાવમલ ઘન-ગાઢ હોય ત્યારે, પુરુષ પ્રત્યે તેની મહોદયવંતી એવી પ્રતીતિ હોય નહિં. શું મંદ લોચનવાળે કદી પણ બરાબર રૂપ ગ્રહણ કરે રે ? વિવેચન ઉપરમાં જે કહ્યું કે ભાવમલની અલ્પતા થયે તેવા ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ થાય છે, તે જ વાતને વ્યતિરેકથી એટલે નિષેધાત્મક ઉક્તિથી (Negative Affirmation) અહી દઢ કરી છે–આ ભાવમલની જ્યારે ઘનતા હય, ગાઢપણું–પ્રબલપણું હોય ત્યારે પુરુષ પ્રત્યે તેવી મહોદયવાળી પ્રતીતિ હોય નહિં, શ્રદ્ધા-આસ્થા ઉપજે નહિં. આત્માને અંદરનો મેલ જ્યાં સુધી ગાઢ હોય, ત્યાંસુધી સંતની પ્રત્યે વિશ્વાસ બેસે નહિં. જ્યાં સુધી જીવ ગુરુકમી ભારેકમી હોય ત્યાં સુધી સત્પુરુષની તેવી પિછાન, ઓળખાણ થાય નહિ. તેવી પ્રતીતિ-અંતર આસ્થા ખરેખર ! જીવન મહા ઉદય કરનારી છે–ઉત્તરોત્તર ચઢતી કળા કરનારી છે. આ વાતનું તુલ્ય ઉપમા દ્વારા સમર્થન કરે છે કે જેની આંખનું તેજ ઓછું છે, મંદ છે, જે દષ્ટિદોષથી ઝાંખું ઝાંખું દેખે છે, એ પુરુષ શું બરાબર વસ્તુ સ્વરૂપ દેખી શકે ખરો ? ન જ દેખી શકે. તેમ ભાવમલ ઘણે હોવાથી જેના ભાવચક્ષુ ઉઘડ્યા નથી, તે પુરુષના સ્વરૂપને બરાબર ન ઓળખી શકે, ન પીછાની શકે; ને ઓળખે નહિ તે પ્રતીતિ પણ ક્યાંથી કરે? આમ “સત્પુરુષ પ્રત્યે સત્પણાની બુદ્ધિ તીવ્ર મત હોય ત્યાંસુધી ઉપજે નહિ કારણ કે ઘણા ઊંચા ઝાડની શાખાને પાંગળો કદી આંગળીથી સ્પશી શકે નહિ. * હવે અન્વયપ્રધાન પણે અધિકૃત વસ્તુના સમર્થન અર્થે જ કહે છે – अल्पव्याधिर्यथा लोके तद्विकारैर्न बाध्यते । चेष्टते चेष्टसिद्धयर्थ वृत्त्यैवायं तथा हिते ॥ ३७ ॥ . વૃત્તિ -સંઘવ્યાધિ-અલ્પ વ્યાધિવાળા, જેને રોગ ક્ષીણપ્રાય–લગભગ ક્ષીણ જેવો થઈ ગયો છે એ કઈ કથા છે-જેમ લોકમાં, તw:તેના વિકારોથી, કં–ખજવાળ વગેરેથી, ન વાધ્યતેવ્યાધિના અપપણુએ કરીને બાધિત થતું નથી. તેમ જ શું ? તે કે–તે ર–અને ચેષ્ટા કરે છે, રાજસેવા આદિમાં પ્રવૃત્તિ કરે છે, દુનિદ્રશર્થ-ઈષ્ટ સિદ્ધિને અથે, કટુંબ વગેરેના પાલન અથે. આ દૃષ્ટાંત છે. આ એને અપનય છે એટલા માટે કહ્યું : " પૃચૈત્ર–વૃત્તિથી જ, ધર્મનિરૂપ વૃત્તિવડે કરીને જ. અને આ-વૃતિઃ શ્રદ્ધા સુવિવિદ્રિષા વિજ્ઞરિત ધર્મનાં :”—એ વચન ઉપરથી છે. એટલે ધતિ, શ્રદ્ધા, સુવિવિદિષા (જાણવાની ઉત્કટ ઇચછી --જિજ્ઞાસા), એને વિજ્ઞપ્તિ એ ધમનિઓ છે (ધર્મની જન્મભૂમિઓ છે, ધર્મના ઉદ્દભવસ્થાને છે). તેથી આ હેતુભૂત એવી વૃત્તિવડે કરીને જ ચં-આ યેગી, તેવા અલ્પલાધિવાળા પુરુષની જેમ, સ્થિર એવા અકાય વૃત્તિના નિરોધથી, તે હિતમાં, દાન આદિ હિત વિષયમાં ચેષ્ટા કરે છે, (પ્રવર્તે છે). * “સહુ સરવયં દ્રત મણે તીવ્ર સમેત જ ! - અયાન પ ાાવ સુમહંતતઃ પા–શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા Page #234 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) યોગદરિચય સાજે રેગવિકારથી, બાધિત થાય ન જેમ ઇષ્ટાથે પ્રવર્ત-વૃત્તિથી, હિતમાં આ પણ તેમ, ૩૭ અર્થ:–અલ્પવ્યાધિવાળે પુરુષ જેમ લેકમાં તેના વિકારથી બાધા પામતે નથી, અને ઈષ્ટ સિદ્ધિને અથે પ્રવૃત્તિ કરે છે, તેમ આ (ગી) વૃત્તિથી જ હિતમાં પ્રવૃત્તિ કરે છે. વિવેચન ઉપરમાં જે ઘણું ભાવમલની ક્ષીણતા થયે, અવંચક પ્રાપ્તિની વાત કહી, તેનું અહીં અન્વયથી એટલે કે વિધિરૂપ પ્રતિપાદન પદ્ધતિથી (Positive Affirmation) સમર્થન કર્યું છે. તેમાં પ્રથમ આ દષ્ટાંત રજુ કર્યું છેઃ-કઈ એક મનુષ્ય છે. તે મોટી બિમારીમાંથી ઊઠયો છે. તેને રેગ લગભગ નષ્ટ થયે છે. તે લગભગ સાજો થઈ ગયે છે. માત્ર ખૂજલી વગેરે નાનાસૂના ક્ષુદ્ર-નજીવા મામૂલી વિકારો બાકી છે, પણ તે રહ્યાસહ્યા તુચ્છ વિકારે તેને ઝાઝી બાધા કરતા નથી, બહુ હેરાન કરતા નથી, તેમ જ તેના રોજના કામમાં આડખીલી-અટકાયત કરતા નથી. અને આ અલ્પ વ્યાધિવાળો, લગભગ સાજો થઈ ગયેલે પુરુષ પિતાને કુટુંબના ભરણપોષણ ખાતર રાજસેવા, વેપાર વગેરે ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે પ્રવર્તે છે. તે જ પ્રકારે આ મિત્રા દષ્ટિમાં વર્તતે યોગી વૃત્તિથકી જ ઈષ્ટ સિદ્ધિ અથે પ્રવે છે. આ વૃત્તિ ધમનિ-ધર્મના જન્મસ્થાનરૂપ છે, ધર્મની જન્મદાત્રી જનની છે. અને તે વૃત્તિ ચાર છેઃ-(૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુવિવિદિષા, (૪) વિજ્ઞપ્તિ. વૃત્તિ ચાર આવી ચાર પ્રકારની વૃત્તિને આ મિત્રા દષ્ટિવાળા ગીને સંભવ હોય છે. એટલે એને પ્રથમ તે ધર્મકાર્યમાં પ્રતિ હેય છે, ધીરજ હોય છે. પ્રભુના ચરણ શરણે” તે “મરણ સુધીની છેક દઢ ધીરજ ધારણ કરે છે; ફળની તાત્કાલિક અપ્રાપ્તિથી પણ તે નિરાશ થઈ અધીરજ ધરતે નથી; કારણ કે તેને દઢ શ્રદ્ધા છે કે આ પ્રભુભક્તિ આદિ ધર્મકૃત્યનું ફળ અવશ્યમેવ મોક્ષ છે, માટે એની સાધનાનો પુરુષાર્થ કર્યા કરે એ જ ઉચિત છે. એવી શ્રદ્ધાવાળો હોવાથી તે ધર્મનું વિશેષ ને વિશેષ સસ્વરૂપ જાણવાની ઉત્કંઠા ધરાવે છે, વિવિદિષા રાખે છે. અને તેવી જિજ્ઞાસાથી પ્રેરિત થઈને તે જાણવા માટે સદ્દગુરુને વિજ્ઞસિ–વિનંતિ કરે છે, અને તેથી કરીને તેને વિજ્ઞપ્તિ–વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ ધર્મની માતા જેવી ઉત્તરોત્તર શુભ વૃત્તિઓ આ મહાત્મા મુમુક્ષુ જોગીજનને ઉદ્ભવે છે. આ શુભ વૃત્તિઓને અહીં સંભવ હોવાથી, અલ્પ વ્યાધિવાળા પુરુષની જેમ આ યોગી અકાર્યવૃત્તિઓને દઢ નિરોધ કરે છે, દુષ્ટ અશુભ વૃત્તિઓને રોકે છે, ને શિષ્ટ વૃત્તિઓના પ્રભાવે કરી સ્વરસથી જ હિતકાર્યમાં પ્રવો છે, આત્માનું શુભ પ્રવૃત્તિ કલ્યાણ થાય એવા શુભ કાર્ય કરે છે. તે યથાશક્તિ દાન દીએ છે, સદાચાર આદિરૂપ શીલ પાળે છે, અને “સર્વ જગતનું કલ્યાણ Page #235 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : છેલું યથાપ્રવૃત્તકરણ-ભાવમલ અ૯પતા (૧૬૯) થાઓ !* સર્વ પ્રાણીગણ પરહિત નિરત થાઓ ! સર્વ દોષ નાશ પામે! સર્વત્ર લોકે સુખી થાઓ !” ઈત્યાદિ શુભ ભાવના તે ભાવે છે. કારણ કે આ જોગીજનને ભાવગરૂપ ભાવમલ ઘણોખરો ક્ષીણ થઈ ગયો છે, લગભગ ધોવાઈ જવા આવ્યો છે, તેથી કરીને માંદગીમાંથી ઊઠેલા, લગભગ સાજા થઈ ગયેલા પુરુષને જેમ રહી સહી ઝીણી ઝીણી ફરિયાદો હરકત કરતી નથી, તેના પેદા કામની આડે આવતી નથી, તેમ આ છેડા ભાવમલવાળા જોગીજનને રદ્યાસહ્ય વિકારો ઝાઝી બાધા ઉપજાવતા નથી; ને આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તતાં અટકાવતાં નથી, રેકતા નથી. એટલે તે અવશ્ય અહિત પ્રવૃત્તિમાંથી નિવર્તે છે, અને હિત પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. આમ અન્વય-વ્યતિરેકવડે, હકાર-નકારાત્મક દલીલથી, ભાવમલની અલ્પતા થયે, અવંચકત્રયની પ્રાપ્તિ હોય છે, એ સિદ્ધાંતને અત્યંત દઢ કર્યો. આ જે હમણાં કહ્યું તે બધું ય જ્યારે ઉપજે છે, તે દર્શાવવા માટે કહે છે– यथाप्रवृत्तिकरणे चरमेऽल्पमलत्वतः आसन्नग्रन्थिभेदस्य समस्तं जायते ह्यदः ॥३८ । ચરમ યથાપ્રવૃત્તિમાં, અલ્પમલત્વ પ્રભાવ ગ્રંથિભેદની નિકટને, ઉપજે આ સહુ ભાવ, ૩૮ અર્થ:– છેલ્લા યથાપ્રવૃત્તિ કરણમાં, અલ્પમલપણાને લીધે, જેનો ગ્રંથિભેદ નિકટમાં છે, એવા પુરુષને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે. વિવેચન “એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવજો રે; સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવે રેવર”—શ્રી ગઢ સક્ઝાય ૨-૧૪ ઉપરમાં જે આ બધું ય કહેવામાં આવ્યું તે ક્યારે ઉપજે છે ? છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં ઉપજે છે. કયા કારણથી ઉપજે છે? ભાવમલના અલ્પપણારૂપ કારણથી. કેને ઉપજે છે? ગ્રંથિભેદ નિકટ છે. પાસમાં છે, એવા સંત જેગીજનને, આમ છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં, આત્માને મેલ ઘણે ઘણે દેવાઈ ગયે હોય ત્યારે ગ્રંથિભેદ પાસે આવેલા જીવને, આ ઉપરમાં કહેલું બધું ય પ્રાપ્ત થાય છે. તેને માસિકમ આ પ્રકારે – વૃત્તિ-ગથાઇવૃત્તિ -પૂર્વે જેનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એવા યથાપ્રવૃત્તિકરણમાં, જમે-ચરમ, છેલ્લા પચતવતી એવા, કામરરવતઃ–અલ્પમલપણરૂપ કારણને લીધે, માનવંથિમેઘ-જેને ગ્રંથિભેદ નિકટ છે એવા સંતને, સનત્તy-સમસ્ત હમણાં જ જે કહ્યું કે, કાચતે હ્ય – આ નિશ્ચય ઉપજે છે. ૪ “રિવારસર્વજ્ઞાતઃ પતિનારા મવંતુ ભૂતકાળrઃ | g: પ્રથા ના સર્વત્ર જુવિને મવંતુ છે: "-- શ્રી બૃહત શાંતિસ્તવ Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૭૦) ગદષ્ઠિસમુચ્ચય (૧) ભાવમલની ક્ષીણતા થતાં થતાં, તથાભવ્યત્વને–આત્માની તેવા તેવા પ્રકારની ગ્યતાને પરિપાક થયે, જીવ છેલ્લા પુદ્ગલાવામાં આવે, ત્યારે ગબીજનું ગ્રહણ થાય છે. (૨) ચરમ છેલા પુદ્ગલાવત્તમાં વર્તતા જીવને, તે ગબીજ પ્રાપ્ત થવાના શુભ નિમિત્તરૂપ ત્રણ અવંચકની પ્રાપ્તિ થાય છે,–ગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક. (૩) તે અવંચકવ્રય પણ સપુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી પ્રાપ્ત થાય છે. (૪) તે પ્રામાદિને હેતુ પણ ભાવમલની ક્ષીણતા છે. (૫) તે ભાવમલની ક્ષીણતાથી છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. (૬) અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયે, જીવ ગ્રંથિભેદની પાસે આવે છે. આમ જીવને અંદરને મેલ-ભાવમલ ક્ષીણ થતાં થતાં, તથાભવ્યતા પાકે છે, એટલે તે છેલ્લા ભવ કેરામાં આવે છે. ત્યારે વળી તેનો અંદરનો મેલ ઓર ને આર વાત જાય છે, અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પામી તે ગ્રંથિભેદની પાસે પહોંચે છે; અને આમ મલ દૂર થતાં, સાચા સંતપુરુષને જેગ મળે તે તેને પ્રત્યે પ્રણામાદિ કરે છે. એથી કરીને એને ગાવંચક, ક્રિયાવંચક, ને ફલાવંચકરૂપ શુભ નિમિત્તને વેગ બને છે. આમ મહેને મેલ દેવાતાં વાતાં તેની યેગ્યતા-પાત્રતા વધતી જાય છે, દોષ દૂર થાય છે, ને તેની ચિત્તભૂમિ ચેકખી થતી જઈ ગબીજના ગ્રહણ માટે-વાવેતર માટે તૈયાર થાય છે, એટલે તે ગબીજ રહે છે, ને તેની ભલી એવી “ દષ્ટિ” ખુલે છે, ઉઘડે છે. ચોગીરાજ આનંદઘનજીના અનુભવેગાર છે કે “ ચરમાવત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દેષ ટળે વળી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ.” આકૃતિ-૭ ગબીજ ભાવમલપતા *ગબીજગ્યતા તયાભવ્યત્વ છે પરિપાક આ અવંચકત્રય * સત્રામાદિ ચરમાવ7- છેલ્લું યથાપ્રવૃત્તિકરણ -ગ્રંથિભેદ ++ભાવમલઅલ્પતા અપૂર્વકરણ અથવા આ ચરમ (છેલ્લું) યથાપવૃત્ત “અપૂર્વ જ છે, એટલા માટે કહે છે – Page #237 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિઃ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ (૧૭૧) अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥ ३९ ॥ અપૂર્વના નિકટ ભાવથી, વળી વિના વ્યભિચાર; એહ અપૂર્વ જ તત્વથી, જાણે ગાતાર, ૩૯ અર્થ :–અપૂર્વકરણના નિકટભાવથી, તથા વ્યભિચારના અભાવને લીધે, તત્ત્વથી આ-છેલ્લું યથાપ્રવૃત્તકરણ “અપૂર્વ” જ છે, એમ યોગવેત્તાઓ જાણે છે. વિવેચન અને આ જે છેલ્લું યથાપ્રવૃત્તકરણ કહ્યું, તે અપૂર્વકરણની નિકટમાં–પાસમાં વતે છે તેથી કરીને, તે “અપૂર્વજ છે એમ યોગના જાણકાર પુરુષ કહે છે. કારણ કે તેમાં કદી વ્યભિચાર થતું નથી, આડી-અવળો ફેરફાર થતો નથી, એટલે કે તે છેલ્લા યથાપ્રવૃત્તકરણ પછી અપૂર્વકરણ નિયમથી આવે જ છે, એટલા માટે પરમાર્થથી તે અપૂર્વ જ એટલે કે પૂર્વે કદી પ્રાપ્ત નહિ થયેલું એવું કહેવા ગ્ય છે. કારણમાં કાર્યને ઉપચાર કરવો એ ન્યાયની રીતિ છે. આવું “અપૂર્વ” યથાપ્રવૃત્તકરણ અનાદિ કાળથી આ જીવને પૂર્વે કદી પણ પ્રાપ્ત થયું નથી, આ અપૂર્વ આત્મવીલાસ પૂર્વે કદી આવ્યા નથી, આ “અપૂર્વ અવસર’ કદી પણ સાંપડ્યો નથી, પણ હમણાં આ દષ્ટિમાં આવતાં સાંપડ્યો છે માટે આ છેલા યથાપ્રવૃત્તકરણને “અપૂર્વ” નામ આપ્યું તે સાર્થક છે. અહીં જ ગુણસ્થાનનું જન કહે છે – प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्ययोगतः ॥ ४० ॥ સામાન્યથકી વર્ણવ્યું, જે પ્રથમ ગુણસ્થાન; અન્તર્થ યોગથી મુખ્ય તે, એહ અવસ્થા સ્થાન, ૪૦ વૃત્તિ-પૂર્વીસમાવેર–અપૂર્વકરણના નિકટભાવરૂપ હેતુવડે, તથા ચમિયાવિત – વ્યભિચારના વિયોગરૂપ કારણને લીધે, (વ્યભિચાર ન થતો હોવાથી), તરગતઃ-તત્વથી, પરમાર્થથી, પૂર્વઆ છેલું યથાપ્રવૃત્ત અપૂર્વે જ છે, હૃત્તિ ચાલવા વિટુ-એમ યોગવિદો જાણે છે, એ ભાવ છે. વૃત્તિઃ–પ્રથમ-પ્રથમ, આઘ, પહેલું, ચTીસ્થાનં–જે ગુણસ્થાન, મિશ્રાદષ્ટિ નામનું ગુણસ્થાન, સામાન્યને પળતY-સામાન્યથી આગમમાં વર્ણવવામાં આવ્યું છે. “નિદરિદી સાસાયારૂ –એ વચન ઉપરથી. લક્ષ્ય તુ તવસ્થા–તે આ અવસ્થામાં જ, મુત્યે-મુખ્ય, નિરુપચરિત એવું. કયા કારણથી ? તે કે–ગવર્થાતઃ–અન્વથે યોગથકી, અર્થને અનુસરતા શબ્દના યોગથી, (શબ્દના ખરેખરા અર્થમાં). એવા ગુણના ભાવથી–હેવાપણુએ કરીને ‘ગુણસ્થાનની ઉ૫પત્તિ છે એટલા માટે, (ગુણસ્થાન નામ ઘટે છે એટલા માટ). | જીત મિત્રાદઃિ II. Page #238 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨) ગદષ્ટિસમુચ્ચય અર્થ :–સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાન વર્ણવવામાં આવ્યું છે, તે આ અવસ્થામાં તે અન્વથ યેગથી-શબ્દના બરાબર અથે પ્રમાણે, “મુખ્ય” એવું હોય છે. વિવેચન આ મિત્રા નામની પહેલી દષ્ટિમાં કયું ગુણસ્થાનક હય, તેનું અહીં સૂચન કર્યું છે. શાસ્ત્રમાં જે “મિથ્યાષ્ટિ’ નામનું પ્રથમ “ગુણસ્થાન” કહ્યું છે, તે અહીં મુખ્યપણ ઘટે છે. એટલે આ મિત્રા દષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ “ગુણસ્થાન” તે શખના ખરેખરા અર્થમાં-નિરુપચરિતપણે ઘટે છે. કારણ કે ગુણોની ઉત્પત્તિનું પ્રાપ્તિનું સ્થાનક તે “ગુણસ્થાનક” કહેવાય. અને તેમાં પ્રાથમિક અવસ્થાના ગુણોનું જ્યાં કુરણ હોય તે પ્રથમ ગુણસ્થાન” યથાર્થ પણે કહેવાય. આવા તથારૂપ ગુણોની પ્રાપ્તિનું મંડાણપ્રારંભ પ્રથમ દષ્ટિમાં થાય છે, એગમાર્ગમાં પ્રવેશનું શુભ મુહૂર્ત આ પ્રથમ દષ્ટિ છે, સન્માર્ગ પ્રાપ્તિની યોગ્યતાનું આ મંગલાચરણ છે, મેક્ષની નીસરણીનું આ પહેલું પગથિયું છે, મહાન ગ-પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે, ગ–પર્વત પર ચઢવાને આ પ્રથમ પ્રયાસ છે. આમ મુખ્યપણે અર્થાત્ નિરુપચરિતપણે આ દૃષ્ટિમાં પ્રથમ ગુણસ્થાનક વર્તે છે. આ દષ્ટિ પ્રાપ્ત થયા પૂર્વે પણ સર્વ મિથ્યાદષ્ટિ જેની ગણત્રી પ્રથમ ગુણસ્થાનકમાં કરાય છે, પણ તે ઉપચરિતપણે, ગૌણપણે-મુખ્યપણે નહિં. એઓનું એ ગુણસ્થાનક નામનું હોય છે, ખરેખરૂં નહિં. કારણ કે તેમાં ગુણનું પ્રગટપણું નથી, ગુણનું સ્થાનક નથી, એટલે શબ્દના ખરા અર્થ મુજબ તે ગુણસ્થાનક નથી, કહેવા પૂરતું નામ માત્ર ગુણસ્થાન છે. આમ એ બંને પ્રકારમાં પ્રગટ ઘણો ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે. જેમ કોઈ માણસ “રાજા” કહેવાતું હોય, ને કઈ ખરેખર રાજસત્તા ધરાવતે રાજા હોય, તે બેમાં જેટલું તફાવત છે, તેટલે આગલા ગુણ વગરના પ્રથમ ગુણસ્થાનમાં ને ગુણસંપન્ન એવા મિત્રાદષ્ટિવાળા પ્રથમ ગુણસ્થાનમાં છે. અને અત્રે મિત્રાદષ્ટિમાં જે કે હજુ મિથ્યાત્વ ટળ્યું નથી ને સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્ભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, તે ઉપરમાં વિસ્તારથી વિવેચવામાં આવ્યું છે. કારણ કે આપણે જોયું કે આ જગજનની આત્મમલિનતા મિત્રામાં ઘણું ઘણું દૂર થઈ હોય છે. એને સશુરુને ભેગ મળતાં, અવંચક ગુણપ્રાપ્તિ વયની પ્રાપ્તિ થાય છે. એની ચિત્તભૂમિ ચેકખી બને છે, વૈરાગ્યેજલના સિંચનથી પિચી થાય છે, ને તેમાં ગબીજને નિક્ષેપ થાય છે. પરમાત્મા પ્રત્યે તેને શુદ્ધ ભક્તિ પ્રગટે છે, સગુરુની તે ઉત્તમ ઉપાસના કરે છે, ને સત્શાસ્ત્રની વિવિધ આરાધના કરે છે. દયા, અદ્રેષ, ગુણાનુરાગ, જનસેવા વગેરે મંગલ ગુણેનું તે ધામ બને છે. અને એટલું યથાપ્રવૃત્તિકરણ પામી, તે ગ્રથિભેદની નિકટ આવીને ઉભો છે. આમ અનેક ગુણના આવિર્ભાવથી–પ્રગટપણાથી આ જોગીજનને “સુયશ વિલાસનું ટાણું” મળ્યું છે ઉત્તમ યશ પ્રાપ્તિને “અપૂર્વ અવસર” સાંપડ્યો છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : સાર (૧૭૩) આ ગુણે ઉપર પુખ્ત વિચાર કરી, પિતાના આત્મામાં તેવા તેવા ગુણો પ્રગટયા છે કે નહિં, તેનું જે આત્મનિરીક્ષણ કરવામાં આવે, તે પિતાનામાં તેવા ગુણ નહિં પ્રગટયા છતાં, પિતાનું સમકિતીપણું કે છઠ્ઠા ગુણઠાણાપણું માની બેસનારા લોકેના આત્મનિરીક્ષણ કેટલાક ભૂલભરેલા મિથ્યા ભ્રાંત ખ્યાલો દૂર થવાનો સંભવ છે. સારબોધ સમ્યગદષ્ટિની મંજલ તે હજી ઘણી લાંબી છે, પણ પ્રવાસની શરૂઆત પણ હજુ થઈ છે કે નહિં, “પાશેરામાં પહેલી પૂણી” પણ કંતાઈ છે કે નહિ, પહેલા ગુણઠાણાનું પણ ઠેકાણું છે કે નહિ, તે આ મિત્રા દષ્ટિના ગુણે ઉપરથી આત્માથી એ વિચારવાનું છે, અને તે તે ગુણની પ્રાપ્તિ કરી “સુયશ વિલાસનું ટાણું? જેમ જલ્દી મળે તેમ કરવાનું છે! કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઈંહા હૈયે, સુયશ વિલાસનું ટાણું રે...વીર”—શ્રી ગઢ સક્ઝાય ૧-૧૫ (algreat 2012-( Summary) સમસ્ત જગત પ્રત્યે મિત્રભાવ, અદ્વેષભાવ, નિર્વેર બુદ્ધિ અહીં પ્રગટે છે, એટલે આને મિત્રા' નામ ઘટે છે. અત્રે દશન–બંધ તૃણ અગ્નિકણને પ્રકાશ જે મંદ હોય છે, યેગનું પ્રથમ અંગ-ચમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ આશયદોષને ત્યાગ હોય છે, અને અદ્વેષ નામનો પ્રથમ ગુણ પ્રગટે છે. અહી સ્થિતિ કરતો યેગી પુરુષ ઉત્તમ ગબીનું ગ્રહણ કરે છે. મુખ્ય ગબીજ આ છે:-(૧) વીતરાગ પ્રભુની મન-વચન-કાયાથી શુદ્ધ ભક્તિ, (૨) ભાવગી એવા ભાવાચાર્યરૂપ સદ્ગુરુ આદિની ઉપાસના, વૈયાવચ્ચ, (૩) સંસાર પ્રત્યે સહજ એ અંતરંગ વૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિવડે સશાસ્ત્રની આરાધના, (૬) યોગબીજકથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, અને તેને શુદ્ધ ઉપાદેય ભાવ-આ ઉત્તમ ગબીનું ગ્રહણ, આત્માને ઘણે ભાવમલ દૂર થયે, પ્રાયે મનુષ્યોને હોય છે. અને આ ભાવમલને ક્ષય છેલ્લા પુદ્ગલાવર્તામાં તથાભવ્યતાના પરિપાથી ઉપજે છે. આ છેલ્લા પુદ્ગલાવર્તામાં વત્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાનું પ્રત્યે અષ, (૩) સર્વ કેઈની અભેદભાવે યાચિત સેવા. આવા લક્ષણવાળા ભદ્રસૂત્તિ મહાત્મા જીવને અવંચકત્રયના ઉદયરૂપ શુભ નિમિત્ત મળે છે; સગુરુ પુરુષના યુગથી ગાવંચક, ક્રિયાવંચક, ને ફલાવંચક પ્રાપ્ત થાય છે. આને બાણની લક્ષ્યકિયાની ઉપમા બરાબર ઘટે છે. આ અવંચિકની પ્રાપ્તિ પણ પુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી થાય છે. અને તે પ્રણામ આદિનું કારણ પણ ભાવમલની અલ્પતા છે.–આમ ભાવમલની અહપતાથી સન્દુરુષ પ્રત્યે પ્રણામાદિની પ્રાપ્તિ, તે પ્રણામાદિથી Page #240 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) યોગદષ્ટિસમુચ્ચય અવંચકપ્રાપ્તિ, અવંચકપ્રાપ્તિથી શુભ નિમિત્તને સંગ, અને તેથી કરીને ગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણપરંપરા છે. અને આ બધુંય છેલ્લા પુદગલાવત્તમાં, “અપૂર્વ” એવા છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે,–કે જ્યારે ભાવમલની અલ્પતા હોય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યું હોય છે. આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણના નિકટપણાને લીધે ખરેખર ! પરમાર્થથી “અપૂર્વ જ છે. આવી આ મિત્રા દષ્ટિમાં “ગુણસ્થાન” શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે. મિત્રાદષ્ટિનું કેટક–૪ (૩) ભવ ઉગ સંતને પ્રણામાદિ દશન ગાંગ) 1 ગુણ ગબીજગ્રહણ પ્રાપ્તિમ ! સમય ગુણસ્થાનક ત્યાગ | મો. તૃણઅગ્નિ યમ | અખેદ | અદ્વેષ | (૧) જિન ભક્તિ ભાવમલઅલ્પતા છેલ્લા મુખ્ય (૨) સશુસેવા, આ પુ૫૦માં એવું પહેલું છેલ્લા | ગુણસ્થાનક (૪) દ્રવ્ય અભિ| | ક. માં ! યથાર્થ (૫) સિદ્ધાંતના લેખનાદિ બીજા શુભ નિમિત્ત ગ્રંથિભેદ.. ગુણઠાણું) કથાનું માન્ય | | | | નિકટ પણ ઉપાદેય ગિબીજ આદિ હિાય ત્યારે ભાવ (ખરેખરૂ? ગ્રહપાલન | અવંચક કામિયથા પ્ર. ગદષ્ટિ કળશ કાવ્ય -: મંદાક્રાંતા – મિત્રામાંહી તૃણ અગનિ શો બંધ તે મંદ દીસે, ઝાંખું ઝાંખું દરશન થતું. માર્ગ ચેક ન ભાસે; તેયે શ્રદ્ધા કૃત પ્રતિ ધરી ગિ આ ભક્તિભાવે, | મુક્તિમાગે ગમન કરવા તીવ્ર ઇચ્છા ધરાવે. ૧૫. મિત્રામાંહી પ્રથમ કરીને વેગ સન્મિત્ર મૈત્રી, - નિર્વેરી આ સકલ જીવની સાથે સાથે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્નાદિ કૃત્ય, ને અષી કદી પણ કરે દ્વેષ ના કેઈ પ્રત્યે ૧૬. Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫) મિત્રાદષ્ટિ યોગદષ્ટિ કળશકાવ્ય રાગાદિથી જીવ ન હણને આત્મહિસા કરે ના, સાચું બોલે પર નિજ કહી ખોટું તે ઉચ્ચરે ના; વસ્તુ ચેરે નહિં પર કદી, બ્રહ્મચર્ય ચરે છે, મૂચ્છભાવે પર પરિગ્રહ ના પ્રસક્તિ ધરે છે. ૧૭. મિત્રાયોગી ચિતભૂમિ મહીં ચગના બીજ વાવે, વૃદ્ધિ પામી ફલ અચૂક જે મેક્ષરૂપી જ લાવે, જેવી રીતે વડ બીજ વધી વૃક્ષ વિશાલ થાવે, થાયે ભાવી ત્યમ શિવપ્રદ બીજે આવા સ્વભાવે. ૧૮. અત્રે યોગી પ્રભુ પ્રતિ પર પ્રીતિ ભક્તિ ધરાવે, પૂજે અચે ગુણગણ સ્તવે સ્તોત્ર સંગીત ગાવે; ચોખા ચિતે પ્રણમન કરે શુદ્ધ નિષ્કામ ભાવે, સંજ્ઞા સર્વે ભૂલી જઈ પ્રભુ ધ્યાન એકાગ્ર થા. ૧૯. આત્મારામ ગુણગણગુરૂ ભાવ આચાર્ય સાચા, ને સસાધુ અવધૂત મુનિ ભાવગી જ જાચા તે સૌ પ્રત્યે તન મન વચે શુદ્ધ ભક્તિ લહે છે, ને સેવામાં વિધિયુતપણે તત્પર થે રહે છે. ૨૦. જન્મ મૃત્યુ દુઃખ ત્યમ જરા રેગ ને શોક દ્વારા, આ સંસાર સ્વરૂપ સહજે ખૂબ લાગે અકારા; ને તે કારગૃહ થકી સદા છૂટવાને ચહે છે, ઉદ્દેજીને ભાવભય થકી મિક્ષ ઈચ્છા વહે છે. ૨૧ દાનાદિન અભિગ્રહ ધરી સાધુસેવા કરે છે, ને લોકાર્પે તન-મન-ધને શક્તિ સવે ધરે છે; રેગી દુઃખી દીન પ્રમુખને ઔષધાર્દિ દૌએ છે, સાચા ભાવે સુકૃત કરતાં પુણ્ય લ્હાવો લિએ છે. ૨૨. સતશાસ્ત્રોને લખી લખવીને ભક્તિ ભારી કહે છે, પૂજે અર્થે શ્રવણ ગ્રહણે અર્થ તેને રહે છે; ભવ્ય પાસે પ્રગટ કરતે તેહ સક્ઝાય દવે, ચિતે ભાવે પરમથુતને વિશ્વમાંહી પ્રભાવે. ૨૩, Page #242 -------------------------------------------------------------------------- ________________ '(૧૬) યોગદષ્ટિસમુચ્ચય જ્યારે તે તે બીજ તણી કથા એ આ સાંભળે છે, શ્રદ્ધાવેગે તરત સદહી માન્ય તેને કરે છે; ને તે પ્રત્યે પરમ ધરતે શુદ્ધ આદેય ભાવ, સાચે છે તે મહતઉદયી ભારી પુણ્ય પ્રભાવ. ૨૪. પાકી જ્યારે ભવપરિણતિ મંદ મિથ્યાત્વ થાવે, છેલ્લો જ્યારે પુદગલતણે અત્ર આવર્ત આવે; ત્યારે પ્રાયે મનુજગતિમાં ગબીજે ગ્રહે આ, બીજા આવું મહત કરવા વ્યક્તિ કયાંથી લહે આ? ૨૫ દુઃખી દેખી દિલ દ્રવ દયાભાવ ધારે દયાળુ, તે પિતાનું દુઃખ ગણું અનુકંપ પામે કૃપાળુ; રીઝે જોઈ ગુણ ઉચિત તે સેવ સૌની કરે છે, છેલ્લા ફેરા મહિ ભવતણા ભવ્ય આ ઠરે છે. ૨૬. ત્યારે તેને શુભ નિમિત્તને સાંપડે છે. સારે, જેથી આશ્રી સદગુરુ લહે પેગ નિવચનારે; તેના ક્રિયા ફલ પણ પછી પંચનારા ન થાવે, લય પ્રત્યે અચૂક શરનું જેમ સંધાન પાવે. ૨૭. અંતર મેલ ક્ષીણ બહુ થયે સંત સેવા કરતા, યેગ ક્રિયા ફલ પરમ એ વચકા ના હવંતા, પામે આવા સુગુણ ભગવાન વેગ અત્ર સ્વભાવે, આકર્ષતું શિવપદ સ્વયં પાસમાં જેમ આવે. ૨૮. અનુષ્કુ વાવી ગબીજો ચિ, ભાવી મોક્ષફલપ્રદા; લાવે સમ્યક્ત્વને પાસે, મને નંદન સર્વદા. ૨૯. " યોગ-બીજ કલા પામી, આ ગીરાજ ચંદ્ર શા, ભગવાન્ પૂર્ણતા પામે, હરિભદ્ર મહાયશા. ૩૦. ॥ इति महषि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चन्द्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे प्रथमा मित्रादृष्टिः ॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ તારાદેષ્ટિ હવે તારા દષ્ટિ કહેવામાં આવે છે. તેથી અને કહે છે तारायां तु मनाक् स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे जिज्ञासा तत्त्वगोचरा ॥ ४१ ॥ તારા મહિં દર્શન ટ કંઈ, નિયમ તેહવો ખાસ; અનુક્રેગ હિત કાર્યમાં તત્ત્વવિષય જિજ્ઞાસ, ૪૧, અર્થ તારા દૃષ્ટિમાં દર્શન જરાક સ્પષ્ટ હોય છે અને તેવા પ્રકારનો નિયમ, હિત પ્રવૃત્તિમાં અનુગ, તથા તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા હેય છે. વિવેચન “દશન તારા દષ્ટિમાં....મન ગોમય અગ્નિ સમાન...મન”—. સ. -૧ આ બીજી તારા નામની દૃષ્ટિમાં દર્શન-બોધ પહેલી મિત્રા દષ્ટિ કરતાં કંઈક વધારે સ્પષ્ટ–ચેક હોય છે. એને ગોમયના એટલે છાણના અગ્નિકની ઉપમા ઘટે છે. વૃત્તિ-તારાય તુ-તારા દૃષ્ટિમાં તે, શું? તે કે-મના ૫છં-કંઇક સ્પષ્ટ એવું દર્શન હોય છે. નિચન તથવિધઃ-અને તથા પ્રકારનો નિયમ, શૌચ આદિ; ઈરછા આદિ રૂપ જ નિયમ પણ હોય છે. શૌચ, સંતોષ. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ છે. ‘શૌનસંપતY:વાધ્યાયે ઘળિયાના ત્તિ: _એ વચન ઉપરથી. તેથી અત્રે દિતીય-બીજા યોગથકી પ્રતિપત્તિ પણ હોય છે, પણ મિત્રામાં તે આનો અભાવ જ છે,–તથા પ્રકારના ક્ષયોપશમના અભાવને લીધે. તથા બના હિતાર-પારલૌકિક હિત આરંભમાં અનુૉગ. પરલોક સંબંધી હિત કાર્યના આરંભમાં-પ્રવૃત્તિમાં અનુગ, ઉદ્વેગ રહિતપણું. આ અખેદ સહિત હોય. એથી કરીને જ તેની સિદ્ધિ હોય છે. તથા નિજ્ઞાસા તરવાવરા-તરગેચર જિજ્ઞાસા. તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઇચ્છા,-અષથકી જ તેની પ્રતિપત્તિનું આનુગુણ છે. (અદ્વેષ ગુણ પહેલાં આવ્યો છે, એટલે તેના અનુગુણપણે--તેને પછીને જિજ્ઞાસા ગુણ આવે છે.) Page #244 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) યોગદૃષ્ટિસમુચ્ચય છાણાના અગ્નિ તણખલાના અગ્નિ કરતાં કંઇક વધારે પ્રકાશવત, વધારે સ્થિતિવાળા, વધારે સ્પષ્ટ હાય છે, તેમ આ દૃષ્ટિના એધ પણ પ્રથમ કરતાં કંઇક વધારે વિશદ-ચેાખા હાય છે. તેપણ તે લગભગ મિત્રા દૃષ્ટિ જેવા જ છે, માત્ર માત્રાનેા જ ફેર છે. એટલે જેમ છાણાના અગ્નિકણના પ્રકાશ ઇષ્ટ પદાર્થનું ખરાખર દર્શીન કરાવી શકતા નથી, તેમ આ સૃષ્ટિના આધ તત્ત્વથીપરમાથી ઇષ્ટ એવા આત્મતત્ત્વાદિનું દર્શન કરાવી શકતા નથી, ઝાંખા ખ્યાલ માત્ર આપે છે; કારણ કે છાણાના અગ્નિ લાંબે વખત ટકતા નથી, થોડીવારમાં છૂઝાઈ જાય છે, તેમ આ દૃષ્ટિના એધ પણ તેના સમ્યક્ ખરાખર પ્રયાગ કરી શકાય એટલા વખત સ્થિતિ કરતા નથી–ઝાઝીવાર ટકતા નથી. છાણાના અગ્નિના પ્રકાશ મદ્ય-ઝાંખા હાય છે, તેમ આ દૃષ્ટિના બેાધપ્રકાશ પણ અલ્પ–મંદ વીર્યવાળા હેાય છે. છાણાને અગ્નિ જોતજોતામાં ઓલવાઇ જાય છે, તેની દૃઢ સ્થિતિ રહેવા પામતી નથી, તેમ અત્રે પણ અલ્પ વી – સ્થિતિવાળા મેધના દૃઢ સ્મૃતિસંસ્કાર રહેતા નથી, એટલે જીવનમાં આચરણરૂપ પ્રયાગ વેળાએ પટુ-નિપુણ એવી સ્મૃતિ હેાતી નથી. અને આમ છાણાના અગ્નિને પ્રકાશ સાવ પાંગળા હેાવાથી, તેનાવડે કરીને કઇ ખરૂ પદાર્થ દર્શનરૂપ કાર્ય અનવુ' સંભવતું નથી, તેમ આ સૃષ્ટિમાં એધનું વિકલપણુ’–હીનપણુ હાવાથી, અત્રે ભાવથી વંદનાદિ કા ખનતા નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. તેમ જ આ ખીજી યાગષ્ટિ છે, એટલે આગળ કહેલા નિયમ પ્રમાણે, તેમાં (૧) ચેાગનું બીજું અંગ નિયમ, (૨) તથા ખીજા દોષના ત્યાગરૂપ અનુદ્વેગ, (૩) અને ખીજા જિજ્ઞાસા નામના ગુણની પ્રાપ્તિ થાય છે. ૧. યાગનું બીજું અંગ : નિયમ · શૌચ સંતાષ ને તપ ભલું....મન૦ સજ્ઝાય ઈશ્વર ધ્યાન રે....મન॰ નિયમ પ્`ચ ઇંડાં સંપ........મન”—યાગ ૬૦ સજ્ઝાય-૨,-૧ યમ નામનું યાગનું પ્રથમ અંગ પ્રાપ્ત થયા પછી, ક્રમ પ્રમાણે, તેનુ' ખીજુ અગ નિયમ અહી' સાંપડે છે. અહિંસા વગેરે જે યમ છે, તે યાવજીવ-જીવે ત્યાંલગી ધારણ કરવાના હાય છે; અને જે નિયમ છે તે પરિમિત—મર્યાદિત કાલ પર્યંતના, અમુક મુકરર નિયત વખત માટેના હેાય છે. ‘નિયમઃ પરિમિતારો ચાખી કરડ શ્રાવકાચાર ). જેમકે-સ્વાધ્યાય, તપ વગેરે અમુક ચેાસ હાય છે, ચાવજીવ હાતા નથી, માટે તે નિયમ કહેવાય છે. તે છે: (૧) શૌચ, (૨) સ ંàાષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય, (૫) ઈશ્વર પ્રણિધાન. અને તેના વળી તરતમતાના કારણે, કક્ષાભેદે કરીને, ઇચ્છા વગેરે ચાર પ્રકાર છે—ઇચ્છાનિયમ, પ્રવૃત્તિનિયમ, સ્થિરનિયમ, સિદ્ધિનિયમ. ચોક પ્રિયતે ।' (રત્નઅવધારિત સમય માટે નિયમ મુખ્ય એવા પાંચ ૧. શૌચ—એટલે શુચિપણું, શુદ્ધિ, પવિત્રપણું, મનના મેલ સાફ કરવા–ધાવા, Page #245 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિઃ બીજુ ગાંગ-નિયમ, શૌચની વ્યાખ્યા (૧૭૯) અંત શુદ્ધિ કરવી, આત્મમલિનતા દૂર કરવી, તે જ ખરૂં શૌચ છે. કેટલાક લોકે જલથી જ શૌચ માને છે, તે યુક્ત નથી. તેથી તે કદાચ શરીરને મેલ સાફ શૌચ=અંતઃશુદ્ધિ થાય, અને તે પણ ખરેખરી રીતે બનવા યોગ્ય નથી, કારણ કે શરીર પોતે જ અશુચિની ખાણ છે, અશુચિને ઉકરડો છે. તે હજારો વર્ષ સુધી સાગર જેટલાં જલથી પણ સ્નાન કરતાં શુદ્ધ ન થાય ! એમ માછલાં પણ બિચારા વીસે કલાક પાણીમાં પડ્યા રહે છે ! તેમ ગમે તેટલા તીર્થ સ્નાન કર્યું પણ શૌચ થતું નથી. આ બાહ્ય શૌચ અહીં પ્રસ્તુત નથી, પણ અંતરંગ શૌચ જ વિવક્ષિત છે. ભાવશુદ્ધિરૂપ આધ્યાત્મિક શૌચને છેડી, જે જલ આદિ શૌચ છે, તે ભલે મૂઢ જનને વિસ્મય પમાડે, પણ બુધ જનને નહિં. કારણ કે– અહો ! મૂઢ જીવો એક વાર નાહ્યા, બીજી વાર નાહ્યા, ત્રીજી વાર નાહ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળવડે નહાય છે અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન-સુખડથી ચર્ચ છે; અને હવે અમે પવિત્ર છીએ એમ ગણી એના પર પ્રીતિ–મોહ ધરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડો કદી શુદ્ધ થાય ખરો? ન જ થાય.” શ્રી મનસુખભાઈ કી. કૃત શાંતસુધારસ વિવેચન બુધ અને તે આવા બાહ્ય શૌચને તેની કવચિત ગ્યતા કરતાં ઝાઝું મહત્વ આપતા નથી. તેઓની દષ્ટિ તે મુખ્યપણે અંતરંગ શુદ્ધિ ભણી જ હોય છે. તેઓ તે ધ્યાનરૂપ જલવડે, કમલની શુદ્ધિ કરવારૂપ ભાવ સ્નાન કરે છે. ધમરૂપ* દ્રહની અંદર બ્રહ્મચર્યરૂપ નિર્મલ શાંતિતીર્થમાં તેઓ સ્નાન કરી વિમલ વિશુદ્ધ થાય છે, દોષને ત્યાગ કરી શીતલ થાય છે.” “ध्यानांभसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् । કરું í સાબિચ માઘસ્નાનં તદુ ”—શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક “ધમ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહ ભાવીએ. ” “ પર પરિણતિ રજ કે, નિર્મલ સિદ્ધિ વરંત.”—શ્રી દેવચંદ્રજી x" शौचमाध्यात्मिकं त्यक्त्वा भावशुद्धयात्मकं शुभम् ।।" નરાશિરે ચહું મૂઢવિદEાપન દિ તત્વ –વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી. *" स्नायं स्नायं पुनरपि पुनः स्नांति पुण्याभिरभ्दिः वारंवारं बत मलतनु चंदनैश्चर्चयंते । मूढात्मानो वयमपमला प्रोतिमित्याश्रयंते । नेो शुद्धयंते कथमवकरः शक्यते शोध्धुमेवम् ॥" –શ્રી વિનયવિજયજી મહારાજકૃત શાંતસુધારસ + “ धम्मे हरए बंभे संतितित्थे, अणाइले अत्तपसन्नलेसे । - કવિ orો વિમો વિયુદ્ધો, મુરતિમૂરો પગામિ સં છે ? –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર " आत्मा नदी संयमते।यपूर्णा, सत्यावहा शीततटा दयार्मिः। તત્રામિણે પાડુપુત્ર ? – વાણિ શુદ્રથતિ ચાતરાત્મા II” –શ્રી મહાભારત, Page #246 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય આમ ગૃહસ્થાદિને કારણવિશેષે કંઈક ઉપાગિતા છતાં ખાદ્ય શૌચના આગ્રહ સર્વથા મિથ્યા છે. આત્માને પરરિતિરૂપ અંદરના મેલ જેમ બને તેમ સાફ કરવા, અને આત્માને શુચિ-નિમલ-પવિત્ર શુદ્ધ સ્વભાવરૂપ સ્વધર્મ પ્રગટ કરવા,-એ જ સાચું ભાવ શૌચ સર્વાં સતજનેને સંમત છે. (૧૮૦) અથવા શૌચ એટલે નિલેૉંભતા, નિભીપણું. આ પણ અતઃશુદ્ધિરૂપ છે; કારણ કે લેાભ સર્વ પાપનું મૂળ કહેવાય છે. લાભ વધે તેમ લાભ વધે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. ‘નન્હા દ્દો તદ્દા હોદ્દો.' માટે જેમ બને તેમ લાભને મર્યાદિત કરવા, શૌચ=નિર્લોભતા અમુક ચાક્કસ નિયમમાં આવે તે શૌચ છે. પરપદાથ ને ઇચ્છવા, પરપિરણિતમાં લેાભાવુ, પરવસ્તુની લાલચ રાખવી તે લાભના લક્ષણ છે. પરપરિણતિના રંગ જેમ જેમ ધાવાતા જાય, તેમ તેમ નિભપણારૂપ શૌચ પ્રગટતું જાય છે. આવા પરવસ્તુના લેાભ-લાલસા ભાવ જેમ જેમ ઘટે તેમ તેમ શૌચ એટલે આત્માનું શુચિપણું-પવિત્રપણુ' પ્રગટે, અત:શુદ્ધિ વધતી જાય. આમ બન્ને એકાવાચી છે, અથવા શૌચ એટલે પ્રમાણિકતા ( Honesty ) છે. જે પ્રમાણિક માણસ હાય, તે પારકી વસ્તુ ગ્રહે નહિં, સ્પર્શે પણ નહિં તે આખાલવૃદ્ધ સકઈ સમજી શકે છે, માટે પરપદાને જેમ બને તેમ હાથ પણ ન લગાડવા તે શૌચ = શૌચ છે; પારકી વસ્તુ ભૂલથી પણ લીધી હાય તે તે પાછી આપી પ્રમાણિકતા દેવી એ પ્રમાણિકપણારૂપ શૌચ છે. જેમ જેમ પરવસ્તુના ને પરપરિણતિને સ'સરંગ છૂટતે જાય, તેમ તેમ શૌચ ગુણ સ્કુટ થતે જાય છે. આમ આ ત્રણે વ્યાખ્યાની એકવાકયતા છે. “ હું કરતા હું કરતા પરભાવના હાજી, ભક્તા પુદ્ગલરૂપ; કારક કારક ગ્રાહક એહના હાજી, રાચ્યા જડ ભવભ્રુપ....નમિપ્રભ॰—શ્રી દેવચંદ્રજી ' ખાણ મૂત્ર ને મળની, રાગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.”—શ્રીમદ્ રાજચંદ્રજી આ શૌચની ભાવનાથી આટલા ફળ આવે છેઃ-(૧) *સ્વાઁગજુગુપ્સા પેાતાની કાયાના રૂપને વિચાર કરતાં તેનુ અશુચિપણુ જણાય છે, એટલે તે મલમૂત્રની ખાણુ પ્રતિ જુગુપ્સા—ઘૃણા ઉપજે સૂગ આવે છે, અને આ કાયા અશુચિ છે. માટે એમાં લેશ માત્ર મિથ્યા મેાહ-માન-આગ્રહ કર્ત્તવ્ય નથી. (૨) અન્ય સાથે અસગમ-ખીજા કાય k शौचात् स्वाङ्गे जुगुप्सा परैरस सर्गः । સુલચદ્ધિસૌમનસૈા ચેન્દ્રિયનામોના ચાનિ ૬ ।।”—પા, ચે. ૨, ૪૦-૪૧. " शौच भावनया स्वाङ्गजुगुप्साऽन्यैरस गमः । सत्रशुद्धिः सौमनस्येकाध्याक्ष जययोग्यता ॥ " —શ્રી યશાવિજયકૃત દ્વા દ્વા Page #247 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ સતેષ, તપ, સ્વાધ્યાય (૧૮૧) વંતે-દેહધારીઓ સાથે અસંગમ એટલે તેને સંપર્કનું પરિવર્જન થાય છે. જે ખરેખર ! પોતે જ અશુચિમય પિતાની કાયાને જગુસે છે, તે તેવી જ અશુચિમય પારકી કાયાઓ સાથે સંસર્ગ કેમ અનુભવે ? (૩) સત્ત્વવૃદ્ધિ-પ્રકાશ-સુખાત્મક સુસત્તની શુદ્ધિ થાય છે, એટલે કે રજસૂ-તમસ રહિતપણું થાય છે. (૪) સૌમનસ્ય-ખેદના અનનુભવથી માનસી પ્રીતિ ઉપજે છે, ચિત્તપ્રસન્નતા થાય છે. (૫) એકા-એકાગ્રપણું, એટલે નિયત વિષયમાં ચિત્તનું સ્થિરપણું થાય છે. (૬) ઈદ્રિયજય-ઇદ્રિયનો જય થાય છે. (૭) આત્મદર્શન ગ્રતા-વિષયપામુખનું એટલે જે વિષયથી વિમુખ થયા હોય તેનું સ્વાત્મામાં અવસ્થાન-સ્થિતિ થાય છે, અને વિવેકખ્યાતિરૂપ આત્મદર્શનમાં ગ્યતા પ્રાપ્ત થાય છે, સમર્થપણું સાંપડે છે. ૨. સંતેષ-પ્રાપ્ત સ્થિતિમાં તુષ્ટ રહેવું, પ્રસન્ન-રાજી રહેવું, સદા ખુશમીજાજમાં રહેવું તે સંતેષ છે. આ સંતોષથી ભેગો પગ પદાર્થની મર્યાદા બંધાય છે, પરિગ્રહ પરિમાણનું નિયમન કરાય છે, આરંભની નિવૃત્તિ થાય છે. બાકી “તૃષ્ણ તે આકાશ જેવી અનંત છે.” “પ્રત્યેક પ્રાણી દીઠ તૃષ્ણારૂપ ઊડે ખાડે છે, તેમાં આખું વિશ્વ એક અણુ જેટલું છે, તે પછી તેના ભાગે કેટલું આવશે ?” * આમ તૃષ્ણાને ખાડો કદી પૂરાતો નથી. ચક્રવર્તીની ઋદ્ધિથી કે મેરુ જેવડા સેનાના ડુંગરથી પણ જે તૃષ્ણા છીપતી નથી, તે પામર મનુષ્યની પામર સંપત્તિથી શી રીતે છીપવાની હતી ? જેમ જેમ આ જીવ તૃષ્ણતરંગમાં તણાતે જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે ઊંડા તૃષ્ણાજલમાં ઉતરતો જાય છે ! સતીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ સાચું જ કહ્યું છે કે “હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, ન મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને, મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અહે ! રાજ્યચંદ્ર માને માન શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તેય જાય ન મરાઈને.”—શ્રી મોક્ષમાળા આ વિષયતૃષ્ણનું નિવારણ નિયમન કરનાર સંતેષ છે જેમ જેમ પર વસ્તુની મૃગતૃષ્ણાને-ઝાંઝવાના જળને મોહ ઓછો થતો જાય છે, તેમ તેમ સંતેષ ગુણની * “તિ ટુ ભારતમાં મળતિયા ”—શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, “મારામઃ કતિળિ ચમન વિશ્વમપૂTY | ચ વિહં ક્રિયાતિ વૃથા તે વિષચેષિતા ? –શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન, " સંતાપાનામ: મુઢિામ: I'-પાતo o ૨-૪૨. Page #248 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ગદષ્ટિસમુચ્ચય માત્રા વધતી જાય છે. જેમ જેમ પંચ ઇંદ્રિયના વિષયમાંથી વિરામ પામતે જઈ પરતૃષ્ણાથી પરિતપ્ત થયેલ આત્મા પરતૃષ્ણા છોડતા જાય છે, તેમ તેમ તે આત્માથી પરિતૃપ્ત થઈ સંતેષજ આત્મશાંતિ અનુભવતા જાય છે. એટલે જ આ દૃષ્ટિવાળો મુમુક્ષુ જોગીજન જેમ બને તેમ ઇદ્રિયેની વિષયતૃષ્ણામાંથી * પાછો હઠી, આત્માધીન એવું સંતેષસુખ મેળવવા ઈરછે છે. “મુજ જ્ઞાયકતા પરરસી રે લાલ૦ પર તૃષ્ણાએ તખ્તરે; તે સમતા રસ અનુભવે રે લાલ૦ સુમતિ સેવન વ્યાપ્તરે.”—શ્રી દેવચંદ્રજી ૩. તપ-કર્મના ક્ષય અર્થે, નિર્જરા અર્થે જે તપવામાં આવે, તે તપ* છે. અથવા જે તપ-તેજવડે આત્માનું સ્વરૂપમાં પ્રતપવું અત્યંત પ્રતાપવંત હોવું, નિજ સ્વરૂપતેજે ઝળહળવું, તે “તપ” કહેવાય છે. જેમ આમ્ર-ફણસ વગેરે ફળ ગરમી વગેરેથી જલ્દી પાકે છે, તેમ કર્મ પણ તપ-અગ્નિના તાપથી શીધ્ર પાકીને નિજરે છે. આ તપના અનેક પ્રકાર છે, પણ તેમાં મુખ્ય બાર ભેદ છે,–ઉપવાસ, ઊણોદરી વગેરે છ બાહ્ય તપ છે, અને પ્રાયશ્ચિત્ત, સ્વાધ્યાય વગેરે છે અત્યંતર તપ છે. બાહ્ય તપ, અત્યંતર તપને ઉપકારી થાય છે, અનુકૂળતા કરી આપે છે, સહાયકારી કારણરૂપ થાય છે. કારણ કે જ્યારે ઉપવાસાદિ હોય છે, ત્યારે ઘણી બાહ્ય પંચાત મટી જાય છે, મન સ્વસ્થ રહે છે, પ્રમાદ થતો નથી, અને સ્વાધ્યાય-ભક્તિ આદિમાં પ્રવર્તાવાની અનુકૂળતા-અનુકૂળ તક મળે છે. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ બને તેમ વિષયકષાયને ત્યાગ કરવો જોઈએ, ઉંઘવું–પાના રમવા વગેરે પ્રમાદ ન હોવો જોઈએ, આત્યંતર તપની વૃદ્ધિ ભણું નિરંતર લક્ષ રાખ જોઈએ, ને જેમ બને તેમ આત્માની ઉપ-પાસે વાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, તે જ તે ખરેખર “ઉપવાસ” કહી શકાય. નહિં તે લાંઘણું જ છે ! " कषायविषयाहारत्यागो यत्र विधीयते । ઉપવાસઃ સ વિશે જે સ્ટાનવં વિતુ: || 2 – શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ, ચત્ર: tધઃ શ્રષાવાળાં ત્રાણાને ગિનધ્ધ જી. જ્ઞાતદર્થ તત્તપ: સુદ્ધમાણે તુ જીરૂનમ ? –શ્રી અધ્યાત્મસાર, આમ બાહ્ય તપ, આત્યંતર તપને પુષ્ટિ આપે છે, તેના સાધનની નિરાકુલતા કરી આપે છે, તેથી તે કર્તાવ્યું છે જ,–પરંતુ કિયાજડપણે નહિં; પણ સમજણપૂર્વક-જ્ઞાન* “ચા સંતે રાત્રે #નિવ સર્વશઃ ફુદ્રિવાળાંદ્રિયર્થમ્યસ્તસ્ત્ર પ્રજ્ઞા પ્રતિષ્ટિતા –શ્રી ગીતા. * “પૂરું કર્મક્ષયાર્થ યાતે તત્ ત૫: ઋતY / ” “અરે વત્તાનાર : II – શ્રી અમૃતચંદ્રાચાર્યજી, Page #249 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિઃ તપસ્વીનું વધતું જતું તેજ (૧૮૩) કરવામાં આવે, પોતાની શક્તિની મર્યાદા-ગજું ખ્યાલમાં રાખીને જ જ્ઞાનપૂર્વક કરવામાં આવે, તે જ તે કલ્યાણકારી થાય છે. બાકી ગજા ઉપરવટ થઈને યથાશક્તિ તપ મમતની ખાતર અથવા દેખાદેખીથી મહિના મહિનાના ઉપવાસ ખેંચ વામાં આવે, અથવા મનમાં માયાને રંગ રાખી અજ્ઞાનપણે માસખમણ વગેરે તપશ્ચર્યા કરવામાં આવે, તે પણ જન્મમરણ દુ:ખ ટળતું નથી. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે-અજ્ઞાનીઝ ક્રોડે વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતા નથી, તે જ્ઞાની એક શ્વાસે શ્વાસ માત્રમાં ક્ષીણ કરે છે. કેવલ કાયકલેશરૂપ તપ તે બાલ તપ છે, અજ્ઞાન તપ છે, માટે તપ જ્ઞાનપૂર્વક હોય તે જ કલ્યાણ થાય છે. કષ્ટ કરે સંયમ ધરે, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિં દુઃખને છે.”—સવાસો ગાથાનું સ્તવન દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જે માયા રંગ રે; તેપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજુ અંગ રે”—સા. 2. ગા. સ્ત. ખરેખરૂં મુખ્ય તપ તે આત્યંતર તપ છે. સ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, વ્યુત્સર્ગ, વિનય, ને ધ્યાન એ અંતરંગ તપના છ પ્રકાર છે. તેના વળી અનેક ઉત્તર ભેદ છે. આ તપથી અંતરાત્માની શુદ્ધિ થતી જાય છે, કર્મમલ ગળાતો જાય છે, નિર્જરતે જાય છે. જેમ અગ્નિમાં તપાવવાથી સેનાનો મેલ ગળાઈ જઈ તે ચેખું થતું જાય છે, તેમ જ્ઞાનપૂર્વક તપથી આત્માનો અંદરને મેલ ગળાતે જઈ આત્મા ચેક બને છે. તપથી કલેશાદિ અશુચિના ક્ષયથી કાય-ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. “નિદ્રસિદ્ધિાશુક્રિયાન તપાઃ ” (પા. . ૨-૪૩). અને જેમ જેમ આ જ્ઞાનપૂર્વક તપનું અંતસ્તેજ વધતું જાય છે, તેમ તેમ આત્મા રવિ’ની જેમ પ્રતાપી તેજથી ઝળહળતો જાય છે. તે સાધીને તે “સેમ’ (ચંદ્ર જે સૌમ્ય-શીતલ) બને છે. એટલે તે મહાન “મંગલ” પંક્તિ પામે છે. તપસ્વીનું એટલે પછી તે “બુધ જનોના પ્રણામનું પાત્ર-“અત્ ” થાય છે, ને વધતું તેજ નિગ્રંથ જ્ઞાતા સિદ્ધિદાતા “ગુરુ” બને છે, અથવા તે પરિપૂર્ણ આત્મ વીર્યથી વિરાજતે “શુક” થાય છે, અને ત્યાં ત્રિગ-મન વચન કાયાના રોગ કેવળ મંદ (શનિ) થાય છે, ને પછી સ્વરૂપસિદ્ધિમાં વિચરી તે વિરામ પામે છે ! આ આ તપનો અપૂર્વ મહિમા છે. આ જ ભાવ શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં પિતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કર્યો છે – x “अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत् ।। અન્ત જ્ઞાનતાપુજતા નૈવ સંત –શ્રી યશોવિજયજીકૃત શ્રી અધ્યાત્મસાર Page #250 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪) ગદષ્ટિસમુચ્ચય “પપધ્યાને રવિરૂપ થાય, તે સાધીને સમ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધન પ્રણામે. નિર્ચથ જ્ઞાતા ગુરુ સિદ્ધ દાતા, કાં તો સ્વયં શુક પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.” ૪. સ્વાધ્યાય-સક્ઝાય, પ્રણવપૂર્વક મંત્રોને જ; અથવા સશાસ્ત્રનું વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, પરિશીલન કરવું તે સઝાય. આત્મતત્વને અભ્યાસ કરવો, ચિંતન કરવું તે સ્વાધ્યાય છે. દેહાદિ સમસ્ત પર વસ્તુથી હું સર્વથા ભિન્ન એ શુદ્ધ ચૈતન્યમૂત્તિ આત્મા છું, એવી આત્મભાવને ભાવતા રહી, દેહમાં આત્મબુદ્ધિ છોડી દેવી, દેહાધ્યાસ છોડી દેવ, અને આત્મામાં આત્મબુદ્ધિ કરવી, એ ઉત્તમ પ્રકારના સ્વાધ્યાય છે. અથવા તેવી આત્મભાવનાને પુષ્ટ કરે, એવા અધ્યાત્મ ગ્રંથ વાંચવા-વિચારવા; વૈરાગ્ય-ભક્તિવાહી પદે, ભજન, સ્તવન ગાવા, લલકારવા; શંકાસમાધાન અર્થે પૃચ્છા કરવી; નિરભિમાનપણે જાણે પિતાના આત્માને બોધ દેતા હોય એવી રીતે ધર્મકથા-વ્યાખ્યાન કરવું, વૈરાગ્ય ભાવના ભાવવી,-એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે. સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનું દર્શન થાય છે. સ્વાધ્યાયાદિદેવતાસં : ” (પાઇ થo ૨-૪૪). “ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત.”–શ્રી આનંદઘનજી “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન છે.” ૫. ઈશ્વરપ્રણિધાન–એકાગ્ર ચિત્તે પરમાત્મા પરમેશ્વરનું ધ્યાન ધરવું, ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન. તેના સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન–જેડાણ કરવું, ચિત્તનું લીનપણું કરવું, તન્મયપણું કરવું તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. ઈશ્વર એટલે જેનામાં જ્ઞાનાદિ અનંત એશ્વર્ય આવિર્ભત થયું છે-પ્રગટ થયું છે, જે અનંત આત્માદ્ધિના સ્વામી-પ્રભુ-ઈશ્વર બન્યા છે તે. જેણે પરમ એવા પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે, એવા શુદ્ધ સિદ્ધ આત્મા તે ઈવર. “સે ઈશ્વર દેવ, જેણે ઈશ્વરતા હો નિજ અદભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હે સકલ પ્રગટ કરી.” “જેહના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજ પરિણતિ વરિયે; પરમાતમ જિનદેવ અહીં, જ્ઞાનાદિક ગુણ દરિયે રે...સ્વામી ! વિનવિયે મનરગે.” –શ્રી દેવચંદ્રજી એવા પરમાત્મા-પરમેશ્વર પદને પ્રાપ્ત થયેલ ઈશ્વરનું પ્રણિધાન કરવું, એકાગ્ર ચિત્તે ધ્યાન-ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન છે. પછી તે ઈશ્વરને ભલે પ્રભુ, જિન, અહંત , શિવ, શંકર, બુદ્ધ વગેરે અનેક નામે ઓળખવામાં આવતું હોય. કારણ કે નામભેદ છતાં અર્થભેદ નથી. તથારૂપ યથાર્થ ગુણવાળું ઈશ્વરપણું હોય એટલે બસ. તે ઈશ્વરપણું જ પૂજ્ય છે, પછી ગમે તે નામે મરે. જેમકે – Page #251 -------------------------------------------------------------------------- ________________ તારાદદિ ઈશ્વરમણિધાન, અનુગ (૧૮૫) “શિવ શંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન; જિન અરિહા તીર્થકરુ, જોતિ સ્વરૂપ અસમાન.શ્રી સુપાર્શ્વ, અલખ નિરંજન વછલુ, સકલ જંતુ વિશરામ અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ...શ્રી સુપાર્શ્વ વિધિ વિરંચિ વિશ્વભરુ, હૃષીકેશ જગનાથ; અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ..શ્રી સુપાર્શ્વ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર...શ્રી સુપાર્શ્વ ” શ્રી આન દઘનજી એ * ઈશ્વરને શા માટે આરાધવા જોઈએ? જેવું તે ઈશ્વરનું સ્વરૂપ છે, તેવું આ આત્માનું સ્વરૂપ છે, તેનું ભાન થવા માટે. પ્રભુ પિતે તે શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા હોઈ, આદર્શરૂપ છે. તે આદર્શ દેખીને, જીવને પોતાના સ્વરૂપને લક્ષ આરાધન હેતુ થાય એ જ ભક્તિ-ઉપાસનાને મુખ્ય ઉદ્દેશ-હેતુ છે. જેમ ઘેટાના ટોળામાં ઉછરેલા સિંહશિશુને પોતાના સ્વરૂપનું વિસ્મરણ હોય છે, પણ જે તે સિંહને દેખે કે તરત તેને સ્વરૂપનું ભાન આવે છે, તેમ પરમાત્માના સ્વરૂપ ચિંતનથી આત્માને નિજ સ્વરૂપનું ભાન થાય છે. એટલે પરમેશ્વરના અવલંબનરૂ૫ સેતુબંધથી-પૂલથી આ જીવ સહેલાઈથી ભવસાગર તરી જાય છે, દુસ્તર ભવસમુદ્ર ગોપદ જે બની જાય છે! પ્રભુભક્તિને આ અદ્ભુત મહિમા છે, એટલા માટે એનું પરમ પૂજ્યપણું છે, એમ જાણી આ દૃષ્ટિવાળે યોગી પુરુષ જેમ બને તેમ ભક્તિપરાયણ થાય છે, સાવધાન-એકાગ્ર ચિત્તે તેનું નામસ્મરણ, ભજન, સ્તવન, ચિંતન, ગુણસંકીર્તન, ધ્યાન વગેરે કરે છે. આ ઈશ્વરપ્રણિધાનથી સમાધિની પ્રાપ્તિ થાય છે. શ્રી સુપાસ જિન વદિયે, સુખ સંપત્તિને હેતુ શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ. સાવધાન મનસા કરી, ધારે જિનપદ સેવ.”—શ્રી આનંદઘનજી, આવા આ પાંચ નિયમને અહીં બીજી દષ્ટિમાં સંભવ હોય છે. અત્રે પ્રથમ દષ્ટિનું અંગ જે યમ તે તે હોય જ, ઉપરાંત આ નિયમ પણ હોય, પરંતુ પ્રથમ દૃષ્ટિમાં * તપ, સ્વાધ્યાય ને ઈશ્વરપ્રણિધાનથી કલેશ કાર્યના પ્રતિબંધારા સમાધિનું અનુકૂલપણું થાય છે. "तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः । સમાધિમાનાર્થ: વજેશતનુવાળાર્થ ”—પા, , ૨-૧. “સમાલિસિદ્ધિીશ્વપ્રળિયાના ?-પા, , ૨-૪૫, Page #252 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) ગદષ્ટિસમુચ્ચય નિયમ ન હોય, કારણ કે તેવા ક્ષપશમને અભાવ છે. એટલે કે પાછલી દૃષ્ટિમાં આગલી દષ્ટિને ગુણ હોય જ, પણ આગલીમાં પાછલીને ગુણ ન હોય. ૨. અનુદ્વેગ નહિં કિરિયા ઉદવેગ રે....મનમોહન મેરે.”—ગ દ૦ સઝાય–૨ તેમ જ અત્રે ઉદ્વેગ નામને બીજે ચિત્તદોષ ટળે છે, અનુદ્વેગ હોય છે. એટલે આત્મહિતના કાર્યમાં, પરક સંબંધી હિતસાધનના કાર્યમાં ઉદ્વેગ, કંટાળો, અણગમો ઉપજતું નથી. બેઠા બેઠા પણ કિયા પ્રત્યે જે અણગમો-અભાવ થવો તેનું નામ ઉદ્વેગ છે. (જુઓ પૃ. ૮૫) એટલે ઉદ્વેગવાળે પુરુષ તે યોગક્રિયાથી ઉભગે છે–દૂર ભાગે છે, અને કદાચ પરાણે કરવી પડે છે તે ક્રિયા રાજવેઠની જેમ ઉતાવળે ઉતાવળે આટોપી લે છે, ઝટપટ પતાવી દે છે ! એથી ઊલટું, આ દૃષ્ટિવાળા પુરૂષને અનુક્રેગ હોય છે. ધર્મક્રિયા પ્રત્યે ઉદ્વેગ-અણગમો હેતે નથી, ગસાધન પ્રત્યે દ્વેષ હોતો નથી, એટલે તે ધર્મકાર્યમાં વેઠ કાઢતે નથી, રાજાના હુકમથી મન ન હોય છતાં પરાણે કરવું પડતું હોય એવું તે કરતો નથી, ઝટઝટ ઉતાવળે ઉતાવળે ધર્મક્રિયા પતાવી દેતે નથી ! ભગવાનને બે હાથ જોડયા-ન જોડ્યા, ચોખાની બે-ત્રણ ઢગલી મૂકીન મૂકી, ને તે ભાગ નથી ! . પરંતુ એને તે યોગક્રિયા-ધર્મક્રિયા પ્રત્યે પરમ પ્રેમ હોય છે. તે જાણે છે કે આ હું જે ધર્મકૃત્ય કરવા ઈચ્છું છું, તે હારા પોતાના જ આત્મકલ્યાણ માટે છે, આ યોગ સાધનથી હારે હારું પરિભ્રમણ દુ:ખ ટાળવું છે. આમ હોવાથી યોગક્રિયા પ્રીતિ તે આત્માથી મુમુક્ષુ પુરુષ પ્રત્યેક ધર્મક્રિયા પરમ ઉલ્લાસ ભાવથી કરે છે, અદમ્ય ઉત્સાહથી ને શાંતિથી કરે છે. તે પ્રભુભક્તિ કરતે હોય તે ભક્તિતન્મયપણે પરમ પ્રેમથી કરે છે. તે સદ્ગુરુ-સપુરુષની સેવાશુશ્રષા કરતો હોય, તે પરમ આદરથી વિનયપૂર્વક કરે છે. તે સક્શાસ્ત્રનું શ્રવણ કરતે હેય તે ધ્યાન દઈને કરે છે. તે સામાયિક, પ્રતિક્રમણ આદિ કરતે હોય તે યથાવિધિ શુદ્ધભાવે કરે છે. અને આવા આ મુમુક્ષુ જોગીજનને આ અનુગ પણ અખેદ સહિત હોય છે. કારણ કે અખેદ હોય તે જ પછી અનુદ્વેગ આવે, એટલે પ્રથમ દૃષ્ટિમાં જે ખેદ દોષ દૂર થે, તે પણ અહીં તેમ જ છે. આમ આ યોગી પુરુષ ધર્મપ્રવૃત્તિ કરતાં ખેદ પામતે નથીથાકતા નથી. ૩. તત્ત્વજિજ્ઞાસા જિજ્ઞાસા નામને બીજો ગુણ અહીં પ્રગટે છે. જિજ્ઞાસા એટલે તત્વ જાણવાની ઈચ્છા, ઉત્કંઠા, ઇંતેજારી. તત્ત્વનું સ્વરૂપ જાણવાની તમન્ના ઉપજવી, તાલાવેલી લાગવી તે ખરી જિજ્ઞાસા છે. સાચી જિજ્ઞાસા વિનાનું જે જાણવું છે-જ્ઞાન છે, તે ઉપરછલું હોય છે, Page #253 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ : તત્ત્વજિજ્ઞાસા, યોગથામીતિ (૧૮૭) હૃદયમાં પ્રવેશતુ નથી. આ દૃષ્ટિવાળા મુમુક્ષુને તે સાચી તત્ત્વજિજ્ઞાસા પ્રગટે છે. જેમ ચાતક મેઘની ઉત્કંઠા ધરાવે, જેમ તૃષાતુર પુરુષ પાણી માટે ચાતરમ્ ઝવાં નાંખે, તેમ આ મુમુક્ષુને તત્ત્વ જાણવાની તરસ લાગે છે, ઉત્કંઠા જાગે છે, તાલાવેલી ઉપજે છે. મરુદેશ જેવી ભૂમિમાં, ઉન્હાળાના સમયમાં ચાલ્યે જતા વટેમાર્ગુ જેવા તરસ્યા થઈને પાણીને ઇચ્છે, પાણી પાણી' કરે, તેવા તરસ્યા આ જીવ તત્ત્વદર્શન પામવા માટે થાય છે. આવી તીવ્ર તત્ત્તપિપાસા આ જિજ્ઞાસુ પુરુષને ઉપજે છે, એટલે એને અનેક સહજ પ્રશ્ન ઊઠે છે. જેમકે— “ હું કાણુ છું ? કયાંથી થયા ? શું સ્વરૂપ છે મ્હારૂ ખરૂ ? કાના સબંધી વળગણા છે? રાખુ` કે એ પરિહરૂ ? ”—શ્રી મેાક્ષમાળા “ જેહને પિપાસા હૈ। અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન ? અભિનંદન જિન દરિશન તરસિયે. ''શ્રી આન‘દઘનજી અને આવી જ્યારે તત્ત્વની કે તત્ત્વદર્શનની સાચી તરસ લાગે છે, છીપવવાની રીત પણ તેને મળી આવે છે. તેવી તરસ ન લાગી હાય, તે ઇચ્છે પણ કેમ ? ને તે ખૂઝવવાની રીત પણ કેમ મળે ? ૫૨મ સમ રાજચંદ્રજીએ અત્યંત માત્મિક ભાવવાહી શબ્દો કહ્યા છે— “ખૂઝી ચહત પ્યાસ કા, હૈ ખૂસનકી રીત; પાવે નહિ. ગુરુગમ બના, એહી અનાદિ સ્થિત.” ત્યારે તે શ્રૃઝવવાની તે તરસ ખૂઝવવાને તત્ત્વવેત્તા શ્રીમદ્ “ તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવુ' હાય, તેને માટે ઉદાસીન રહેજો.”—શ્રીમદ્ રાજચંદ્ર આ જિજ્ઞાસા ગુણુ પશુ, પ્રથમ અદ્વેષ ગુણ પ્રગટયેા હાય તે જ ઉપજે. એટલે પ્રથમ દૃષ્ટિમાં જે અદ્વેષ ગુણુ પ્રગટયો હતા, તેના અનુગુણપણે-અનુકૂળપણે આ જિજ્ઞાસા પ્રગટે છે. જિજ્ઞાસા એ અદ્વેષનુ ઉત્તર પરિણામ છે. આ જિજ્ઞાસામાં સાચું. તત્ત્વસ્વરૂપ જાણવાની ઇચ્છા હાય છે, પણ પેાતાને કક્કો ખરા છે એવા હઠાગ્રહ હાતેા નથી. આમ આ દૃષ્ટિમાં— ૮ દૃન તારા દૃષ્ટિમાં....મનમાહન મેરે ગામય અગ્નિ સમાન રે....મન૦ શૌચ સ'તેષ ને તપ ભ....મન॰ સજ્ઝાય ઈશ્વર ધ્યાન રે....મન નિયમ પચ ઇંડાં સંપજે....મન॰ નહિં કિરિયા ઉદ્વેગ રે.... મન જિજ્ઞાસા ગુણ તત્ત્વની....મન॰ પણ નહિં નિજ હઠ ટેગ રે....મન૰”-ચાન્સજ્ઝાય,૧-૨ આ સૃષ્ટિમાં જે ખીન્ને ગુણસમૂહ ડાય છે તે કહે છે— Page #254 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચય भवत्यस्यां तथाच्छिन्ना प्रीतियोगकथास्वलम् । शुद्धयोगेषु नियमाद्बहुमानश्च योगिषु ॥ ४२ ॥ ગકથામાં પ્રીત અતિ, અવિચ્છિન્ન આ સ્થાન શુદ્ધયોગ ચગી પ્રતિ, નિયમથકી બહુમાન કર અર્થ –આ દૃષ્ટિમાં વેગકથાઓ પ્રત્યે તેવા પ્રકારે અવિચ્છિન્ન-અખંડ એવી અત્યંત પ્રીતિ હોય છે અને શુદ્ધ ગવાળા ગીઓ પ્રત્યે નિયમથી બહુમાન હોય છે. વિવેચક “એહ દષ્ટિ હેય વરતતાં....મન ચોગકથા બહુ પ્રેમ રે....મન”—-ચેટ સઝાય, ૨ ઉપરમાં જે આ દષ્ટિના મુખ્ય ગુણ કહ્યા, તે ઉપરાંત બીજા ગુણને પણ અહીં સદ્ભાવ હોય છે. તે આ છે –(૧) ગકથાઓ પ્રત્યે અખંડ–અવિચ્છિન્ન એવી અત્યંત પ્રીતિ. અને (૨) શુદ્ધ ગવાળા યેગીઓ પ્રત્યે બહુમાન. તે આ પ્રમાણે – ૧. વેગકથા પ્રત્યે અત્યંત પ્રીતિઆ દષ્ટિમાં વર્તનાર યેગી પુરુષને યોગ સંબંધી કથાઓ પ્રત્યે અખંડ એવી અત્યંત પ્રીતિ હોય છે, અવિચ્છિન્ન એ પરમ પ્રેમ હોય છે, કારણ કે તેવી કથાઓ પ્રત્યે તેને ભાવપ્રતિબંધ થયો છે, તેને ભાવ–અંતરંગ પ્રેમ બંધાય છે, તેનું ચિત્ત આકર્ષાયું છેચૂંટયું છે. તેને અવિહડ દઢ રંગ લાગ્યો છે. એટલે તેવી કથા-વાર્તામાં તેને રસ પડે છે. આ ચોગકથા એટલે શું? મોક્ષની સાથે અથવા પરમ તત્વની સાથે જે-જેડે તેનું નામ યોગ છે. એટલે મેક્ષના સાધનરૂપ જે જે છે તે યોગ છે. તે યોગ સંબંધી જે કથા તે યંગકથા. તે યોગના મુખ્ય કરીને બે પ્રકાર છે–સાધક પેગ ને સિદ્ધ વેગ. ઉપશમ, ક્ષપશમ કે ક્ષાયિક ભાવપણે જે નિજ આત્મગુણનું પ્રગટપણું થાય, અને જેનાથી કેમે કરીને પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ થાય, તે બધાય આત્મસ્વભાવરૂપ ધર્મના યોગના પ્રકાર સાધનભૂત એવા સાધક યોગ છે. પહેલી ગદૃષ્ટિથી માંડીને છેલ્લી ગદષ્ટિની પ્રાપ્તિ સુધીની જે સાધના છે તે સાધક યુગ છે; અથવા સમકિતથી માંડીને શિલેશી અવસ્થા પર્યત આત્મભાવને અનુસરતી જે ગભૂમિકાઓ છે. કૃત્તિઃ-મરત્યચાં–આ દૃષ્ટિમાં હોય છે. તથા–તેવા પ્રકારે, અરિજીન–અવિચ્છિન્ન, (અખંડ),ભાવપ્રતિબંધસારપણાએ કરીને, રીતિ-પ્રીતિ, જાવથાણુ-ગકથાઓ પ્રત્યે, -અત્યંતપણે. તથા શુદ્ધપુ-શુદ્ધ યોગવાળા,-- અકદ્રક (૧) પ્રધાન એવા નિયમદુનિયથી, વામાનશ્ચ એનિy–ોગીઓ પ્રત્યે બહુમાન. ( * આ પાઠ અશુદ્ધ હો સંભવે છે. ક૯પપ્રધાન એ પાઠ હશે ? એમ હોય તે કહ૫–ચોક્તયોગ-આચારવિધાન જેને પ્રધાન છે એવા, એમ અર્થ બેસે.) Page #255 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ : ચાર પ્રકારની ધમ કથા, શુદ્ધ યોગીએ પ્રતિ બહુમાન (૧૮૯) તે સાધક ચાગ છે. તે સાધકયેાગની પરાકાષ્ઠા છેવટની હદ તે સિદ્ધ ચેાગ છે. તે સિદ્ધ યેાગમાં સકલ કનેા ક્ષય હાય છે, પૂર્ણાનંદમય સહજાત્મસ્વરૂપ પ્રગટે છે, આત્મગુણની સપ્તા નીપજે છે, ને યાગી આત્મભાગી થઈ સ્વસ્વરૂપમાં રમણ કરે છે.× આવા મેાક્ષસાધક ચેાગ સ`ખશ્રી જે કાંઇ કથન હાય, અથવા આવા ચેગને સાધનારા સત્પુરુષાની જ્યાં જ્યાં કથા-વાર્તા ચાલતી હાય, ત્યાં ત્યાં આ દૃષ્ટિવાળા મુમુક્ષુને પરમ પ્રીતિ ઉલ્લસે છે, પરમ પ્રેમ પ્રવહે છે. તેમજ સન્માગ પ્રત્યે ચાર પ્રકારની આક`નારી એવી આક્ષેપણી ધર્મકથા તેને અમૃત જેવી મીઠી લાગે ધમ કથા છે. અસન્માગ પ્રત્યે વિક્ષેપ ઉપજાવનારી વિક્ષેપણી કથા તે રુચિથી સાંભળે છે. કમ વિપાકનું વરસપણુ' ખતાવી સ'વેગ-મેાક્ષાભિલાષ જન્માવનારી સવેજની કથા તેને ખૂબ ગમે છે. પાપમને કડવા વિપાક દેખાડી નિવેદ-ભવવૈરાગ્ય પેદા કરનારી નિવે`જની કથા તેને રુચે છે. ટૂંકામાં, જ્યાં કયાંય આત્મકલ્યાણુની કથા-વાર્તા ચાલતી હાય, જ્યાં કયાંય નિર્મલ ભક્તિ અમૃતરસનું પાન થતું હાય, જ્યાં કયાંય સદ્ગુરુના ગુણગણુનુ ગૌરવ ગાન ગવાતું હાય, ત્યાં આ આત્માથી પુરુષ પરમ પ્રેમરસમાં નિમજ્જન કરે છે. કારણ કે આત્મહિતકર ચેાગકથાને તે પદ્મ દુભ જાણે છે. તે જાણે છે કે-આ જગમાં સર્વત્ર અની કથા, કામની કથા, અત્ય'ત સુલભ છે. એક બીજા પ્રત્યે આચાર્ય પણુ-ગુરુપણું કરતાં ‘જીવે કામભાગ-અની કથા અન'તવાર સાંભળી છે, અન'તવાર પરિચિત કરી છે, અન'તવાર્ અનુભવેલી છે.’” પણ મેાક્ષના સાધનરૂપ સત્કથા, ચેાગકથા, ધમકથા તેણે કદી સાંભળી નથી, પરિચિત કરી નથી, અનુભવી નથી. આમ તે જાણતા હાઇ, એવી ઝેર જેવી ભાગકથામાં તેને રસ કેમ પડે ? ને પરમ અમૃત જેવી પરમ દુર્લભ યાગકથા પ્રત્યે તેને પરમ પ્રેમ કેમ ન સ્ફુરે? “ જિન ગુણુ અમૃતપાનથી મન૦ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી મન ‘ગિરુ રે ગુણ તુમ તણા, શ્રી સુણતાં શ્રવણે અમી ઝરે, મ્હારી અમૃત ક્રિયા સુપસાય રે....ભવિ આતમ અમૃત થાય રે....ભવિ”—શ્રી દેવચંદ્રજી વર્કીંમાન જિન રાયા રે; નિળ થાયે કાયા રે. ”—શ્રી યશેાવિજયજી × - ઉપશમ ભાવ હૈ। મિશ્ર ક્ષાણિકપણે, જે નિજ ગુણુ પ્રાગભાવ; પૂર્ણાવસ્થાને નીપજાવતા, સાધન ધમ` સ્વભાવ...સ્વામી સ્વયં પ્રભને જાઉ ભામણે. સમકિત ગુણુથી હૈ। શૈલેશી લગે, આતમ અનુગમ ભાવ; સવર નિર્જરા હૈ। ઉપાદાનહેતુતા, સાથ્યાલ મન દાવ...સ્વામી—શ્રી દેવચ‘જી *( सुपरिचिदाणुभूदा सव्वस्स वि कामभेागबंधकदा | ચત્તરધ્રુવહંમેા ળ ળમુરુદ્દા વિત્તસ્સ ||’—શ્રી સમયસાર્ Page #256 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ગદરિસમુચ્ચય ૨. શુદ્ધ યોગીઓ પ્રત્યે બહુમાનઅને વેગકથા પ્રત્યે પણ જે આ પરમ પ્રેમ હોય, તે પછી તે શુદ્ધ યોગને સાક્ષાત્ ધારણ કરનારા મૂર્તિમાનું સ્વરૂપ એવા ગીઓ પ્રત્યે તેને બહુમાન હોય, પરમ આદર હોય, એમાં નવાઈ શું? મેક્ષસાધક ગમાર્ગનું નિર્દોષપણે આરાધન કરનારા જે જે સાધકે હોય, સાચા સાધુજને હેય, તેના પ્રત્યે આ મુમુક્ષુ પુરુષ એકસ બહુમાન ધરાવે જ, મેગની સંપૂર્ણ સિદ્ધિ કરી જે સિદ્ધ યોગી બન્યા છે, તેઓ પ્રત્યે તે અત્યંત આદરભાવ રાખે જ. પિતાનાથી અધિક દશાવાળા, ઉચ્ચ ગુણસ્થિતિવાળા કોઈ પણ પ્રત્યે તેને આત્મા ભક્તિથી નમી પડે. કોઈ પણ ગદષ્ટિમાં વતે ગુણીજન તે દેખે કે તરત તેના પ્રત્યે તેના હૃદયમાં પરમ પ્રેમપ્રવાહ પ્રવહે સહજ ભક્તિ ઉદ્દગાર : મુમુક્ષુ જોગીજન હોય કે માર્ગાનુસારી આત્માથી હોયસમ્યગદષ્ટિ પુરુષ હોય કે સાચે ભાવશ્રાવક હોય, ભાવસાધુ હોય કે ભાવઉપાધ્યાય હોય, ભાવઆચાર્ય હોય કે ભાવયોગી હોય, કેવલી ભગવાન હોય કે સિદ્ધ ભગવાન હોય,–તે સર્વ કે પ્રત્યે તેને આત્મા પરમ પૂજ્યભાવ ધરાવે છે, ને તેના અંતરના ઊંડાણમાંથી સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે – નમો અરિહંતા – અરિહંતને નમસ્કાર હે ! નમો સિદ્ધા – સિદ્ધોને નમસ્કાર હો ! નમો મારિયા – આચાર્યોને નમસ્કાર હો ! નમો ઉવજ્જાવા" – ઉપાધ્યાયને નમસ્કાર હો! નમો સ્ત્રોઇ સવI[f * -- લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર હો! શાંતિ, સાગર અરૂ, નીતિકે નાગર નેક, દયાકે આગર ગ્યાન, ધ્યાનકે નિધાન હે; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાનિ પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હે; રાગ-દ્વેષસે રહિત, પરમ પુનિત નિત. ગુનસે ખચિત ચિત્ત, સજજન સમાન હો; રાયચંદ્ર ધૈર્ય પાળ, ધર્મઢાલ ધમાલ, | મુનિ ! તુમ આગે મેરે, પ્રનામ અમાન છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી કેવલ આ બહુમાન જ હોય છે એમ નહિ, પણું– Page #257 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : સંત વેગીઓની યથાશક્તિ સેવા, વેગવૃદ્ધિફલ (૧૯૧) यथाशक्त्युपचारश्च योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव तदनुग्रहधीयुतः ॥४३॥ ગવૃદ્ધિ ફલ આપત, યથાશક્તિ ઉપચાર યોગીઓને નિયમથી, તસ અનુગ્રહ મતિ ધાર. ૪૩ અર્થ :–અને યથાશક્તિ ઉપચાર - કે જે ગીઓને નિયમથી જ ગવૃદ્ધિરૂપ ફલા આપનારે, અને તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એવો હોય છે. વિવેચન ગુણીને કરે....મન, દેખે નિજ ગુણહાણ રે... મન— સવ શુદ્ધ ગવાળા ગીજને, એગમાર્ગમાં આગળ વધેલા ગીપુરુષો કહ્યા, તે પ્રત્યે અંતરંગ બહુમાન હોય એટલું જ નહિં; પણ તે બહુમાનને સાર્થક બનાવે, આચરણમાં મૂકી વ્યવહારૂ (Practical) બનાવે, એ પિતાનાથી સતેની યથા બની શકે તેટલું ઉપચાર–સેવાભાવ પણ તેમના પ્રત્યે હોય. એટલે આ શક્તિ સેવા મુમુક્ષુ પુરુષ તે સાચા સત્પરુષો પ્રત્યે પોતાનાથી બની શકે તેટલી સેવા વિનયપૂર્વક બજાવે છે; તેઓને યથાવિધિ પરમ આદરથી નિર્દોષ આહારપાન-ઔષધ આદિનું દાન કરે છે; સન્શાસ્ત્ર વગેરે ધર્મઉપકરણો તે સત્પાત્રોને આપે છે; રેગ આદિ આપત્તિ આવી પડયે સાચી ભક્તિથી તેમની સેવા-સુશ્રષા, વૈયાવચ્ચ કરે છે, તે મહાત્મા સંતજને નિરાકુલપણે ધર્મારાધન કરી શકે, એવી બધી જોગવાઈ કરી આપવા તે સદા તત્પર રહે છે. કારણ કે તે જાણે છે કે આ સાચા ભાવસાધુઓ તે પોતાના દેહ પ્રત્યે પણ નિઃસ્પૃહ છે-મમતારહિત છે, આ અવધૂતે તે સર્વ પરભાવને ફગાવી દઈ ઉદાસીન થઈને બેઠા છે, નિજાનંદમાં નિમગ્ન રહેલા આ નિગ્રંથ સંન્યાસીઓ સંયમના હેતુથી જ દેહ ધારણ કરી રહ્યા છે --બીજા કઈ પણ કારણે બીજી કોઈ પણ ઈચ્છા આ ગીપુરુષો રાખતા વૃત્તિ-યથાશક્તિ યથાશક્તિ, શક્તિના ઔચિત્યથી,-શક્તિના ઉચિતપણુ પ્રમાણે, શું? તે કે –૩વરાર-ઉપચાર, ગ્રાસ-આહાર આદિના સંપાદનવડે કરીન– યક્ત યોગીઓ પ્રત્યે એમ પ્રક્રમ છે–ચાલુ સંબંધ છે. તેનું જ વિશેષણ આપે છે–ચોળવૃદ્ધિાર -ગવૃદ્ધિરૂ૫ ફલ આપનારો,-તેના સમ્યક પરિણામવડે કરીને; જિનાં નિજનાવગીઓને નિયમથી જ. અન્યથા–અન્ય પ્રકારે તેને વિઘાતહેતુ હાય નહિં. (આ શુદ્ધ ગીઓ પ્રત્યેની સેવા, ગીજનને વેગવૃદ્ધિ ફલ નિયમથી જ આપે છે,–ગવિઘાત હેતુ હોય , નહિં.) તનુશ્રીયુતદ-તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એ. ઉપચાર સંપાદકના અનુગ્રહની–ઉપકારની બુદ્ધિથી યુક્ત એ. (જે ઉપચાર–સેવા કરે છે તે એમ માને કે હું આ હારા પિતાના આત્મા પર ઉપકાર કરી રહ્યો છું, આ સરુપ્રસાદ છે.) Page #258 -------------------------------------------------------------------------- ________________ (૧૯૨) ગિદષ્ટિસમુચ્ચય નથી; તે પણ તેવા સર્વથા નિઃસ્પૃહ મહાજનેની બનતી સેવા કરવી, તે મુમુક્ષુ આત્માથીને ધર્મ છે, જીવનનો અપૂર્વ લહાવો છે, તેઓના ચરણે જે કંઈ પણ અર્પણ કરીએ તે ઓછું છે, કારણ કે તેઓને પરમ ઉપકાર છે. એમ જાણતો હોઈ, તે પિતાથી બનતી સેવારૂપ ફૂલપાંખડી-“વä પુર્ણ કરું તોયં ”–ભક્તિથી તેમના ચરણકમલમાં અર્પણ કરે છે. “શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સહુ હીન; તે તે પ્રભુએ આપિઓ, વરતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતે પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” શ્રી આત્મસિદ્ધિ અને આવા સત્પાત્ર ભાવગીઓ પ્રત્યેને આ ઉપચાર-વિનયાન્વિત સેવાધર્મ જેગી જનને ચેકકસ યોગગુણની વૃદ્ધિરૂપ ફલ આપે છે. જેમાં ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું એક પણ બીજ પરંપરાએ અનંતગણું ફલ આપનારૂં થઈ પડે છે, તેમ આવા ગવૃદ્ધિ લ સત્પાત્ર સંતજનોની સેવા અનંતગણું ફલ આપનારી થઈ પડે છે, આત્માને ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિનું-ખરેખરા “ધર્મલાભ’નું કારણ થાય છે. નિષ્કામ સેવાનો લાભ આપી પોતે ગવૃદ્ધિરૂપ પ્રતિલાભ પામે છે, અને એટલા માટે જ આ આત્મારામી સપુરુષની સેવા-ભક્તિવડે હું પિતાને જ અનુગ્રહ કરૂં છું, મહારા પિતાના આત્મા પર જ ઉપકાર કરી રહ્યો છું, એમ સેવા કરનારે ચોક્કસ ભાવવું જોઈએ. આનાથી હું મહારા આત્માને જ સંસારસમુદ્રથી તારૂં છું, એવી આત્મ અનુગ્રહ બુદ્ધિ ઉગવી જોઈએ. આમ આ દૃષ્ટિમાં વતે યોગી શુદ્ધ યેગીઓ પ્રત્યે બહુમાન ધરાવવા ઉપરાંત, યથાશક્તિ-ઉચિતપણે તેમની સેવાભક્તિ કરે, અને તે પણ પિતાના આત્માની અનુગ્રહ બુદ્ધિથી જ. આ ઉપચારને જ વિશેષણ આપે છે– लाभान्तरफलश्चास्य श्रद्धायुक्तो हितोदयः । क्षुद्रोपद्रवहानिश्च शिष्टसम्मतता तथा ॥ ४४ ॥ અન્ય લાભ ફલ તસ એ, શ્રદ્ધાયુત આ એમ; નિરુપદ્રવતા હિત ઉદય, શિષ્ટ સંમતતા તેમ. ૪૪, આ વૃત્તિ –ામાનતભ્રસ્ટાચ-અને-- ઉપચારકર્તાને લાભાનતેર ફલવાળા -શુદ્ધ ઉપચારના પુણ્યથકી તચાપ્રકારના વિપાકભાવને લીધે. એટલા માટે જ-શ્રદ્ધાયુકતો-શ્રદ્ધાયુક્ત એ ઉપચાર, એમ ચાલું સંબંધ છે. હિતોઃ -જેમાં હિતને ઉદય હોય છે એ, આગળની જેમ. શુદ્રોપદ્રવાનિચ-અને ક્ષુદ્ર ઉપદ્રની હાનિ હોય છે. એથી કરીને જ વ્યાધિ આદિને નાશ હોય છે. શિષ્યનક્ષતતા તથા તથા પ્રકારે શિસમ્મતતા, શિષ્ટજનનું માન્યપણું, એથી કરીને જ આનું અતિ સુંદર બહુમાન હોય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ વાસદૃષ્ટિ : સંતસેવાથી અન્ય લાભ ફળ (૧૯૩) અર્થ અને એ ઉપચાર એને બીજા લાભરૂપ ફળ આપનાર અને શ્રદ્ધાથી યુક્ત એ હિતેાદયરૂપ હોય છે. અને તેમાં શુદ્ર ઉપદ્રની હાનિ તથા શિષ્ટજનેનું સંમતપણું– માન્યપણું હોય છે. વિવેચન ઉપરમાં જે ઉપચાર અથવા સેવાધર્મ કહ્યો તે વળી કે વિશિષ્ટ હોય છે, કેવા વિશેષ ગુણવાળો હોય છે, તે અહીં કહ્યું છે તેવા પ્રકારે સત્પુરુષની સાચા ભાવથી સેવા ભક્તિ કરનારને બીજા લાભારૂપ ફળ પણ મળે છે. કારણ કે તેના સેવા યોગમહિમા ભક્તિથી પુણ્યદયની પ્રાપ્તિ હોય છે, અને તેના વિપાકથી સુરપતિ–નર પતિ સંપદા વગેરે અન્ય લાભરૂ૫ ફળ સાંપડે છે. જેમ જારની પાછળ સાંઠા તે હોય જ, જેમ ફળ પહેલાં ફૂલની પ્રાપ્તિ હોય જ, તેમ સસેવાના ભેગવૃદ્ધિરૂપ ફલની સાથે સાથે ઇંદ્ર-ચક્રવત્તપદ આદિ આનુષંગિક ફળરૂપ પુણ્યપરિપાકની પ્રાપ્તિ હોય છે. કારણ કે ‘ગ * છે તે ઉત્તમ કલ્પવૃક્ષ છે, પરમ ચિંતામણિરત્ન છે, સર્વ ધર્મોમાં પ્રધાન છે, સિદ્ધિને સ્વયંગ્રહ છે” તેનાથી શું શું ફલ પ્રાપ્ત ન થાય ? આમ કલ્પવૃક્ષની જેમ વાંચ્છિત લાભ આપનાર આ સંતજન પ્રત્યેને સેવાધર્મ શ્રદ્ધાથી યુક્ત હોય છે. કારણ કે શુદ્ધ શ્રદ્ધા વિનાનો વિચાર શા કામને? માટે આ મુમુક્ષુ તે શ્રદ્ધાથી સત્પુરુષની સેવા કરે છે. અને આ આ શ્રદ્ધાયુક્ત હોય છે, તેથી કરીને આ મુમુક્ષુ જોગીજનને હિતને ઉદય થાય છે. એટલે તે આત્મહિતના --આત્મકલ્યાણના કાર્યમાં પ્રવર્તે છે, ને તેમાં તેની ચઢતી કળા થતી જાય છે. જેમ ઉદય પામતે સૂર્ય ઉત્તરોત્તર વધારે પ્રકાશમાન થત જાય છે, જેમ શુકલ* પક્ષને ચંદ્ર દિન-પ્રતિદિન ચઢતી કળાને પામતે જાય છે, તેમ આ આત્માથી પુરુષને ઉત્તરોત્તર વધારે ને વધારે બળવાન આત્મહિતની પ્રાપ્તિ થતી જાય છે, હિત પરંપરાથી હિતને અનુબંધ થયા કરે છે. શુકલ બીજ શશિ રેહ, તેહ પૂરણ હુવે લાલ” શ્રીદેવચંદ્રજી એથી કરીને જ એને શુક ઉપદ્રવની હાનિ થાય છે. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે નાના નાના તુચ્છ ઉપદ્રવ આ જીવને હેરાન કરતા નથી, કનડતા નથી. મોટા ભવરૂપ ઉપદ્રવને નાશ થવાની જ્યાં પૂર્વ તૈયારી ચાલી રહી છે, ત્યાં પછી આ મગતરા મક “Tઃ વFપતઃ શ્રેષ્ઠ અશ્ચિન્તામળિઃ પs: | Tઃ પ્રધાને ધનનાં ચાર: સિદ્ધ ચંદ્રઃ || ”—શ્રી ગબિન્દુ * “યમઃ સોનમૂઢર, નિવૃદ્ધિનિયન Fક્ષદ્વિતીયા યા ચામણો યથr –ા દ્વા Page #260 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) યોગદષ્ઠિસમુચ્ચય જેવા તુચ્છ નમાલા ઉપદ્ર–કનડગતે એને કેમ બાધા કરી શકે? જ્યાં નદીના પ્રબળ પ્રવાહપૂરમાં હાથીના હાથી તણાઈ જાય, ત્યાં તુચ્છ તણખલાને ભાર શો ? અને આવા આ મુમુક્ષુ પુરુષને શિષ્ટજનેનું સંમતપણું હોય છે, અત એવ આનું અતિ સુંદર બહુમાન હોય છે. એટલે કે તે શિષ્ટજનને સદા પરમ પ્રમાણ માને છે, તેમના વચનને–તેમની આજ્ઞાને અતિ બહુમાનપૂર્વક શિરસાવધ ગણે છે-માથે ચઢાવે છે; અને તેમના સંમતપણા થકી બહુમાન પામે છે. શિષ્ટ એટલે પરમ સંસ્કારી સુશિક્ષિત પંડિતજન, સંસ્કારસ્વામી, સાધુ જનને સંમત એવા પુરુષો. જેણે શુદ્ધ આત્મધર્મની શિક્ષા સમ્યફપણે પ્રાપ્ત કરી છે, જેના હૃદયમાં સત્ય ધર્મના શુદ્ધ સંસ્કાર દઢપણે લાગ્યા છે, જે તત્તાતત્વના વિવેકમાં નિપુણ હોઈ પંડિત” કહેવાય છે, અને તેથી કરીને જ સંતજનેને સંમત છે-માન્ય છે, એવા સપુરુષ ‘શિષ્ટ' કહેવાય છે. એવા શિષ્ટજનને આ દષ્ટિવાળ યોગી પરમ માનનીય માને છે, અને બહુ માનનીય બને છે. આ તથા— भयं नातीव भवजं कृत्यहानिर्न चोचिते । तथानाभोगतोऽप्युच्चैनै चाप्यनुचितक्रिया ॥४५।। ભવભય ના અતિ-ઉચિતમાં, કૃત્યહાનિ પણ નેગ્ય; અજાણતાં પણ હાય ના, ક્રિયા અનુચિત કેય. ૪૫ અર્થ :– આ દૃષ્ટિવાળા પુરુષને ભવજન્ય અત્યંત ભય હાય નહિં, ઉચિતમાં કૃત્યહાનિ હોય નહિં, તથા અજાણતાં પણ અનુચિત ક્રિયા પણ સર્વથા હાય નહિં. વિવેચન આવા દષ્ટિવાળા યોગીને ભવભય અત્યંત હેતે નથી, સંસારને ઝાઝે ડર રહેતું નથી, કારણ કે અશુભ કાર્યમાં તેની પ્રવૃત્તિ હોતી નથી, એટલે તે નિર્ભય રહે છે. જે ખોટું કે ખરાબ કામ કરતો હોય, જે અશુભ આચરણ કરતે હોય, જે દુષ્ટ પાપી હોય, ભવભય તેને જ ડરવાપણું હેય, એમ બાલક સુદ્ધાં સર્વ કઈ જાણે છે. વળી આ રહિતપણું આત્માથી પુરુષ તો પ્રભુભક્તિ-ગુરુભક્તિ આદિ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, તેથી કરીને પણ તેને સવિશેષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. કારણ કે તે ભગવાનની ભક્તિમાં શુદ્ધ ભાવથી લીન થાય છે ને પ્રભુનું ચરણ-શરણ ગ્રહી ભાવે છે કે-હે ભગવાન ! હે પરમકૃપાળુ દેવ ! હું તે અનંત દેષનું ભાન છું, છતાં પણ આપના અવલંબનથી મેં આ અપાર ભવસાગરને ગેપદ જે કરી દીધું છે. જો કે મહાદિ શત્રુ નૃત્તિ મર્ચ નારીવ મ –ભવજન્ય-સંસારજન્ય અત્યંત ભય હોતો નથી-, તથા પ્રકારે અશુભમાં અપ્રવૃત્તિને લીધે (અશુભ પ્રવૃત્તિ કરે નહિં, તેથી સંસારને ડર પણ લાગે નહિં). ત્યાનિર્ત રેજિતે-અને સર્વ જ ઉચિતમાં કૃત્યહાનિ ન હોય,–ધમ આદરને લીધે. તથાનામાત્તાણુન્દ્રા-તેમજ અનાભાગથી પણ, -અજાણતાં પણ અત્યંતપણે, જાણનુનિચિ -સર્વત્ર જ અનુચિત ક્રિયા પણ ન હોય, ( અજાણતાં પણ અનુચિત ક્રિયા કરે નહિં.) ISE Page #261 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ: ધીગ ધણી માથે કિયે રે, ઉચિત કાવ્ય (૧૫) હજુ મને છળી રહ્યા છે, ને હું પરપરિણતિમાં અબૂઝપણે ભળી રહ્યો છું, પણ હવે તમારા જે સાહેબ મને મળ્યું છે, એટલે એ હાર ભવભય પણ ટળ્યો છે, એમ હું માનું છું. હે વીતરાગ દેવ ! તમારૂં તત્ત્વ-રસાયન મેં પીધું છે, ભક્તિથી મેં તમને મહારા ચિત્તમાં વસાવ્યા છે, એટલે હાર ભવરૂપ ભાવરોગ મટી ગયું છે, એમ મને લાગે છે. હે પ્રભુ! આપનું દર્શન થતાં હારા દુઃખ-દૌર્ભાગ્ય દૂર થયા છે, અને મને સુખસંપત્તિ મળી છે. તમારા જે “ધી ધણી મેં “માથે કર્યો છે, તે પછી મહારે વાળ પણ કેણુ વાંકે કરી શકે એમ છે? “દુખ ! દેહગ દરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર પેટ ? વિમલજિન !”—શ્રી આનંદઘનજી “જે અતિ દુસ્તર જલધિ સમે સંસાર જો, તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે લે.” “યદ્યપિ હ મેહાદિકે છલિયે, પરપરિણતિ શું ભળિયે રે..પ્રભુત્વ પણ હવે તુજ સમ સાહિબ મળિયે, તિણે ભવભય સવિ ટળિયે રે....પ્રભુ “પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયન પાયે રે..પ્રભુ અંતરજામી ! પ્રભુ ભગતે નિજ ચિત્ત વસાયે, ભાવરોગ મિટ જાયે રે...પ્રભુત્ર” –શ્રી દેવચંદ્રજી આમ અશુભમાંથી નિવૃત્તિથી અને શુભમાં પ્રવૃત્તિથી આ મુમુક્ષુ પુરુષ નિર્ભયનીડર હોય છે. અને તેને ઉચિત કૃત્યમાં હાનિ હોતી નથી, કરવા ગ્ય એવા ઉચિત ધર્મકર્તવ્યમાં તે કાંઈ ખામી આવવા દેતા નથી, કારણ કે તે જિનચરણની ઉપાસના અતિશય ભક્તિ પૂર્વક કરે છે, મુનિજનની સંગતિ પ્રત્યે અત્યંત પ્રીતિ રાખે છે, યથાઉચિત કર્તવ્ય શક્તિ સંયમનું પાલન કરે છે, દાન દે છે, શીલ-સદાચાર સેવે છે, તપ આચરે છે, શુભ ભાવના ભાવે છે, અને તેમાં કંઈ ખામી-ઊણપ આવવા દેતો નથી. તે સર્વ જગજંતુને પોતાના મિત્ર માનતો હેઈ, જેમ બને તેમ મન-વચન-કાયાથી અહિંસક રહેવાને પ્રયત્ન કરે છે; હિત મિત ને પ્રીત એવું સત્ય વચન બેલે છે; પ્રમાણિક અને ન્યાયપ્રિય રહી પરદ્રવ્ય હરવાની કે ચારવાની ઇચ્છાથી પણ દૂર રહે છે, પરસ્ત્રી પ્રત્યે મા-બહેનની દષ્ટિ રાખી સ્વદારાસતેવી થાય છે, અથવા સર્વથા બ્રહ્મચર્ય ધારણ કરે છે; જેમ બને તેમ આરંભ–પરિગ્રહનું સંક્ષેપણું કરે છે, પરિગ્રહનું પરિમાણ-મર્યાદા ઠરાવે છે. તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મનું આલંબન લે છે; બાકી બીજી બધી જંજાલ છોડી દે છે. તે સર્વ તામસી વૃત્તિઓને ત્યજી દઈ, સાત્ત્વિકી વૃત્તિઓને ભજે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,–ઈત્યાદિ સાત્વિક વૃત્તિઓ આ મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્રત હોય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ (૧૯૬) યોગદષ્ટિસમુચય “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્રજી શુદ્ધ આલંબન આદરે, ત્યજી અવર જજાલ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રે...શાંતિ” –શ્રી આનંદઘનજી અને આમ આ મુમુક્ષુ પુરુષ જેમ ઉચિત કર્તવ્ય કરવા ચૂકતા નથી, તેમ તે અનુ ચિત ક્રિયા પણ કરતે નથી. તે જાણી બૂઝીને સૂમમાં સૂક્ષ્મ જીવને પણ હણુ નથી, તે મેટા ધૂળ જીવને તે કેમ જ હણે? અજાણતાં પણ કોઈ જીવને અનુચિત તે દૂભવવા ઇચ્છતું નથી, તે જાણીને તે કેઈની લાગણી પણ કેમ અકર્તવ્ય ભવે ? તે સ્વપ્નમાં પણ ખોટું બોલવા ઈચ્છતા નથી, તે જાણું બૂઝીને પ્રતિજ્ઞાભંગ કેમ કરે? અન્યાયથી અપ્રમાણિકપણે ધન કમાઈને પાપને ગાંસડે કોના માટે બધી જ છે, એ જે વિચાર કરે છે, તેને પરદ્રવ્યની ચેરી કરવાની ઈચ્છા પણ કેમ થાય ? વ્યભિચાર આદિથી ઉપજતા ધનહાનિ, માનહાનિ, રેગાપત્તિ વગેરે દોષ પ્રત્યક્ષ દેખતાં છતાં, તે પરસ્ત્રી પ્રત્યે આડી આંખે જુએ પણ કેમ ? આરંભ પરિગ્રહની પ્રપંચનાલમાંથી જેમ બને તેમ જે જલ્દી છૂટવા ઈચ્છતો હોય, તે એને લાંબે પથારો શું કામ પાથરે ? આમ જેને સંસારનો ઝાઝો ભય હવે રહ્યો નથી, એ આ મુમુક્ષુ પુરુષ ઉચિત કૃત્ય કરે છે, ને અનુચિત કરતા નથી, કારણ કે તે એ સરળપરિણમી હોય છે, કે તે સેનાની પેઠે જેમ વાળીએ તેમ વળે છે. “અનુચિત તેહ ન આચરે મન વાળે વળે જિમ હેમ રે મન”—શ્રી રોગ સઝાય ૨-૩ એમ– कृत्येऽधिकेऽधिकगते जिज्ञासा लालसान्विता । तुल्ये निजे तु विकले संत्रासो द्वेषवर्जितः ॥४६॥ વૃત્તિ:- -કામાં, ધ્યાન આદિ કયમાં, અધિ-અધિકમાં,–પિતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક એવા કયમાં,-અધિanતે-અધિગત એટલે આચાર્ય આદિ અધિક-ચઢીયાતામાં (ગુણવંતમાં) વર્તતા, એવા કૃત્યમ, વિજ્ઞાન-આની જિજ્ઞાસા, આ આમ કેમ એવી જાણવાની ઈચ્છા હોય છે; ઢાઢણાવિત્તા-લાલસા સહિત, એટલે કે અભિલાષાના અતિરેકથી યુક્ત એવી જિજ્ઞાસા. (પિતાનાથી ચઢીયાતી દશાવાળાની ચઢીયાતી ક્રિયા દેખી, આ આમ કેમ હશે તે જાણવાની તીવ્ર ઈચછા ). તુજે-વંદનાદિ તુલ્ય-સરખા કૃત્યમાં, નિને તુ-પિતાના જ, વિવારે-વિકલ, કાર્યોત્સર્ગીકરણ વગેરેવડે વિક–ખામીવાળા, સંત્રા-સંત્રાસ આત્મામાં હોય છે. હું હાનિવિરોધક છું એમ આત્મામાં અત્યંત ત્રાસ છૂટે છે. પાર્વતઃ-ઠેષ રહિત,-અધિક મયે દ્વેષ રહિત એ સંત્રાસ–પ્રસ્તુત દષ્ટિના સામર્થ્યને લીધે. (બનેની એક સરખી ક્રિયા છતાં, પિતાની કિયા ખામીવાળી દેખી, પિતાના કામમાં ત્રાસ છુટે છે, અને તેમાં અધિક ગુણવંત પ્રત્યે દ્વેષ હોતો નથી) Page #263 -------------------------------------------------------------------------- ________________ તારદિઃ અધિક ગુણી પ્રત્યે તાવ જિજ્ઞાસા (૧૯૭) અધિકના અધિક કૃત્યમાં, સલાલ જિજ્ઞાસ; તુલ્ય વિકલ નિજ કૃત્યમાં, દ્વેષ રહિત સંત્રાસ. ૪૬ અર્થ –ગુણથી અધિકના અધિક કૃત્ય પ્રત્યે લાલસાયુક્ત એવી જિજ્ઞાસા હોય, અને તુલ્ય એવા પોતાના વિકલ-ખામીવાળા કૃત્ય પ્રત્યે દ્વેષ વિનાને સંત્રાસ હોય વિવેચન વળી આ દષ્ટિમાં વર્તતે મુમુક્ષુ પિતાના કરતાં અધિક ગુણવંત, ચઢીયાતી આત્મદશાવાળા એવા આચાર્યાદિની પોતાના કરતાં ચઢીયાતી ક્રિયા દેખી, એમ ભાવે છે કે-અહો ! આ મહાજનેની આ ક્રિયા આવી ઉત્તમ પ્રકારની, આવી ઉચ્ચ કોટિની શી જિજ્ઞાસાઃ રીતે હોતી હશે? એમ તેનું કારણ જાણવાની તેને તીવ્ર અભિલાષાવાળી દશાભેદ ઉત્કંઠાવાળી જિજ્ઞાસા ઉપજે છે; કારણ કે એમને સ્થાને અસંખ્ય છે, અને મેહકર્મની તરતમતાના કારણે, ન્યૂનાધિકતાના કારણે, ઓછાવત્તાપણાને લીધે, જીવની દશાના અસંખ્ય ભેદ પડે છે. આમ ક્ષેપશમની ભિન્નતાના કારણે, કેટલાક જ પોતાનાથી હીન–ઉતરતી પંક્તિના હેય, કેટલાક પિતાની સમાન પંક્તિના હોય, ને કેટલાક પિતાનાથી ચઢીયાતી પંક્તિના હેય. આમ સન્માર્ગે પ્રયાણ કરતા, આગળ વધતા, આત્મવિકાસ સાધતા ની દશાના ભેદ હોય છે. એટલે તેઓની ધર્મક્રિયા પણ તેવા પ્રકારની તરતમતાવાળી હોય છે, ઊંચી-નીચી કક્ષાની હોય છે. તેમાં આ દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી જ્યારે પિતાનાથી ચઢીયાતી આત્મદશાવાળા મહાનુભાવ મહાત્માઓને દેખે છે, પોતાનાથી ગુણમાં અધિક એવા ભાવાચાર્યને ભાવ ઉપાધ્યાયને, ભાવસાધુને, ભાવશ્રાવકને કે અન્ય કેાઈ મુમુક્ષને ભાળે છે, સાનંદાશ્ચર્ય ત્યારે તે વિસ્મયમાં પડી જાય છે. જ્યારે તે તેનું પોતાના કરતાં વધારે ધન્ય! ધન્ય! વિશુદ્ધિવાળું ધર્મધ્યાન જુએ છે, જ્યારે પિતાના કરતાં વધારે બળવાળે દઢ ધર્મરંગ નીરખે છે, જ્યારે પિતાને કરતાં વધારે ભક્તિ ઉલ્લાસવાળી ભગવંતની ભાવભક્તિ ભાળે છે, જ્યારે પોતાના કરતાં વધારે આત્મવીલાસવાળી તપ–સ્વાધ્યાય –પ્રતિક્રમણ-વંદનાદિ સક્રિયા નિહાળે છે, જ્યારે પોતાના કરતાં અધિક વિકાસ પામેલા તેઓના અહિંસા-સત્ય આદિ સાક્ષાત્ દેખે છે, અને જ્યારે પિતાના કરતાં અધિક આત્મપરિણતિ પામેલા તેઓના સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણ પ્રત્યક્ષ કરે છે, ત્યારે આ ગદષ્ટિવાળા યોગી સાનંદાશ્ચર્ય અનુભવી વિચારમાં પડી જાય છે કે–અહે ! આ મહાત્માઓનું ધર્મધ્યાન! અહો ભાવભક્તિ ! અહા ધર્મરંગ! અહા તપ-સ્વાધ્યાય ! અહે અહિંસા-સત્ય ! અહીં દર્શન જ્ઞાન-ચારિત્ર ! અહો એમની બ્રાહ્મી સ્થિતિ ! અહા એમની અપૂર્વ આત્મપરિણતિ ! આ અદ્ભુત બ્રહ્મનિષ્ઠ મહાત્માએ આવી અદ્દભુત આત્મદશા કેમ પામ્યા હશે ? આવી આશ્ચર્યકારક Page #264 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) યોગદષ્ટિસમુરચય આત્મસાધના એમણે કેમ સાધી હશે ? આવી અપૂર્વ આત્મસામર્થ્યવાળી પરમ ધન્ય સક્રિયા તેઓ શી રીતે કરી શકતા હશે ? “ધન્ય ધન્ય નર તેહ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ ગે હો નિજ સાધકપણે.”—શ્રી દેવચંદ્રજી ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે...ધન્ય ભગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા....ધન્ય જ્ઞાનવંત જ્ઞાની શું મલતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા...ધન્ય.”–સા. ત્રગ. સ્ત, ઇત્યાદિ પ્રકારે તે આત્મારામી મહાત્માઓની પરમ ધન્યતા તે ભાવે છે, અને ગુણી જન પ્રત્યેના પ્રશસ્ત રાગથી ચિંતવે છે કે આ મહાનુભાવોની આવી આશ્ચર્યકારક આત્મસ્થિતિ કેમ પ્રગટી હશે ? આ જાણવાની તેને તીવ્ર ઈચ્છા-જિજ્ઞાસા ઉપજે છે. અને આ મુમુક્ષુ જોગીજનને આવી સાચી જિજ્ઞાસા ઉપજે છે, એટલું જ નહિ, પણ તે મહાત્માઓ જેવી જ પિતાની વંદનાદિ ક્રિયામાં પોતાની હીનતા દેખી, તેને પોતાના પ્રત્યે મનમાં અત્યંત ત્રાસ છૂટે છે, પિતાના આત્મા પ્રત્યે જુગુપ્સાપિતા પ્રત્યે ધૃણ ધૃણા ઉપજે છે કે–અરે ! હું તે કે અન્ય કે આ મહાજને જેવી ઉત્તમ ધર્મક્રિયા કરી શકતું નથી! ખરેખર ! હું તે દેશ અનંતનુ ભાજન છું', અને મહારામાં ગુણ તે એકકે દેખાતો નથી; કારણ કે હારામાં આ મહાત્માઓ જે નથી શુદ્ધ ભાવ કે નથી પ્રભુ સ્વરૂપભાવ, નથી લઘુતા કે નથી દીનતા, નથી ગુરુઆજ્ઞા આરાધકતા કે નથી નિશ્ચલતા, નથી પ્રભુને દઢ વિશ્વાસ કે નથી પરમાદર, નથી સત્સંગને જોગ કે નથી સસેવા જોગ, નથી કેવળ આત્માપણુતા કે નથી દઢઆશ્રયભાવ, નથી અનુગ, નથી “હું પામર શું કરી શકું?' એવો વિવેક કે નથી પ્રભુ પ્રત્યે અચળ આસક્તિ, નથી પ્રભુવિરહને તાપ કે નથી પરમ દુર્લભ એવી પ્રભુકથાનો પરિતાપ, નથી ભક્તિમાર્ગમાં પ્રવેશ કે નથી ભજનનું દઢ ભાન, નથી નિજ ધર્મની સમજણ કે નથી શુભ દેશે સ્થિતિ, નથી સેવાને પ્રતિકૂળ બંધનનો ત્યાગ નથી દેહદમન-ઇંદ્રિયદમન, નથી પ્રભુવિયોગની સ્કૂરણ કે નથી વચન-આગમ જ્ઞાન, નથી દિવ્ય નયનની પ્રાપ્તિ કે નથી યમ-નિયમાદિ, નથી ઉદાસીનતા કે નથી નિરભિમાનપણું, નથી સ્વધર્મ સંચય કે નથી પરધર્મનિવૃત્તિ આમ અનંત પ્રકારથી હું સાધન રહિત છું. મ્હારામાં એક પણ સદ્ગુણ નથી. હું મોટું શું બતાવું ? સકળ જગતમાં હું જ અધમાધમ ને અધિકમાં અધિક પતિત છું. Page #265 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : દેખે નિજ ગુણ હાણ “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ ! . હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ ! શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગને, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાભ્યને, નથી પ્રકુલિત ભાવ; અંશ ન એક સ્નેહને, ન મળે પરમ પ્રભાવ અચળ રૂપ આસક્તિ નહિં, નહિં વિરહને તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિં તેને પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિં ભજન દૃઢ ભાન; સમજ નહિ નિજ ધમની, નહિં શુભ દેશે સ્થાન. કાળ દેષ કળિથી થયે, નહિં મર્યાદા ધર્મ તેય નહિં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેદ્રિય માને નહિં, કરે બાહ્ય પર રાગ. તુજ વિયેગ ફુરતા નથી, વચન નયન યમ નહિ, નહિં ઉદાસીન અભક્તથી તેમ ગૃહાદિક માંહિ. અહંભાવથી રહિત નહિં, સ્વધર્મ સંચય નાંહિ; નહિં નિવૃત્તિ નિમળપણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું; નહિં એક સગુણ પણ, મુખ બતાવું શું? કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ! પાપી પરમ અનાથ છું, હે પ્રભુજી! હાથ. અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દેજ.”- શ્રીમદ રાજચંદ્રજી Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦) હું છેાડી નિજ રૂપ ઝીલ્યેા ઊલટ રમ્યા પર પુદ્ગલે, આણી વિષય તૃણા જલે; આશ્રવ અધ વિભાવ કરૂ રુચિ આપણી, યોગદૃષ્ટિસસુમાય ભૂલ્યા મિથ્યા વાસ દોષ દઉ' પર ભણી....વિહરમાન”—શ્રી દેવચ`દ્રજી ઇત્યાદિ પ્રકારે પેાતાના દોષ દેખી, પેાતાની ધર્મક્રિયાની વિકલતા-ખામી જોઇ, આ યોગદૃષ્ટિવાળા મુમુક્ષુ ચેાગી પુરુષને પાતા પ્રત્યે ખેદ ઉપજે છે, ત્રાસ છૂટે છે કે-આ જીવનું આ તે કેવું હીનવી પણું ? કેવુ શિથિલાચારીપણું ? કેવું પ્રમાદીપણું ? કેવું નિર્ગુ'ણુચકવત્તી પણું ? પણ આવા સત્રાસ ઉપજે છે, તેમાં તે ગુણીજને પ્રત્યે અદ્વેષ જ હોય છે, ખીલકુલ દ્વેષ-મત્સર ભાવ તા હોતા જ નથી. એવા ગુણનિધાન પ્રશસ્ત પુરુષા પ્રત્યે ઈર્ષ્યાઅદેખાઇ આવતી જ નથી, પણ કેવળ પ્રમેાદ ભાવ જ ઉલ્લસે છે. એટલું જ નહિ' પણ પેાતાની ગુહીનતાથી નિરાશ થવાને બદલે, તે મહત્ પુરુષાના ઉત્તમ ગુણુ દેખી આગળ વધવાની પ્રેરણા મેળવે છે. આમ— “ વિનય અધિક ગુણીને કરે....મન॰ દેખે નિજ ગુણુ હાણુ રે....મન૦”-ચા॰ સજ્ઝાય ૨-૩ * दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । चित्रा सतां प्रवृत्तिच साशेषा ज्ञायते कथम् ॥ ४७ ॥ દુ:ખરૂપ ભવ સર્વ આ, કાંથી કેમ ઉચ્છેદ ? ચિત્ર પ્રવૃત્તિ સતની, કથમ જણાય સહુ ભેદ ? ૪૭. અઃ—સ સંસાર દુઃખરૂપ છે, આના ઉચ્છેદ કયા કારણથી કેવી રીતે થાય? અને સંતાની ચિત્ર-વિવિધ આશ્ચર્યકારી પ્રવૃત્તિ જે, તે બધીય કેવી રીતે જણાય ? વિવેચન ત્રાસ ધરે ભવભય થકી....મન॰ ભવ માને દુઃખખાણુ રે....મન”-ચા॰ સજ્ઝાય ૨-૪ વળી આ દૃષ્ટિવાળા યાગી પુરુષ સમસ્ત સ'સારને દુઃખરૂપ માને છે; કારણ કે જન્મ, જરા, મરણ, રાગ, શેક વગેરે દુ:ખથી ભરેલા આ સસાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ વૃત્તિ:---:વો મત્ર: સર્વે:-બધાય સૌંસાર દુ:ખરૂપ છે, જન્મ-જરા આદિ રૂપપણાને લીધે. ૩ ડમ્ય--આ સંસારના ઉચ્છેદ, ત:-કયાંથી ? કયા હેતુથી ? ક્ષાંતિ આદિથકી. થ−કેમ ? કેવા પ્રકારે ? ચિત્રા-ચિત્ર, વિવિધ પ્રકારની, અથવા આશ્રયકારી ), સત્તામ્-સ ંતાની, મુનિએની પ્રવૃત્તિ-પ્રવૃત્તિ, ચૈત્ય ક્રમ" આદિ પ્રકારથી, સાશેવા જ્ઞાયતે થમ્-તે અશેષ પ્રેમ જણાય ? તે બધીય કેમ જાણવામાં આવે તેથી અન્યના અપેાહથી, ( તેથી ખીજીના ત્યાગથી ). Page #267 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ ‘ભવ માને દુઃખખાણ-સતેનું ચિત્ર ચરિત્ર (૨૧) ત્રિવિધ તાપથી નિરંતર બળી રહ્યો છે, એમ તે પ્રત્યક્ષ દેખે છે; આ ભયાકુલ સંસાર સંસારમાં સર્વત્ર ભય ભય ને ભય જ વ્યાપી રહેલ છે, એમ તેને જણાય છે. તે જુએ છે તે “ભોગમાં રોગને ભય છે, કુલને પડવાનો ભય છે, લક્ષમીમાં રાજાને ભય છે, માનમાં દીનતાને ભય છે, બલમાં શત્રુને ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખલને ભય છે, અને કાયા પર કાળને ભય છે. એમ સર્વ વસ્તુ તેને ભયવાળી દેખાય છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે, એવું તેને પ્રતીત થાય છે. આમ આ સંસાર ભયાકુલ હેઈ કેવલ દુઃખરૂપ જ છે, સંસારમાં જે જે સુખસાધન મનાય છે તે પણ બધાય પરમાર્થથી સુખાભાસરૂપ હોઈ દુઃખરૂપ જ છે, ઇંદ્ર-ચક્રવત્તી આદિની પદવી પણ દુઃખરૂપ જ છે, એમ તેના આત્મામાં નિશ્ચય થાય છે. કારણ કે— પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળે, રોગના ભયવાળે, આજીવિકાના ભયવાળે, યશ હશે તે તેની રક્ષાના ભયવાળ, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળે, લેણું હશે તે તેને લેવાના ભયવાળે, દેણું હશે તે તેની હાયવોયના ભયવાળે, સ્ત્રી હશે તે તેની ..ના ભયવાળે, નહિં હોય તે તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળ, પુત્ર-પુત્રાદિક હશે તે તેની કડાકૂટના ભયવાળો, નહિં હોય તે તેને મેળવવાના ખ્યાલવાળે, એછી ત્રાદ્ધિ હશે તે વધારેના ખ્યાલવાળે, વધારે હશે તે તેને બાથ ભરવાના ખ્યાલને, એમ જ પ્રત્યેક સાધન માટે અનુભવ થશે.” –શ્રીમદ્ રાજચંદ્ર એટલે તે મુમુક્ષુ પુરુષ ભાવે છે કે-હે જીવ! આ ભયરૂપ સંસારમાં ચારે ગતિમાં ભ્રમણ કરતાં તું અનંત દુઃખ પામે છે. ભીષણ નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, કુદેવ ગતિમાં, ને કુમનુષ્ય ગતિમાં તું તીવ્ર દુઃખને પ્રાપ્ત થયેલ છે, દારુણ અસહ્ય દુઃખ વૈરાગ્યભાવના તે ચિરકાળ સહ્યા છે, શારીરિક માનસિક દુઃખ તે વારંવાર અનુભવ્યા છે. હે જીવ! અશુચિ બીભત્સ ને મલમલિન એવા અનેક જનનીઓના ગર્ભવાસમાં તું ચિરકાળ વચ્ચે છે. સમુદ્રના પાણી કરતાં પણ વધારે માતાના ધાવણ તું ધાવ્યો છે. તારા મરણ સમયે સાગરજલ કરતાં પણ વધારે આંસુડા તારી માતાઓએ સાચું છે. મેરુપર્વત કરતાં પણ વધારે તારા કેશ-નખ વગેરે કપાયા છે. હે જીવ! આ x“ भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं; ___ माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, ' સર્વ વડુ માન્વિત મુવિ નૃળ વૈ વામાન્T ”—શ્રી ભર્તુહરી | (અર્થ માટે જુઓ-શ્રીમદ્ રાજચંદ્રકૃત ભાવનાબેધ). "ऐहिकं यत्सुखं नाम सर्व वैषयिकं स्मृतम् । न तत्सुखं सुखाभासं किन्तु दुःखमसंशयम् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી પંચાધ્યાયી Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) યોગદષ્ટિસમુચ્ચય ત્રિભુવન મધ્યે તે સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે, સર્વ જી સાથે સર્વ પ્રકારના સંબંધો તે અનેક વાર કર્યા છે. ભુવનેદરમાં વત્તતા સર્વ પુદ્ગલે તે ફરી ફરી રસ્યા છે ને મૂક્યા છે,–જગની એંઠ તે વારંવાર હોંશે હોંશે ખાધી છે, તો પણ તું તૃપ્તિ પામ્યો નથી ! તૃષ્ણાથી પીડિત થઈને તે ત્રણે ભુવનનું પાણી પીધું છે, તે પણ હારી તૃષ્ણાને છેદ થયે નથી ! માટે હે જીવ! હવે તો તું વિરામ પામ ! વિરામ પામ ! “જડ ચલ જગની એંઠને, ન ઘટે તુજને ભેગ હો મિત્ત.”–શ્રી દેવચંદ્રજી આમ દુ:ખમય સંસારસ્વરૂપ ભાવતાં તેના અંતરમાં વૈરાગ્યને રંગ લાગે છે, એટલે તે ચિંતવે છે કે આ દુ:ખદ સંસારને કયા કારણથી, કેવી રીતે ઉછેદ થાય? હું આ ભવભયથી ઉભો છું. આ દુ:ખપ્રચુર અધુવ અશાશ્વત સંસારમાં હું એવી શું કરણી કરૂં? કે જેથી કરીને હું દુર્ગતિ પ્રતિ ન જઉં. * “ભવભયથી હું ઉભો , હવે ભવ પાર ઉતાર હે.” (યશવિજયજી) વળી તે મુમુક્ષુ સત્પરુષની, સંત મુનિજનેની વિવિધ પ્રકારની સતુપ્રવૃત્તિ જોઈને દિંગ થઈ જાય છે. તેઓની પરમ અદ્ભુત ભક્તિ, પરમ અદ્દભુત આત્મશક્તિ, પરમ વિશુદ્ધ નિમલ તપશ્ચર્યા, પરમ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન, પરમ પ્રશાંત ગંભીર વાધારા, સંતનું ચિત્ર પરમ જ્ઞાનસંપન્ન શુદ્ધ ક્રિયાકલાપ, અને મેરુ જેવા મહાન સંયમભારનું ચરિત્ર! લીલાથી ધારણ,-એ વગેરે તે સાધુપુરુષની સતુપ્રવૃત્તિ નિહાળી તે તે - આશ્ચર્યમાં લીન થઈ જાય છે; અને ચિંતવે છે કે-આ આત્મારામી બ્રહ્મનિષ્ઠ મહાત્માઓનું સમસ્ત ચિત્ર ચરિત્ર કેમ જાણી શકાય? કારણ કે આ સપુરુષોનું ચરિત્ર ચિંતવવામાં આવે તે કવચિત્ કરુણકમળતા દેખાય છે, કવચિત તીણતા દેખાય છે, કવચિત્ ઉદાસીનતા દેખાય છે! આમ પરસ્પર વિરોધાભાસી ગુણોનું એમાં દર્શન થાય છે! કારણ કે આ મહાજને સર્વ જેનું હિત કરવાવાળી કરુણ ધરાવે છે, કર્મનું વિદારણ કરવામાં તીક્ષ્ણતા રાખે છે, અને ગ્રહણ–ત્યાગ પરિણામ વિનાની દૃષ્ટા-સાક્ષી ભાવરૂપ ઉદાસીનતા દાખવે છે ! વળી એઓ યેગી પણ છે ને ભેગી પણ છે! વક્તા પણ છે ને મૌનધારી પણ છે! ત્રિભુવનના પ્રભુ પણ છે ને નિગ્રંથ પણ છે ! આમ વિવિધ x “ भीसण णरय गईए तिरिय गईए कुदेव मणुय गईए। .. पत्तोसि तिव्वदुःखं भावहि जिणभावणा जीव ॥ तिहुयणसलिलं सयलं पीयं तिहाइ पीडिएण तुमे । તે વિ જ તપાછો ના ચિંતેદ્ મવમળમ્ II ઇત્યાદિ (જુઓ) શ્રી કુંદકુંદાચાર્યજીત શ્રી ભાવપ્રાભૃત, * " अधुवे असासयंमि संसारंमि दुःखपउराए । વિં નામ હુન્ન નં #મ ાહું તુજારું ન જોડ્યા ”—શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર Page #269 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : શાસ્ત્ર ઘણા, મતિ થાડલી” (૨૦૩) વિરોધાભાસી તેમની ચિત્ર પ્રવૃત્તિ જણાય છે! એમ પરમ આશ્ચર્યકારક એવી પુરુષોની સમસ્ત ચિત્ર-વિચિત્ર આત્મચેષ્ટા, ચૈતન્ય ચમત્કારે મહારાથી કેમ જાણી શકાય વારુ? કરુણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે રે....શીતલ સર્વ જંતુ હિતકરણ કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે; હાનાદાન રહિત પરિણમી, ઉદાસીનતા વીક્ષણ રે...શીતલ૦ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે, યેગી ભેગી વક્તા મૌની, અનુપયોગી ઉપગે રે....શીતલ ઈત્યાદિક બહભંગ ત્રિભંગી, ચમતકાર ચિત્ત દેતી રે અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે...શીતલ” શ્રી આનંદઘનજી તાહરી શૂરતા ધીરતા તીક્ષણતા, દેખી સેવક તણે ચિત્ત રાચ્યો; રાગ સુપ્રશસ્તથી ગુણી આશ્ચર્યતા, ગુણી અભુતપણે જીવ મા.”—શ્રી દેવચંદ્રજી કારણ કે नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । શિgr: પ્રમામિ તત્ય જાતે સવા ૪૮ || નથી અમારી મતિ મહા શાસ્ત્રવિસ્તાર મહાન; શિષ્ટો અહીં પ્રમાણ એ, માને નિત આ સ્થાન, ૪૮ અર્થ—અમારામાં મોટી બુદ્ધિ નથી, અને શાસ્ત્રવિસ્તાર તે ઘણો મટે છે; તેથી અહી'આ તે શિષ્ટ જ પ્રમાણ છે,–એમ આ દષ્ટિમાં સદા માને છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે “આ સાધુજનની ચિત્ર પ્રવૃત્તિ બધીય ન જાણી શકાય,” તેનું અહી કારણ બતાવ્યું છે. આ દષ્ટિવાળે યેગી ભાવે છે કે-મહારામાં તે તેવી મોટી બુદ્ધિ નથી કે કદી વિસંવાદ ન પામે–ટી ન પડે. અને પિતાની બુદ્ધિએકયાં હારી સ્વછંદ મતિકલ્પનાએ કપેલા વિષયમાં તે વિસંવાદ આવ્યા વિના મંદ મતિ? રહેતું નથી. આમ મહારી મતિ તે અતિ પામર છે–અલ્પવિષયા છે, અને શાસ્ત્રનો વિસ્તાર તે ઘણો ઘણું મટે છે. શ્રુતસાગરને પાર વૃત્તિ-નામ મતી પ્રજ્ઞા–અમારી પ્રજ્ઞા-બુદ્ધિ મટી નથી, સંવાદિની નથી; કારણ કે પ્રજ્ઞાથી વિહિપતમાં વિસંવાદનું દર્શન થાય છે, તેટલા માટે. તથા–સુમહાન રાત્રવિરતા:-શાસ્ત્રવિસ્તાર અત્યંત મહાન–મોટે છે -તે તે પ્રવૃત્તિના હેતુપણુએ કરીને. આમ-શિષ્ટ-સાધુજનેને સંમત એવા શિષ્ય પુરુષ, પ્રમાણમ-આ વ્યતિકરમાં–પ્રસંગમાં પ્રમાણભૂત છે. રિતિ-તેટલા માટે આમ, કાચાં મચત્તે સા–આ દૃષ્ટિમાં સદા માને છે. જે તેઓએ આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્યથી કરવું યુક્ત છે, એમ અર્થ છે, Page #270 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચય પામતાં મહામતિવાળા મહાજન પણ થાકી જાય છે, ત્યાં મહારા જેવા પામરનું શું ગજું? મહારી ચાંચ તેમાં કેમ બૂડી શકે? “અનંત ગમ, પર્યાય, અર્થ, હેતુ, નય, ને શબ્દરૂપ ! રત્નથી ધનાઢય-સમૃદ્ધ એવા સર્વજ્ઞ શાસન-પુરમાં પ્રવેશવું અબડુતોને દુષ્કર છે. તે પછી શ્રુત-બુદ્ધિX વિભવથી પરિહીન એ હું કે જે પોતાની અશક્તિ વિચાર્યા વિના તેમાં પ્રવેશ કરવા ઈચ્છું છું, તે તે વેરાઈ ગયેલા દાણાના કણ વીણવા ઈચ્છતા રંક ભીખારી જેવો છું ! ત્રિપદીમાત્રના ગ્રહણથી જેને દ્વાદશાંગીનું જ્ઞાન થતું હતું, એવા પૂર્વ પુરુષસિંહોને અનંત સાગર જેવો જ્ઞાનતિશય જ્યારે સાંભળીએ છીએ, ત્યારે બિન્દુ જેવા પણ નહિ એવા જ્ઞાનથી “આગમધર-શ્રુતધર' કહેવાતા વર્તમાનકાળના પુરુષોને પણ મને અવકાશ નથી, તે મારા જેવા મંદમતિનું તે તેમાં સ્થાન જ કયાં છે? સૂત્રો જેમાં અમલ જલ છે અથગભીર મીઠાં, સિદ્ધાન્તના પ્રબળ ઉછળે જ્યાં તરંગે ગરીઠા; યુક્તિરૂપી સરસ સરિતા સંગમસ્થાન ચત્ર, ચારૂ એ શ્રુતજલનિધિ વર્ણવા કોણ શક્ત ? ધીમંતની પણ મતિગતિ તાગ જેને ન લાવે, બુદ્ધિ જેમાં બુધ જન તણી કયાંય નિરુદ્ધ થા; દેખીને જ્યાં ગુણ ગણમણિ ચિત્ત થાયે પ્રસક્ત, ચારૂ એ શ્રુત જલનિધિ વર્ણવા કોણ શક્ત ?”-(ડે. ભગવાનદાસ) આમ હારી અપમતિ અપાર શાસ્ત્રસમુદ્રને પાર પામી શકે એમ નથી, માટે અત્રે તે સંતજનોને સંમત એવા શિષ્ટ પુરુષ જ હારે પ્રમાણ કરવા યોગ્ય છે. તેઓએ જેમ કહ્યું છે તેમ જ તથ્ય હોવા યોગ્ય છે, તેઓએ જે આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્ય પણે હારે આચરવા ગ્ય છે, હારે મન તે તેઓનું વચન જ મનનીય ને માનનીય છે; માટે મ્હારે મહારૂં જૂઠું ડફાણ-દોઢડહાપણ કરવા યોગ્ય નથી. “મીંગનો ચેન જત: સ પ્રચા:”—મહાજન જે માગે ગયા તે માર્ગને અનુસરવું એ જ મહારૂં કર્તવ્ય છે, અને એમ ભાવથી કરીશ તે સુયશની પ્રાપ્તિ મને અવશ્ય થશે.* x" यद्यप्यनन्तगमपर्ययार्थहेतुनयशब्दरत्नाव्यम् । सर्वज्ञशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥ श्रुतबुद्धिविभवपरिहीणकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोच्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ॥ पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् । ઋત્વા માંગતપુરુષ શર્થ સ્વયુદ્ધથા મહું ચાનિત .” -–શ્રી ઉમાસ્વાતિવાચકગણીત પ્રશમરતિ Re “તમન્ શાર્દૂ મા તે, અર્થાદાર્થવ્યવસ્થિતી ! જ્ઞાત્વા ફાસ્ત્રવિધાનો વર્ષ જીતુષિાસિ ”-ગીતા-અ, ૧૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : સારાંશ-યોગદષ્ટિ કળશ કાવ્ય (૨૫) શાસ્ત્ર ઘણું મતિ શેડલી...મન શિષ્ટ કહે તે પ્રમાણ રે..મન સુયશ લહે એ ભાવથી....મન મ કરે જૂઠ ડફાણ રે....મન”ગસઝાય-૨-૫ તારાષ્ટિ સારાંશ આ તારાદષ્ટિમાં (૧) દર્શન, છાણાના અગ્નિકણ જેવું મંદ વીર્ય-સ્થિતિવાળું હોય. (૨) વેગનું બીજું અંગ નિયમ હોય. (૩) ઉદ્વેગ નામના બીજા ચિત્તદોષને ત્યાગ હોય. (૪) જિજ્ઞાસા નામને બીજે ગુણ પ્રગટે. તે ઉપરાંત આ ગુણસમૂહ પણ હાય-(૧) યોગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (૨) શુદ્ધ ગીઓ પ્રત્યે બહુમાન, તેઓને યથાશક્તિ ઉપચાર. તેથી હિદય, શુદ્ર ઉપદ્રવહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ. (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણહીનતાથી ખેદ–ત્રાસ. (૭) ભવૈરાગ્ય-સંસારથી છૂટવાની કામના. (૮) સત્ પુરુષની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચર્ય. (૯) “શિષ્ટ કહે તે પ્રમાણ એવી ભાવના, સ્વછંદ ત્યાગ. તારાદષ્ટિનું કેષ્ટક – ૫ દર્શન ગાંગ ત્યાગ | ગુણપ્રાપ્તિ બીજાં ગુણસમૂહ છીણીના | નિયમ જિજ્ઞાસા ઉદ્વેગ ત્યાગ (અનુગ) અગ્નિકણુ ગકથાપ્રીતિ, યોગીજન પ્રતિ બહુમાન-ઉપચાર. [હિતેાદય, ઉપદ્રવનાશ, શિષ્ટ1 સંમતતા, ભવભય પલાયન. ( ઉચિત આચરણ, અનુચિત અનાચરણ [ ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, નિજ 1 ગુણહાનિથી ખેદ. { ભવૈરાગ્ય, શિષ્ટપ્રમાણતા. ગદૃષ્ટિ કળશ કાવ્ય – મંદાક્રાંતા :તારામાંહી પ્રથમ કરતાં દષ્ટિ ખૂલ્ય વધારે, યોગી ઉંચું દરશન કંઈ ગમયાન શું ધારે; સતુશ્રદ્ધાથી યુત શ્રુતપથે તે સદા સંચરે છે, સુમુક્ષુ તે સિંહશિશુ સમે મેક્ષમાગે ચરે છે. ૩૧. Page #272 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬) સાગાના અમલ જલથી ચિત્તના મેલ ધેાવે, શૌચાચાર શુચિ રુચિ અતિ ચાઁ આ શુદ્ધ હાવે; સૂગાતા તે અશુચિ તનથી, શુદ્ધ નિલેfભ ભાવે, સત્ત્વવૃદ્ધિ સુમનપણું ને ચેાગ્યતા ચાગ પાવે સંતાષી આ ક્ષણુ પણ તણાયે ન તૃષ્ણા તર’ગે, સતેષ માણે. આત્મામાંહી નિત રત રહે તુષ્ટ સવેગ રંગે; મર્યાદા તે પરિગ્રહ તણી નિયમે નિત્ય આણે, તૃષ્ણા ખાડા કિઠન પૂરવો જાણી સભ્યજ્ઞાને યુત તપ તપે શક્તિ શુ ને આત્મામાં તપાઁ પ્રતપે આ પ્રતાપી તપસ્વી; સતશાસ્ત્રાનું મનન કરતે એહ સ્વાધ્યાય ધ્યાવે, આ યશસ્વી, દેહાધ્યાસ ત્યજી જય જપે ભાવના આત્મભાવે. જેનુ શુદ્ધ સ્વરૂપ પ્રગટયુ, જ્ઞાન અશ્વ જેવું, યાગીન્દ્વોય ધાર મન ધરી ધારતા ધ્યાન જેનુ, એવા સાચા ઈશવર ગુણે ચિત્તસધાન જામે, ગાતાં ધ્યાતાં ભજન કરતાં આત્મનુ ભાન પામે. યેાગે ધારે નહિ અણુગમે, વે તે નાજ કાઢે, કિંતુ તેમાં દિન દિન પ્રતિ ભક્તિ ઉલ્લાસ વાધે; હું છું કેણુ ? સ્વરૂપ મુજ શું ? જાણવા તત્ત્વ ઝંખે, ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતક જેમ ક’ખે, સાગાની અમૃત સરખી સત્કથાએ ગમે છે, જાણી તેને દુરલભ અતિ ચિત્ત તેમાં રમે છે; કામાદિની વિષ સમ કથામાંહિ ના ચિત્ત ચાંટે, સૌએ ચાખી ફ્રી ફ્રી ફ્રી એને કાણુ એટે ? સાચા જોગીજન મહત જે શુદ્ધ સત્યેાગ સાથે, તેના પ્રત્યે નિત નિત બહુ ભક્તિ સન્માન વાધે; સેવા તેની વિનય કરે શક્તિશુ ભક્તિભાવે, ને આત્માના અનુગ્રહુ કરૂ ચિત્તમાં એમ ધ્યાવે. યોગદૃષ્ટિસમુચ્ચય ૩ર. 33. ૩૪. ૩૫. ૩૬. ૩૭. 32. Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૦૭) ૩૯. તાશદષ્ટિ : યોગદષ્ટિ કળશ કાવ્ય તેથી તેને સુફળ મળતું ગવૃદ્ધિ સ્વરૂપી, લાલે બીજા પણ બહુ મળે આનુષંગી અનૂપી; કલ્યાણને ઉદય વધતે, હાણ ઉપદ્રની, માની શિષ્ટ શિર પર ધરે આણ તે સજજની. આ મુમુક્ષુ ભવ થક બહુ ના હવે તે ડરે છે, “માથે ધીગો ધણી” પ્રભુન કે વાળ વાંકે કરે છે; તે તે કૃત્યે ઉચિત મહિ તે આવવા દે ન ખામી, કિયાયે અનુચિત કરે તે અજાણે નકામી. ઊંચી ગસ્થિતિમય દશા ધારતા ગિની, ઊંચી ક્રિયા નિરખ તલસે જાણવા તે જુએાની ! તે સંતનું ધન ધનપણું ચિંતવે, દ્વેષ છૂટે, ને પિતાની વિકલ કરણી દેખૌ સંવાસ છૂટે. ભારી દુખસ્વરૃપ સઘળો એહ સંસાર ભાસે, કયા હેતુથી ? કઈ જ રૌતથી તાસ ઉછેર થાશે? આ સંતની ક્યમ વિવિધ આ સત્ ક્રિયાઓ જણાશે? એવું એવું બહુ તલસતે આ મુમુક્ષુ વિમાસે. મહારામાં તો નથૌ મતિ મહા, શાસ્ત્ર વિસ્તાર માટે, તેથી અત્રે મતિકલપનારૂપ સ્વચ્છેદ શિષ્ટો સાચા સતજનમતા સર્વથા છે પ્રમાણ, એવું માની મન મહિં સદા ડેળને ના ડફણ ૪૧. ૪૩. અનુષ્ક . . વાધે ચાગ કથાપ્રીતિ, સાધે સોગ સાધના સત્ સેવા સંતની લાધે બાધે દુષ્ટ કુવાસના. ત્યજ તે ભવભાગોને, સજતે ગસાધને; ભજ તે ભગવાન ગી, તે મનઃસુખનંદને. ૪૫. ... ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चन्द्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंद. नीबृहटीकानामविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे द्वितीया ताराष्टिः॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ બલા દષ્ટિ તારાદષ્ટિ કહી. હવે “ અલા' કહેવામાં આવે છે, તેથી અત્રે કહે છે. सुखासनसमायुक्तं बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा न क्षेपो योगगोचरः ॥४९॥ સુખ આસન સહ દર્શન, દઢ હોય બલામાંહિ; તત્ત્વશ્રષા પરમ ને ક્ષેપ યોગમાં નાંહિ ૪૯ અર્થ –બલા દૃષ્ટિમાં સુખ આસન સંયુક્ત દૃઢ દર્શન, અને પરમ તત્ત્વશુશ્રષા-તત્ત્વ સાંભળવાની ઈચ્છા હોય છે. તથા યુગ વિષયમાં ક્ષેપ હોતો નથી. વિવેચન ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ઠ અગ્નિ સમ બોધ, ક્ષેપ નહિં આસન સધેજી, શ્રવણ સમીહા શોધ રે.... જિનજી! ધન ધન તુજ ઉપદેશ.”—ગઢ સક્ઝાય રૂ-૧ ત્રીજી બલા નામની દૃષ્ટિમાં આગળ કહેલા અનુક્રમ પ્રમાણે આ પ્રકારે ચભંગી હોય છેઃ-(૧) દશન કાષ્ઠ અગિકણ સમાન, (૨) વેગનું ત્રીજુ અંગ આસન, (૩) ક્ષેપ નામના ત્રીજા આશય દોષને ત્યાગ, (૪) શુશ્રુષા નામના ત્રીજા ગુણની પ્રાપ્તિ હોય છે. - કૃત્તિ-સુહાસનમાયુ–સુખાસનથી સમાયુક્ત, સ્થિર સુખાસનવાળું, વરાયાં-બલા દષ્ટિમાં, -દર્શન, પૂર્વે કહ્યું હતું તે (સત્ શ્રદ્ધાળે છે તે દર્શન), દઢ-દઢ-કાષ્ઠ અગ્નિકણની ઉપમાવાળું છે એટલા માટે. પા જ તન્નારાશ્રણ-અને પરમ તત્વ શુશ્રુષાતત્વ, સાંભળવાની જિજ્ઞાસા–પરમ ઈચ્છા, ઉત્કંઠા, ન ક્ષે જન:-ગોચર–ગવિષયક ક્ષેપ હત નથી તે અનુગજન્ય હોય છે, એટલા માટે. Page #275 -------------------------------------------------------------------------- ________________ બહાષ્ટિઃ કાષ્ઠઅગ્નિ સમ બે, ત્રીજું ગાંગ આસન (૨૦૯) ૧. દર્શન : કાષ્ઠઅગ્નિ સમ બોધ બલવાળી તે બલા. આ દષ્ટિમાં દર્શન એટલે કે સતશ્રદ્ધાવાળે બંધ પણ આગલી બે દષ્ટિ કરતાં વધારે બળવાન દૃઢ હોય છે, કંઈક વિશિષ્ટ પ્રકારના હોય છે, અને તેને કાષ્ઠ અગ્નિકણુના પ્રકાશની ઉપમા છાજે છે. કાછનો-લાકડાને અગ્નિ, તૃણ ને છાણાના અગ્નિ કરતાં વધારે પ્રકાશવાળ, વધારે સ્થિતિવાળે ને વધારે વયવાળ હોય છે, તેમ આ દષ્ટિને બોધ પણ મિત્રો ને તારા દષ્ટિ કરતાં અધિક દઢતાવાળે, અધિક સ્થિતિવાળે ને અધિક બલ-સામર્થ્યવાળા હોય છે. એથી કરીને તેને જીવનમાં આચરણરૂપ પ્રગ કરતી વેળાએ ૫ટુ-નિપુણ જેવી સ્મૃતિ રહે છે, કારણ કે તેને સંસ્કાર લાંબે વખત ટકે છે, અને તેથી કરીને પ્રજનભૂત પ્રયોગની એટલે કે અર્થ પ્રગની માત્ર પ્રીતિથી કંઈક યત્નને સંભવ હોય છે. આમ અપેક્ષાએ અત્રે દઢ-બળવાન દર્શન હોય છે. એટલે આગળ કહેલા દૃષ્ટિદર્શન શબ્દના લક્ષણ પ્રમાણે, અહીં પુરુષની ને સપુરુષના વચનામૃતજીની –સશાસ્ત્રની બળવત્તર શ્રદ્ધા હોય છે, અને એવી શ્રદ્ધાથી સંયુક્ત બેધ પણ વધારે બળવાળો હોય છે. એટલે આ દષ્ટિવાળે મુમુક્ષુ સપુરુષ સદ્ગુરુને પરમ ભક્ત હોય છે, સતુશાસ્ત્રની આજ્ઞાને દઢ આરાધક હોય છે. એથી કરીને તે સત્શાસ્ત્રને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, અસતુપ્રવૃત્તિથી વિરામ પામે છે, અને સત્પ્રવૃત્તિપદને પાસે ને પાસે ખેંચતે જાય છે. ૨. ત્રીજું યોગાંગ આસન અત્રે યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે; સુખાસન, સ્થિર આસન હોય છે, આસનની દઢતા હોય છે; આગલી બે દષ્ટિમાં યમ, નિયમ એ બે ગાંગની પ્રાપ્તિ પછી સ્વભાવિક કમે અહીં દઢ આસનની પ્રાપ્તિ હોય છે, કારણ કે જેમ જેમ યમ-નિયમની દઢતા થતી જાય છે, જેમ જેમ યમ-નિયમ આત્મામાં પરિણામ પામતા જાય છે, તેમ તેમ જીવ એગમાર્ગમાં દઢ સુખાસન જમાવતે જાય છે, દઢ બેઠક કરતે જાય છે, સ્થિર થતો જાય છે. અહીં પદ્માસન, પર્યકાસન આદિ બાહ્ય આસન ઉપરાંત મુખ્યપણે અત્યંતર આસનની વાત સમજવાની છે. આ જીવ અનાદિ કાળથી પરવસ્તુમાં અધ્યાસ-આસન કરી બેઠો છે, પરવસ્તુને પોતાની માની તે ઉપર ચઢી બેઠો છે ! એવી અનાદિની પરવસ્તુની બેઠક ઉઠાવી લઈ, પિતાના આત્મસ્વરૂપમાં આસન કરવું–બેઠક લેવી તે પરમાર્થથી સુખાસન છે. તેની સાથે મનની ને શરીરની ચપળતા દૂર કરવા માટે બાહ્ય દઢ આસનની સાધના પણ સહકારીપણે–આલંબનપણે ઉપકારી થાય છે, કારણ કે જીવ એક સ્થળે સ્થિર થઈ બેસે તો તેને મને યોગ અચપળ થાય છે, ને તેને ધર્મધ્યાનની અનુકૂળતા મળે છે. આસન Page #276 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) યોગદષ્ટિસમુચ્ચય દઢતાથી અંતરાયનો વિજય થાય છે. * દ્વન્દ્રોને અભિઘાત થતું નથી, અને દષ્ટ દેષને પ્રણિધાનપૂર્વક પરિત્યાગ થાય છે. આ “સુખાસન” શબ્દ સમજવા જેવો છે. “ સ્થિસુત્વનાતનમ્' (પા. થો૨-૪૬). સુખાસન એટલે જ્યાં સુખેથી-આરામથી–લહેરથી બેસી શકાય એવું સ્થિર હોય તે આસન. ઉદ્વેગ ન પમાડે એવું સ્થિર આસન તે સુખાસન. જે આસન સુખાસન ડગમગતું હોય, અસ્થિર હોય, જ્યાં સુખેથી-આરામથી બેસી શકાય એવું ન હોય, તે સુખાસન ન કહેવાય. જેમ ડગમગતા પાયાવાળી કે ભાંગી તૂટી કે ખૂચે એવી ખુરશી સુખાસન ન કહેવાય, પણ સ્થિર પાયાવાળી, અખંડ સુંદર ગાદીવાળી હોય તે સુખાસન કહેવાય; તેમ પરમાર્થમાં, અધ્યાત્મ પરિભાષામાં પણ, પર વસ્તુનું જે આસન તે અસ્થિર, ડગમગતું, બેસતાં ખૂચે એવું દુઃખદાયક છે, માટે તે સુખાસન નહિં, પણ દુખાસન છે ! સાચું “સુખાસન’ તે એક નિજ સહજ આત્મસ્વરૂપ પદ છે. કારણ કે તે જ અત્યંત સ્થિર, નહિં ડગમગતું, ને બેસતાં સુખદાયક પરમ આનંદ ઉપજાવનારૂં છે, માટે તે જ પારમાર્થિક સુખાસન છે. જેમ જેમ તેવા ભાવ સુખાસનમાં જીવ બેસે છે, તેમ તેમ તેને સુખની–પરમાનંદની એર લહરીઓ છૂટતી જાય છે. આમ જેમ બને તેમ દેહાધ્યાસ છોડતા જઈ, આત્મારામી બનતા જવું, તે આસન નામના ત્રીજા વેગ અંગની સિદ્ધિ છે. છૂટે દેહાધ્યાસ તે, તું કર્તા નહિં કર્મ; તું ભક્તા નહિ તેહને, એજ ધર્મને મમ.”_શ્રી આત્મસિદ્ધિ આતમબુદ્ધ હે કાયાદિકે રહ્યો, બહિરાતમ અઘરૂપ... સુગ્યાની કાયાદિકે હે સાખીધર થઈ રહ્યો, અંતર આતમરૂપસુ”-શ્રી આનંદઘનજી ૩. અક્ષેપ ત્રીજે જે “ક્ષેપ” નામનો ચિત્તદેષ કહ્યો હતો, તેને અહીં ત્યાગ હોય છે, કારણ કે આગલી બે દષ્ટિમાં ખેદ અને ઉદ્વેગ નામના બે દોષ દૂર થયા પછી આ દેષ પણ દૂર થાય છે. પ્રથમ ખેદ એટલે યોગક્રિયા પ્રત્યે મનનું અદઢપણું-થાકી જવું તે દૂર થાય છે. એટલે પછી તે યોગક્રિયા પ્રત્યેના દ્વેષરૂપ—અણગમારૂપ ઉદ્વેગ દેષ ટળે છે, વેડિયાપણું દૂર થાય છે. અને પછી સ્વાભાવિક ક્રમે “ક્ષેપ” દેષ પણ ટળે છે. ક્ષેપ એટલે ફેકાવું તે (ક્ષિધાતુ પરથી). ચિત્તનું જ્યાં ત્યાં ફેંકાવું-દોડવું તેનું નામ ક્ષેપ. કઈ પણ કિયા કરતાં કરતાં વચ્ચે વચ્ચે ત્યાંથી ઉખડી ઉખડીને ચિત્ત બીજે બીજે સ્થળે આડુંઅવળું x" अतोऽन्तरायविजयों द्वन्द्वानभिहतिस्तथा । દોષપરિચાયઃ કણિધાનપુર:સર: || ”—શ્રી ય કૃત દ્વા દ્વા તો તાનમિઘાત: - શ્રી પાતંજલ . સુ ૨-૪૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિ : અક્ષપ, મનડું કિહિ ન બને” (૨૧૧) ગયા કરે તે ક્ષેપ. જેમ શાલિને ઉખેડી ઉખેડીને બીજે વાવવાથી તેનું ફળ હેતું નથી, તેમ ઉખડી ઉખડીને અન્યત્ર દોડતા-ઝવાં નાંખતા ચિત્તથી થતી ક્રિયાનું શુદ્ધ ફળ હોતું નથી. (જુઓ પૃ. ૮૫). આવી ચિત્તની ડામાડોળ અવસ્થા તે ક્ષેપ છે. આ ક્ષેપ દોષને અહીં ત્યાગ થતાં અક્ષેપ હોય છે. આ વિક્ષેપ વિનાનું એવું * અવિક્ષિપ્ત મન તે જ આત્માનું તત્ત્વ છે, વિક્ષિપ્ત મન તે આત્માની બ્રાંતિ છે. એમ જાણીને આ દષ્ટિવાળ યોગી પુરુષ જેમ બને તેમ મનને અવિક્ષેપ રાખે છે, વિક્ષેપ પામવા દેતું નથી. તે પ્રતિક્રમણ કરતે હોય કે સામાયિક કરતે હોય, તે પ્રભુભક્તિ કરતો હોય કે સદ્દગુરુવંદન કરતે હોય, પણ તેનું મન બીજે આડુંઅવળું જતું નથી, ડામાડોળ થઈ પર વસ્તુમાં ગમન કરતું નથી. સામાયિક કરતાં ઢંઢવાડે ગયેલા શેઠની જેવું તે નથી કરતે – એક ગૃહસ્થ હતા. તે સામાયિકમાં બેઠેલા. દરમ્યાન વિચારચક્રે ચડી જઈ, ચામડાના વેપારી અમુક ચમારને ત્યાં જવું છે ને એની સાથે આમ આમ વાત કરવી છે એવી તે મનમાં ઘડભાંજ કરવા લાગ્યા ! ને તેમ બડબડવા પણ માંડ્યા ! તે છોકરાની વિચક્ષણ વહુએ સાંભળ્યું. તેવામાં કેઈ આવ્યું ને પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે ? વહુએ પાધરે જવાબ આપ્યો-ઘરમાં નથી, ઢેઢવાડે ગયા છે ! પછી સામાયિક પૂરી થયે, શેઠે વહુને પૂછયું-હું તે ઘરમાં હતું, છતાં તું બેટું કેમ બેલી ? ડાહી વહુએ જવાબ આપેસસરાજી! આપનું શરીર ઘરમાં હતું ને સામાયિકમાં બેઠું હતું, પણ આપનું મન શું ઢેડવાડે હેતું ગયું? તે સાંભળી શેઠને પોતાની ભૂલનું ભાન આવ્યું ને પિતાના ચિત્તની ચંચલતા માટે પશ્ચાત્તાપ થયો. આ મુમુક્ષુ પુરુષ જેમ બને તેમ પરભાવમાંથી મનને પાછું વાળે છે, કારણ કે તેને અવિદ્યાભ્યાસના સંસ્કાર દૂર થઈ રહ્યા છે, ને જ્ઞાનસંસ્કાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે રાગ-દ્વેષ–મેહાદિ ભાવે તેને ઝાઝો ફેભ પમાડી શકતા નથી, તીવ્ર કષાયે તેની ચિત્તભૂમિને ખૂંદી નાંખી ખળભળાટ મચાવતા નથી; વિષયેનું આકર્ષણ તેના મનને ડામાડેળ કરતું નથી માન-અપમાન, સુખ-દુ:ખ, હર્ષ-શેક વગેરે દ્વન્દ્રો તેના ચિત્તને વિક્ષેપ ઉપજાવતા નથી, અર્થકથા, કામકથા કે કઈ પણ પ્રકારની વિકથા તેના ચિત્તને આકર્ષતી નથી. *" अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥ अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ।। अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નામના ા ચહ્ય વેતનઃ ” શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક Page #278 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય (૨૧૨) કારણ કે આ મહાનુભાવ મુમુક્ષુ આ મન-મટના તરકટને સારી પેઠે જાણે છે. કાઇ પણ કાર્ય કરતાં આ મનરૂપ વાંદરૂ જ્યાં ત્યાં દોડયા કરે છે–ફેકાયા કરે છે, વિક્ષેપ પામે છે. માટે તેને છૂટુ-રે ન મૂકવુ. જોઈએ એમ તે સમજે છે. ‘મનડું મહી કારણ કે તે ચિતવે છે કે-રાત્રે કે દિવસે, વસતિમાં કે ઉજ્જડ સ્થાનમાં ન માગેઃ ગમે ત્યારે આ મન ઘડીકમાં આકાશમાં ને ઘડીકમાં પાતાલમાં જાય છે! મુક્તિના અભિલાષી એવા તપસ્વીએ જ્ઞાન-ધ્યાનના અભ્યાસ કરે છે, ત્યાં તે આ દુશ્મન જેવું મન કંઈક એવુ· ચિ'તવે છે કે જેથી તે અવળે પાસે નાંખી દે છેઉધે રવાડે ચડાવી દ્યે છે ! મેાટા મેાટા શાસ્ત્રના જાણકાર જે ‘આગમધર' કહેવાય છે. તેમના હાથે પણ આ મનડું કાઈ પણ પ્રકારે અંકાતું નથી-મદોન્મત્ત હાથીની જેમ અંકુશમાં આણી શકાતું નથી ! અને કયાંક જો તેને હઠ કરીને હડકાવવામાં આવે છે-તિરસ્કાર કરીને કૂતરાની જેમ હડધૂત કરવામાં આવે છે, તે તે વ્યાલની જેમ વાંકુ થઈને બેસે છે, ઉલટુ આડુ ફાટે છે! આ મનને જો ઠગ કહીએ તે ઠગતું દેખાતું નથી, ને શાહુકાર પણ તે છે નહિ ! તે બધાયમાં છે તે બધાયથી અલગુ' છે! એ આશ્ચય મનમાં ઉપજે છે! ને મનમાં સમાય છે! હું જે જે કહું છું તે તે આ દુન કાને ધરતા નથી, ને કાલે!' આપમતે રહે છે ! ગમે તે સુર, નર કે પ'ડિતજન સમજાવે તે પણ આ મ્હારા શાળા-મહા રેશાળા સમજાવ્યેા સમજે એમ નથી! હુ તે જાણતા હતા કે આ મન નપુ‘સકિલગી છે, પણ આ તે બધાય · મરદને ઠેલે મારે છે-ડેએ ચડાવે છે ! બીજી વાતમાં તે ‘પુરુષ' સમથ છે, પણ આ મનડાને કાઇ જેર કરી શકતું નથી! મન આવુ દુરારાધ્ય છે, રીઝવવુ’–શ કરવું મુશ્કેલ છે, માટે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું' એ વાત હું ખેાટી માનતા નથી. આવા મનને હું જેમ જેમ જતન કરીને રાખવા જઉં છું, તેમ તેમ તે અળગું ને અળગું ભાગતું જાય છે ! કઇ રીતે ખાઋતુ' નથી ! ઠેકાણે આવતું નથી ! મનડુ* કિંમહી ન ખાઝે હૈ। કુ'થુ જિન ! મનડુ· કિમહી ન ખાઝે; જિમ જિમ જતન કરીને રાખુ', તિમ તિમ અળગુ` ભાજે...હા કુથુ રજની વાસર વસતિ ઉજડ, ગયણ પાયાલે જાય. સાપ ખાય ને મુખડુ' થેાથુ, એહ ઉખાણા ન્યાય....હા કુંથુ મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઇ એહવું. ચિંતે, નાંખે અવળે પાસે....હા કુથુ આગમ આગમધરને હાથે, ના'વે Øિવિધિ આંકુ; કહાં કર્ણે જે હઠ કરી હટકુ, તેા બ્યાલ તણી પરે વાંકું....હા કુંથુ ઠગ કહું તે ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહિ; સહુ માંહે ને સહુથી અળગુ', એ અચરજ મનમાંહિ...હા કુંથુ Page #279 -------------------------------------------------------------------------- ________________ અલાદષ્ટિ : દુરારાધ્ય મનમર્કટ, તત્ત્વષા * ศ જે જે કહુ. તે કાન ન ધારે, આપ મતે રહે કાલે; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહારા શાળે....હા કુશ્રુ મે' જાણ્યુ. એ લિંગ નપુસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહુને કેાઈ ન જેલે....હા કુથ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખાટી; એમ કહે તે નવિ માનુ, એ કહી વાત છે મેાટી....હા કુથુ’—શ્રી આનંદઘનજી એમ ચિંતવી તે વિચારે છે કે-આવા ચંચલ દુરારાધ્ય મનને મ્હારે શી રીતે ઠેકાણે આણવુ ? કારણ કે પાણીમાં પથરા પડતાં પાણી જેમ ડોળાઇ જાય છે, તેમ આ મ્હારૂં દુષ્ટ મને પણ જ્યાં ત્યાં ગમનરૂપ વિક્ષેપના પથરા પડતાં ડોળાઇ મનમર્કટને કેમ જાય છે. · આ ચંચલ મન તે મથન કરનારૂં ને અત્યંત અળવાન છે. ઠેકાણે આણુત્રુ...? વાયુની જેમ તેના નિગ્રહ કરવા ઘણું! કઠિન છે.'× માટે હવે મ્હારે કેમ કરવું ? વૈરાગ્ય ને અભ્યાસનેા ઉગ્ર પ્રયાસ નહિ કરવામાં આવે તે આ મન કી વશમાં આવવાનું નથી, એ તે એના સ્વભાવ પ્રમાણે ચારે કાર ભટકયા કરવાનું છે; માટે આ મનરૂપ વાંદરાને કયાંક ખાંધી રાખુ તા ઠીક! અથવા એના જોગુ કાઇ કામ સાંપી દઉં એટલે એ ખિચારૂ ભલે ચઢ–ઉતર કર્યા કરે! એમ વિચારી તે, જેણે તે મનને। જય કર્યાં છે, એવા પરમાત્મ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી રાખે છે! એટલે એ ખાપડુ. આડુ અવળું ચસી શકતું નથી ! અથવા તે એને શ્રુત–સ્કંધમાં રમવા માટે છૂટુ` મૂકી ઘે છે, એટલે તેમાં તે ભલે આરેહ-અવરાહુણ કર્યાં જ કરે! ભલે આત્મારૂપ ફળ ધરાઇ ધરાઈને ખાવા હાય તેટલા ખાય ! ભલે વચનરૂપ પાંદડાને ચૂંટી કાઢે! ભલે નયરૂપ શાખાઓમાં લટકીને હીંચકા ખાય ! ભલે વિશાલ તિરૂપ મૂલ ભાગમાં નાચ્યા કરે કૂદ્યા કરે! * “ મનડું દુરારાધ્ય તે... વશ આણ્યુ, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મ્હારૂં આણેા જો, તે સાચુ કરી જાણુ.....હા કુંથુ′′—શ્રી આનંદઘનજી ૪. તત્ત્વ-શુશ્રુષા ત્રીજો ગુણ પ્રગટે છે, કારણ કે ખીજો જિજ્ઞાસા ગુણુ "C (૨૧૩) આ દષ્ટિમાં શુશ્રુષા નામના × સંપતું હિ મન: ફ્ળ પ્રમાથિ વવત્ દઢમ્ | (6 तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । અભ્યાસેન તુ હૌન્તેય વૈરાગ્યેળ જ વૃદ્ઘતે ।।” —ગીતા अनेकान्तात्मार्थ प्रसत्रफलभारातिविनते, वचः पर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुंगे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं श्रुतस्कंधे धीमान् रमयतु मनोमर्कटममुम् ॥” —શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન Page #280 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) ગદષ્ટિસમુચ્ચય પ્રગટયા પછી સ્વાભાવિક ક્રમે શુશ્રષા એટલે શ્રવણ કરવાની-સાંભળવાની ઈચ્છા ઉપજે છે. અને આ શ્રવણેચ્છા પણ તત્વ સંબંધી જ હોય છે. વસ્તુ તત્ત્વ શું છે? હું કેણ છું ? હારૂં સ્વરૂપ શું છે? આ બીજું બધુંય શું છે? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તેની સાથે હારે શો સંબંધ છે? આ જગત્ શું છે? તેનું ચિત્ર-વિચિત્ર સ્વરૂપ કેમ છે ? ધર્મ શું છે? ધર્મનું પારમાર્થિક સ્વરૂપ શું છે ? તેની પ્રાપ્તિ કેમ થાય ? ઈત્યાદિ તત્વ સંબંધી અનેક પ્રશ્નોના ખુલાસા કરતી તત્વવાર્તા સાંભળવાની આ દષ્ટિવાળા મુમુક્ષુ પુરુષને તીવ્ર ઉત્કંઠા ઉપજે છે, અંતરંગ ઈચ્છા પ્રગટે છે. આવી અંતરંગ ઉત્કટ ઇચ્છા વિનાનું કણેન્દ્રિયદ્વારા જે શ્રવણ, તે નામ માત્ર શ્રવણ છે, એક કાને સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા બરાબર છે! એમ તો આ જીવે અનંતવાર કથા-વાર્તા સાંભળી છે ને સાંભળી સાંભળીને તેના કાન પણ ફૂટી ગયા છે ! તે પણ હજુ તેને બ્રહ્મજ્ઞાન–સાચું તત્ત્વજ્ઞાન થયું નથી! કારણ કે તેણે અંતરાત્માથી –આંતર શ્રવણેન્દ્રિયથી ભાવ શ્રોવેન્દ્રિયથી શ્રવણ કર્યું નથી, માત્ર દેખાવ પૂરતું જ સાંભળ્યું છે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”—શ્રી અખાભક્ત “ બારમાં ઘા કરે શ્રોતથ્થો મળ્યો નિષ્યિાસિતો.” શ્રી વેદશ્રુતિ કેટલીક વાર એક ભૂલ તે એ થાય છે કે તે “શ્રવણનો અર્થ ગ્રહણ સાથે તાત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતો જ નથી. “શ્રવણ” એટલે સાંભળવું અને સાંભળવું એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણ થયું એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. * * શબ્દને કર્ણમાં લઈ તેની સાથે અર્થગ્રહણ પણ કરી લેવું તેનું નામ “શ્રવણ', એમ શ્રવણ શબ્દને વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસંમત અર્થ છે.” વિદ્વદ્દવર્ય શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને આ જે શ્રવણેચ્છા છે તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું બીજાના બેલ્યા કે ઉપદેશ્યા વિના સંભવે નહિં; માટે શ્રવણ અન્ય દ્વારા, અન્ય મુખે હોય છે. એટલે કે મુખ્યપણે તે શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સદગુરુમુખે મુખે કરવાનું છે અને તેને જોગ ન હોય તે પૂર્વકાલીન મહાત્માશ્રવણ એના સશાસ્રમુખે શ્રવણ કરવાનું છે, કારણ કે મહાગબલ સંપન એવા તે તે મહાગુરુઓને ચૈતન્યસ્વરૂપ આત્મા “ અક્ષર” સ્વરૂપે વ્યક્ત થઈ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરોક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલંબન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધારભૂત થઈ પડે છે. સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય કેટિના જે તે પ્રાકૃત જનને ગુરુ સ્થાપી-માની બેસી તેના મુખે શ્રવણ કરવા કરતાં, આવા પક્ષ સદગુરુઓના સદગ્રંથમુખે શ્રવણ કરવું, તે અનેકગણું વધારે લાભદાયી છે, એમ વિદ્વાનેનું માનવું છે. તળારૂપ ગુરુગુણરહિત ગમે તેને ગુરુ ક૯૫વા કરતાં, આમ કરવું તે જ એગ્ય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : સદગુરુમુખે-સતશાસ્ત્ર મુખે શ્રવણ (૨૧૫) “આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સગુરુ વેગ નહિં, ત્યાં આધાર સુપાત્ર. અથવા સદ્ગુરુએ કહ્યા, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ.”—શ્રી આત્મસિદ્ધિ “કેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લે એ ઠીક, કે અસાધારણ પુરુષ પાસેથી એના ગ્રંથ દ્વારા જે પરોક્ષ ઉપદેશ મળે એ ઠીક? આ પ્રશ્નનો એક જ ઉત્તર ઘટે છે. અસાધારણ પુરુષો પોતાના અનુપમ આત્માને ગ્રંથમાં કેવી સારી રીતે સંક્રાંત કરી શકે છે, એ વાત જે ધ્યાનમાં લેવામાં આવે તે સહજ સમજાય એમ છે કે આ બીજો ભાગ જ ઉત્તમ છે.”—પ્રો. આનંદશંકર ધ્રુવ. એટલા માટે આ દષ્ટિવાળો મુમુક્ષુ યેગી પુરુષ તત્ત્વશ્રવણની તીવ્ર ઉકંઠા ઉત્પન્ન થતાં, શ્રી સદ્ગુરુને વેગ મેળવવા પ્રયાસ કરી તેમના શ્રીમુખે તત્વ સાંભળવા ઈચ્છે છે. અને તેમને વેગ જે બની શકે એમ ન હોય તે સતશાસ્ત્ર મુખે શ્રવણ કરવા શું સાંભળવાની ઈચ્છે છે. તે કોઈ પણ પ્રકારે પિતાના હૃદયમાં મંથાઈ રહેલા તત્ત્વપ્રશ્નોનું ઈચ્છા? સમાધાન પામવા ઈચ્છે છે. તે કવચિત્ શાંતિનું સ્વરૂપ સાંભળવા ઈચ્છે છે, તે કવચિત્ આત્મતત્ત્વ કેવું હશે તે શ્રવણ કરવા ઉત્કંઠિત બને છે. આ જીવે પૂર્વે એવી તે શી વિરાધના કરી હશે ? કે જેથી તેના મેહાદિ દેષ હજુ ટળતા નથી, એવી શંકાનું સમાધાન પામવા તે કવચિત્ ઈચ્છે છે તે કવચિત્ ભગવાનને હાજરાહજૂર કલ્પી, સાક્ષાત ખડા કરી, આટલા બધા કારણ પામ્યા છતાં. આ જીવ હજુ કેમ તરી જતો નથી, તેનું કારણ આપ કહો, એમ જાણે સાક્ષાત્ ભગવાનને પૂછી, તે સાંભળવા માટે એકતાન થઈ રહે છે. જેમકે“શાંતિ જિન ! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે! શાંતિ સ્વરૂપ કિમ જાણિયે ? કયમ અહો ! મન પરખાય રે?....શાંતિ આતમતત્વ કયું જાણ્યું જગત ગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિન લહિયે...મુનિસુવત.”—શ્રી આનંદઘનજી પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઈણ જીવ લાલ રે; અવિરતિ મેહ ટલે નહીં, દીઠે આગમ દીવ લાલ રે.” કારણ જોગે છે સાથે તત્ત્વને, નવિ સમયે ઉપાદાન ર... જિર્ણોદજી શ્રી જિનરાજ પ્રકાશ મુજ પ્રતે, તેને કોણ નિદાન....જિ .”—- શ્રી દેવચંદ્રજી આ જ અર્થ કહે છે Page #282 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬) नास्यां सत्यामसत्तृष्णा प्रकृत्यैव प्रवर्त्तते । तदभावाच्च सर्वत्र स्थितमेव सुखासनम् ॥ ५० ॥ પ્રકૃતિથી જ તૃષ્ણા અસત્, પ્રવર્તાતી નહિં અત્ર; તાસ અભાવે સ્થિત વળી, સુખાસન જ સત્ર ૫૦ યાગદષ્ટિસમુચ્ચય અર્થ :—આ દૃષ્ટિ હેાતાં, અસત્ તૃષ્ણા પ્રકૃતિથી જ પ્રવર્ત્તતી નથી; અને તેના અભાવને લીધે સત્ર-સર્વ સ્થળે સુખાસન રહે જ છે. વિવેચન પૂર્વે જે સુખાસન કહ્યું, તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેનું અહીં વિવરણ કર્યુ. છે. જ્યારે આ દૃષ્ટિ વતી હાય છે, ત્યારે જ્યાં સ્થિતિ કરી હોય ત્યાંથી બીજે સ્થળે ચિત્ત દોડતું નથી. એટલે સ્વભાવથી જ અસત્ તૃષ્ણા પ્રવર્ત્તતી નથી; અને તેના અભાવથી સર્વત્ર જ સુખાસન હેાય છે. આમ આ દૃષ્ટિમાં વતા મુમુક્ષુ જોગીજનની અસત્ તૃષ્ણા દૂર થાય છે. મૃગજળ-ઝાંઝવાના પાણી જેવી પરવસ્તુની પ્રાપ્તિ માટે ઝવાં નાંખવા જેવી જૂડી તૃષ્ણા તેને હવે ઉપજતી નથી. અત્યાર સુધી તે વિષયરૂપ મૃગતૃષ્ણાની પાછળ ખુવાર થવામાં તેણે ખાકી રાખી ન્હોતી, તેની પાછળ તેણે દોડાય એટલું દોડવા જ કર્યુ હતું, દોડત દોડત ઢોડિયા, જેતી મનની રે દોડ', પણ હવે તે કાંઈક થાકયો છે, વિરામ પામ્યા છે. અસત્ તૃષ્ણા અભાવ કારણ કે આ સકલ જીવલેાક * સ`સારચક્રને ચાકડે ચડેલ છે. તે અન ત દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવના પરાવર્તીથી નિરંતર ભમી રહ્યો છે. વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય ધરાવતા મહામાહરૂપ ગ્રહથી મળીઆની પેઠે તે હકારાઈ રહ્યો છે. એમ ભમતાં ભમતાં તેને તૃષ્ણાની તીવ્ર પીડા ઉપજે છે. એટલે તે તરસ છીપાવવા માટે બળદની પેઠે ઉછળી વૃત્તિ:-ન-નથી, ત્રસ્યાં, આ અધિકૃત-પ્રસ્તુત દૃષ્ટિ, સત્યાં–હાતે સતે, અસĚળા–અસત્ તાસ્થિતિ કારણથી અતિરિક્ત ગેાચર–વિષય સંબંધી, ઋજ્જૈવ-પ્રકૃતિથી જ, સ્વભાવથી જ, વસંત-પ્રવત્ત'તી—વિશિષ્ટ શુદ્ધિના યોગને લીધે; તનમાવા-અને તેના, અસત્ તૃષ્ણાના અભાવથકી, સર્વત્ર-માપ્તિથી સસ્થાને, સ્થિતમેવ ધ્રુવાસનક્—સુખાસન સ્થિત જ હોય છે, તેવા પ્રકારના પરિભ્રમણૢના અભાવને લીધે. "" इह सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रतमनंत द्रव्यक्षेत्रका लभवभाव परावतैः समुपक्रांतभ्रांतेरेकछत्री कृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यमानस्य प्रसभोज्जृंभिततृष्णातं कत्वेन व्यक्तांतराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुधानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनंतशः श्रुतपूर्वानंतश: परिचित पूर्वानंतशो ऽनुभूतपूर्वा चैकत्वविरुद्ध त्वेनात्यंत विसंवादिन्यपि कामभोगानुबद्धा कथा || " —આચાય'ચૂડામણિ શ્રી અમૃતચ’સૂકૃિત સમયસાર ટીકા, Page #283 -------------------------------------------------------------------------- ________________ અલારિષ્ઠ: ઝાંઝવાનાં જલ, અવાપૂર્વક સવ ગમનાદિ કૃત્ય (૨૧૭ ) ઉછળીને તે મૃગજળ જેવા વિષયગ્રામમાં મેહું નાંખે છે! પણ તે ઝાંઝવાના પાણીથી તેની તરસ છીપતી નથી, છતાં તે તેની પાછળ દોડયા જ કરે છે. “ જેવી રીતે કેઢિયા માણસને પેાતાના ગળેલા હાથ વડે અન્ન ખાવામાં સકેચ થત નથી, તેવી રીતે વિષયાને જેનેા કટાળા આવવા છતાં વિષયાના જેને કટાળા આવત નથી અને કમળ વિષે નિચ્છિ થતે નથી. ગધેડા ગધેડીની પાછળ લાગતાં તે ગધેડી લાતા ઉછાળીને તેનુ નાક ફાડી નાંખે છે, તેાય તે તેા તેની પાછળ નકટા થઇ ને ચાલ્યા જ જાય છે! તે પ્રમાણે જે વિષયેા માટે ખળતા અગ્નિની જવાળામાં કૂદતાં પણ આગળ પાછળ જોતા નથી અને પેાતાના વ્યસનને દૂષણુ નહિ' પણ ભૂષણ માને છે! જેમ મૃગજળની લાલસાથી દોડતાં દોડતાં મૃગની છાતી તૂટી જાય, તેપણ તેની ઉત્કંઠા એછી ન થતાં સ્પામી વધતી જ જાય છે! પરંતુ એ મૃગજળને તે મિથ્યા માનતા નથી !’” —શ્રી જ્ઞાનેશ્વરી ગીતા આમ આ તૃષ્ણાથી આ જીવ અત્યંત અત્યંત વ્યાકુલ થઇ રહ્યો હતા. જેમ જેમ તે તૃષ્ણાને તૃપ્ત કરવા પ્રયાસ કરતા હતા, તેમ તેમ તે તૃષ્ણા ખળવત્તર મનતી જતી હતી. અગ્નિમાં ઇંધન નાંખતાં તે જેમ પ્રજવલતા જાય, તેમ વિષયરૂપ આહુવિષયથીતૃષ્ણા– તિથી આ તૃષ્ણા અગ્નિ ઉલટો પ્રજ્વલિત થઈ જીવને પરિતાપ પમાડયા વૃદ્ધિ કરતા હતા. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિ, તેમ ગમે તેટલી વિષય નદીઓના પૂરથી આ તૃષ્ણાસમુદ્રનેા ખાડા પૂરાતા ન્હાતા. સાગર જેટલા દેવલાકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભાગળ્યા, છતાં જે તૃષ્ણા શમાઇ નહિં, તે ગાગર જેટલા મનુષ્યના તુચ્છ ભાગેથી શી રીતે શમાવાની હતી ? પણ ગઈ તે ગઈ! હવે તે આ મુમુક્ષુ જીવ જાગ્યા છે, ને તેને વૈરાગ્યને દૃઢ ર'ગ લાગ્યા છે. એટલે તે તેવા અસત્ તૃષ્ણારૂપ મૃગજળ પાછળ દોડતા નથી, ને નકામા દુ:ખી થતા નથી. તેને આત્મા પૂર્વે જે પર-રસીએ થઈ, પર તૃષ્ણાથી તૃપ્ત થતા હતા, તે હવે સ્વ–રસીએ ખની સ્વાત્મામાં સ ંતાષથી તૃપ્ત થાય છે, સત્બુદ્ધિના-સુમતિના સેવનથી સમતારસ અનુભવે છે. તે હવે તે ફરીથી દુઃખી થવા માટે વિષયરૂપ મૃગજળ પાછળ દોડે જ કેમ ? તે એકેલુ અન્ન ફરી ખાવા ઇચ્છે જ નહિ; જીવવા માટે વિષપાન કરે જ નહિ', અને આમ અસતૃષ્ણાને અભાવ થતાં આ મુમુક્ષુ જોગીજનને આત્મસ'તાષને અનુભવ થાય છે. એટલે પછી આ મુમુક્ષુ પુરુષ ગમે તે સ્થળે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે વાતાવરણમાં, ગમે તે સચેાગેામાં હાય, તેપણ તેને સત્ર સુખઆસનની સ્થિરતા વર્તે છે. કારણ કે ચેાગીપુરુષ તે તે પરિસ્થિતિને અનુકૂળ થઇ, પ્રાપ્ત સજોગામાં સતુષ્ટ ખની, સુખે જ રહે છે, આરામથી-લહેરથી-સુખચેનથી મેાજમાં જ રહે છે, સદા મસ્તરાજ બનીને જ રહે છે. તેના મનની બધી દોડાદોડ અત્ર ખંધ થઈ જાય છે, અને Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) ગદષ્ટિસમુચ્ચય આસનની દઢતા-ચિત્તની સ્થિરતા નીપજે છે. મનની બેઠક જે બાહ્ય વસ્તુમાં હતી, તેમાંથી નિવૃત્ત થઈ આત્મામાં આસન લેવા ભણી પ્રવર્તે છે. આમ આ “અવધૂત સદા મગનમાં” રહે છે! અબધૂ સદા મગનમેં રહેના, કયા તેરા કયા મેરા? અબધૂ૦ તેરા હૈ સો તેરી પાસે, અવર સબહી અનેરા... અબધૂ” –શ્રી આનંદઘનજી “જેને બેધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપ-સુખથી કરીને પરિતૃપ્તપણું વત્તે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વતે છે.—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૨૯૭. (અ. ૩૬૦) એ જ કહે છે – अत्वरापूर्वकं सर्व गमनं कृत्यमेव वा। प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥ ५१॥ ત્વરા વિનાનું ગમન ને, કૃત્ય જ તેમ સમસ્ત; અપાયના પરિહારથી, સહુ પ્રણિધાન પ્રશસ્ત, ૫૧, અર્થ -સર્વ ગમન ત્વરા–ઉતાવળ વિનાનું અને સર્વ કૃત્ય પણ અપાયના પરિહાર થકી પ્રણિધાન સંયુક્ત એવું હોય છે. વિવેચન ઉપરમાં જે સુખાસન કર્યું તેનું અત્ર વધારે સ્પષ્ટીકરણ કર્યું છે. આ દૃષ્ટિવાળા મહાનુભાવને ચિત્તની એટલી બધી સ્વસ્થતા વતે છે–એટલી બધી સ્થિરતા રહે છે કે તેની બધી ડાદોડ મટી જાય છે, સર્વત્ર તેને સુખાસન જ રહે છે, ઉતાવળે તે ગમે ત્યાં નીરાંતે હેઠા મનથી બેસે છે. આનું સીધું પરિણામ એ આવે અભાવ છે કે તે ગમે તે સ્થળે જતો હોય અથવા ગમે તે ક્રિયા કરતું હોય, તોપણ તે તે કર્તવ્યમાં તેને લેશ પણ ઉતાવળ-સ્વર હોતી નથી, દોડધામ હોતી નથી. તેની સર્વ કિયા મનના પ્રણિધાન સંયુક્ત હોય છે, અને તે દૃષ્ટિ આદિમાં અપાય-ખામી આવવા દેતું નથી. એટલે તે દેવમંદિરે જતું હોય કે ઉપાશ્રયે જતે હોય, સંસાર વ્યવહારના કામ માટે જતા હોય કે પરમાર્થના કામ માટે જતે હોય, દેહચિંતા અર્થે જતું હોય કે અન્ય કાર્ય અર્થે જતો હોય, તો પણ તે ઉતાવળે ગમન કરતું નથી, કૃત્તિ –અવરપૂર્વ -અતૂરાપૂર્વક, ત્વરા–ઉતાવળ વગરનું, એટલે અનાકુલ, સર્વ-સર્વ-સામાન્યથી, તે શું? તે કે--મ-ગમન, જવું તે, દેવકુલ આદિ પ્રત્યે કૃત્યમેવ વા –તેમ જ કૃત્ય પણ, વંદનાદિ કય પણ, કળિધાનસમાયુ-મનના પ્રણિધાનપુર:સર, (મનની સાવધાનતા યુક્ત), નાચવરિદાતઃ–અપાયના પરિહારથકી,-દષ્ટિ આદિમાં અપાયના પરિહારવડે કરીને, (દષ્ટિ આદિમાં કઈ પણ હાનિ-ખામી ન આવે એવા પ્રકારે દેશના ત્યાગથી). Page #285 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિ પ્રણિધાનયુક્ત વંદનાદિ અધ્યાત્મ ક્રિયા (૨૧૯) બેટી ધમાલ કરતે નથી; પણ સર્વત્ર શાંતિથી અનાકુલપણે જાય છે, યતનાપૂર્વક જીવહિંસા ન થાય, એમ ધીર-ગંભીર ગતિએ ચાલે છે, ને સર્વ વિધિ બરાબર સાચવે છે. જેમકે દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે....સુવિધિ” શ્રી આનંદઘનજી “સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે, હરખે વાર હજાર” -શ્રી દેવચંદ્રજી હાય! ભાગી જશે, પેલે લૂંટી જશે ને હું રહી જઈશ. અમુક પહેલી પૂજા કરી લેશે ને હું મેડે પડી પાછળ રહી જઈશ, દર્શન ખૂલ્યા છે ને તરત બંધ થઈ જશે, માટે ચાલ દોડતે જઉં. ચાલ ચાલ! હારે ફલાણે ઠેકાણે જલ્દી જવાનું છે, માટે આ ભગવાનની પૂજા જેમ તેમ પતાવી દઉ, આ ભગવાનને જલદી જલદી બે ચાર ચાંદલા કરી પૂજાવિધિ ઝટઝટ આટોપી લઉં', આ ચોખાની ત્રણ ઢગલી મૂકી “લે તારે ભેગ ને મૂક મારે કેડે” એમ કરતેકને એકદમ રવાના થઈ જાઉં ! –ઈત્યાદિ પ્રકારે વ્યક્ત થતી મુદ્ર વિચારણાવાળી બેટી ઉતાવળ આ મુમુક્ષુ પુરુષને ઉપજતી નથી. તે તે સર્વત્ર હેઠા મને, નીરાંતે, નિરાકુલપણે ગમન કરે છે. અને આમ તેની અત્યંત સ્વસ્થતા હોવાથી, આ મુમુક્ષુ જોગીજન પ્રત્યેક ક્રિયા ચિત્તને પ્રણિધાનપૂર્વક કરે છે, સાવધાન મનથી કરે છે, એકાગ્રપણે કરે છે. દાખલા તરીકે તે દેવ-ગુરુ આદિનું વન * કરતો હોય, તે સ્થાન–કાળ વગેરેના પ્રત્યેક ક્રિયામાં કમ બરાબર જાળવે છે, જે ભક્તિસૂત્ર-સ્તવન વગેરે બલ હોય તેના સાવધાનપણું શબ્દના અર્થમાં સાવધાન ઉપયોગ રાખે છે, બેસૂરા રાગડા તાણી બીજા ભક્તિ કરનારાઓને સંમેહ-વિક્ષેપ ઉપજાવતા નથીપણ યોગ્ય રાગમાં બીજાઓને પણ કર્ણપ્રિય મીઠું લાગે એમ, શ્રદ્ધા ને સંવેગ–અત્યંત ભક્તિરાગ સૂચવે એવી રીતે, સૂત્ર-સ્તવનાદિ લલકારે છે. તથા તે ભક્તિકૃત્ય કરતાં તેના ભાવ-રોમાંચ ઉદ્યસે છે, ખરેખરા રૂંવાડા ઉભા થાય છે, તેને શુભાશય વર્ધમાન થતું જાય છે–તેના ભાવ પરિણામ ચઢતા જાય છે; પ્રણામ આદિ વિધિ તે બરાબર સાચવે છે. આમ તે ઈષ્ટ દેવ-ગુરુ વંદન આદિ ભક્તિ તન્મયપણે કરે છે. જેમકે*"स्थानकालक्रमोपेतं शब्दार्थानुगतं तथा । अन्यासमोहजनकं श्रद्धासंवेगसूचकम् ॥ प्रोल्लसद्भावरोमाञ्चं वर्धमानशुभाशयम् । अवनामादिसंशुद्धमिष्टं देवादिवंदनम् ।। प्रतिक्रमणमप्येवं सति दोषे प्रमादतः । તૃતીવધવત્રા યજયવાત ”—શ્રી હરિભકાચાર્યજીત શ્રી બિંદુ, ૩–૯૯ Page #286 -------------------------------------------------------------------------- ________________ (૨૨૦) ગણિસમુચ્ચય “તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહીએ રે–શ્રી આનંદઘનજી પરમ ગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે છે.” દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, સહી તેહને રે દેવચંદ્ર પદ થાય રે... જિદા! તેરા નામથી મન ભીનો.”—શ્રી દેવચંદ્રજી પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”—શ્રી યશોવિજયજી તે પ્રતિક્રમણ કરતે હોય, તે પૂર્ણ ભાવથી એકાગ્રચિત્તે કરે છે. પ્રમાદના વિશે કરી પોતાના સ્વરૂપથી શ્રુત થઈ, પરભાવમાં ગમનરૂપ જે કાંઈ પોતાના દોષ થયા હોય, તેનો તે પશ્ચાત્તાપ કરે છે, અને તે દોષ કરીને ન થાય એવી ભાવનાપવક સાચા અંતઃકરણથી ક્ષમા માગે છે, ‘ર્નિવામિ રિહાન વાળ વાઈસરમ” કરે છે, આત્માને નિર્જે છે, ગર્યું છે ને સરાવે છે–દોષથી મુક્ત કરે છે અને દોષ જે ન થયો હોય તે પણ આ પ્રતિકમણ ત્રીજા ઔષધ જેવું હોવાથી તેને આત્મધર્મની પુષ્ટિરૂપ ગુણ જ કરે છે. કારણ કે ઔષધ ત્રણ પ્રકારના છે:-(૧) એક રોગ હોય તે દૂર કરે, ન હોય તે ઉભે કરે, (૨) બીજુ રોગ હોય તે દૂર કરે, ન હોય તે ગુણ કે દોષ ન કરે, (૩) ત્રીજુ રોગ હોય તે દૂર કરે, ન હોય તે રસાયનપણે પરિણમે. આમ આ પ્રતિકમણ ત્રીજા ઔષધ જેવું હોવાથી તેને લાભકારી જ થાય છે. અને આ પ્રતિક્રમણ ક્રિયામાં પણ જે છ આવશ્યક સમાઈ જાય છે, તેમાં પણ તે સાવધાનપણું રાખે છે. સામાયિકની પ્રતિજ્ઞા લઈ તે સમભાવમાં સ્થિતિ કરે છે, પ્રત્યાખ્યાન કરતી વેળાએ પરભાવને પચ્ચખે છે–ત્યાગે છે; સ્વાધ્યાય કરતાં તે આત્મભાવમાં વતે છે; ચતુર્વિશતિ સ્તવ કરતાં પ્રભુને સહજાન્મસ્વરૂપ ભાવ મરી, તેમના ગુણમાં ચિત્તનું અનુસંધાન કરે છે; સદગુરુવંદન કરતાં તેમનું પરમ અદ્દભુત આત્મારામીપણું ચિંતવી, તેમના પરમ ઉપકારનું અનુસ્મરણ કરે છે; કાર્યોત્સર્ગ કરતી વેળાએ જાણે દેહમાં વતત ન હોય, એવી દેહાતીત શુદ્ધ આત્મદશા અનુભવે છે; આલોચના કરતાં તે પોતાના દેષ નિષ્કપટપણે નિદભપણે પ્રકાશે છે; ક્ષમાપના વેળાએ સર્વ જીવની સાચા ભાવથી ક્ષમા ઈચ્છી, તે સકલ જગજજતુ સાથે મૈત્રી ભાવે છે. જેમકે – " खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे।। બિત્તિને શ્વમૂહુ, જે મક્યું ન !”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર, Page #287 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિગ રનનું જતન (૨૨૧) આમ પ્રત્યેક ક્રિયા તે સાવધાનપણે કરે છે, કારણ કે દષ્ટિ આદિમાં અપાય-હાનિ આવવા દેતું નથી, ખામી-ઊણપ સર્વ દૂર કરી દે છે, તેમ જ આ દષ્ટિમાં હોવા ગ્ય ગુણની તે બરાબર સાધના કરે છે, એટલે તે તે સતક્રિયાઓ તે કઈ પણ જાતની ખેતી ઉતાવળ વિના અત્યંત સ્વસ્થતાથી, એકાગ્ર ચિત્તે, શુદ્ધ પ્રણિધાનથી કરે છે, અને પરમ આનંદમય શાંતિનો અનુભવ કરે છે. “શાંતિ સ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે...શાંતિ જિન” સત મહાભય ટાળતે રે, સપ્તમ જિનવર દેવલલના સાવધાન મનસા કરી રે, ધારે જિનપદ સેવ.લલના”—શ્રીઆનંદઘનજી ઉપરમાં આ દષ્ટિ આદિને આ મુમુક્ષુ પુરુષ અપાય-હાનિ આવવા દેતું નથી એમ કહ્યું, તે આ પ્રકારે – અત્યાર સુધીની ભૂમિકાએ પહોંચતાં સુધીમાં આ ગી પુરુષે જેટલી યેગસાધના કરી છે, તેમાં તે કઈ જાતની ખેડ-ખાંપણ-ઊણપ આવવા પ્રાપ્ત વેગનું રત્ન દેતું નથી, અને તેને કોઈ નુકશાન ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે જેમ જતન છે. જેમ કેઈ મહામૂલ્યવાળું રત્ન મળ્યું હોય, તો તેને જીવની જેમ જાળવી રાખે, તેમ આ જોગીજન પિતાને પ્રાપ્ત થયેલ અમૂલ્ય દષ્ટિરૂપસબોધરૂપ ચિંતામણિરત્નને પ્રાણાધિકપણે જાળવી રાખે છે, તેને હાનિ-નુકશાન પહોંચવા દેતા નથી. જેમ, મૂલ્યવાન રત્નને કાંઈ ડાઘ ન લાગે એવી કાળજી રાખે છે, ને તેને મજબૂત કબાટ કે તેજુરીમાં સંઘરી રાખે છે તેમ આ મુમુક્ષુ પુરુષ બોધિરત્નને બાધારૂપ ડાઘ ન લાગે તેની ખાસ કાળજી રાખે છે, અને બધ-રત્નને પોતાના દઢ ચિત્તરૂપ કબાટમાં–તેજુરીમાં સાચવીને સંઘરી રાખે છે. એટલે મિત્રા દૃષ્ટિમાં તેમ જ તારા દષ્ટિમાં પ્રાપ્ત થયેલ ગ–ગુણ સમૂહ તે સાચવી રાખે છે, એટલું જ નહિં પણ આ દષ્ટિમાં પ્રાપ્ત થઈ રહેલા ગુણરત્નનું પણ ખૂબ જતન કરે છે. કારણ કે-(૧) તે મિત્રા દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલ બીજેને જલસિંચન કરે છે, તેને અંકરા ઉગાડે છે, એટલે કે તે પ્રભુભક્તિમાં વિશેષ દઢ બને છે, સશુરુ સેવામાં સદા તત્પર રહે છે, સતશાસ્ત્રની અધિક આરાધના કરે છે, વૈરાગ્યતરંગિણીમાં વિશેષ નિમજજન કરતે જાય છે; દાનાદિ અભિગ્રહનું પાલન વિશેષપણે આદરે છે, અને આ ગબીજ કથા પ્રત્યે સ્થિર માન્યપણું તથા ઉપાદેય ભાવ રાખે છે; ચગાવંચક, યિાવંચક ને ફેલાવંચક એ અવંચક ત્રિપુટીને બળવત્તર બનાવે છે; ભાવમલની એર ને એર ક્ષીણતા કરી, તથાભવ્યતા-ગ્યતાને વધારે પરિપાક કરે છે અને આમ મિથ્યાત્વ અંશની બાદબાકી કરતે જઈ, સમ્યકત્વની વધારે ને વધારે નિકટમાં આવતું જાય છે. વળી તે અહિંસા વગેરે પાંચ યમનુંવ્રતનું દઢ પાલન કરે છે, ધર્મકાર્યમાં ખેદ પામતે નથી, કે દ્વેષ ધરતે નથી. (૨) અને Page #288 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨) ગદષ્ટિસમુચ્ચય તારા દૃષ્ટિમાં ધારણ કરેલ શૌચાદિ પાંચ નિયમ તે બરાબર પાળે છે, ઉદ્વેગને ત્યાગ કરે છે, ને જિજ્ઞાસા વધારે પ્રદીપ્ત કરે છે. ગકથા પ્રત્યેની તેની પ્રોતિ વધતી જાય છે, શુદ્ધ યેગીઓ પ્રત્યેના બહુમાન–સેવા આદિ વધારે સક્રિય બનતા જાય છે. તે ઉચિત આચરે છે ને અનુચિત આચરતું નથી. અધિક ગુણવત પ્રત્યે તે જિજ્ઞાસા રાખી, પિતાની ગુણહીનતાથી ત્રાસ પામે છે. તે સંસારથી અત્યંત વિરાગ્ય ધરી, તેથી છૂટવાની તીવ્ર ઈચ્છા કરે છે. શિષ્ટજનેને પ્રમાણુ ગણી તે પિતાનું ડહાપણ ડહોળતા નથી. આમ આ ચેગી પુરુષ આગળની જુની મૂડી સાચવી રાખે છે, ને તેમાં પણ આ દષ્ટિમાં નવી મૂડી ઉમેરે છે. એટલે આ બેલા દષ્ટિમાં તેને બંધ વધારે બળવાન બનવાથી, તે તે ધર્મક્રિયામાં તેનું મન વધારે સાવધાનપણે વતે છે, એમ જે કહ્યું હતું તે બરાબર છે. આસન કહ્યું. આની જ શુશ્રુષા કહે છે – कान्तकान्तासमेतस्य दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ॥५२॥ રમણ યુક્ત યુવાનને, સાંભળવા સુર ગાન, જ્યમ ઈચ્છા ત્યમ હોય તે, તરવવિષય આ સ્થાન પર અર્થ:–રમણીય રમણથી યુક્ત એવા તરુણને જેવી દિવ્ય સંગીત સાંભળવાની ઇચ્છાશુશ્રુષા થાય, તેવી આ દષ્ટિમાં તત્વ સંબંધી શુશ્રુષા હોય. વિવેચન “તરુણ સુખી સ્ત્રી પરિવજી, જિમ ચાહે સુરગીત, ત્યમ સાંભળવા તત્વને, એ દૃષ્ટિ સુવિનીત રેજિનજી!”—ગસઝાય રૂ-૨ અહીં શુશ્રષા એટલે સાંભળવાની ઈચ્છા કેવી ઉત્કટ હેવી જોઈએ, તે બતાવવા માટે દૃષ્ટાંત આપ્યું છે –કેઈ એક તરુણ-ભર યુવાનીમાં આવેલું સુંદર યુવાન પુરુષ છે. તે શરીરે નીરોગી, હૃષ્ટ–પુષ્ટ, ને સંપૂર્ણ ઇંદ્રિયસંપન્ન છે. મહાસ્વરૂપવાન સુંદર લાવણ્યમયી રમણી તેની બાજુમાં છે. ધન-વૈભવ આદિની તેને કોઈ કમીના નથી. પંચ વિષયના ઉપભેગની સમસ્ત સામગ્રી તેની સેવામાં સદા હાજર છે. આમ સર્વ પ્રકારે સુખી એ તે વૃત્તિ:-%ાતાત્તાત–કાંત કાંતાથી યુકત, કમનીય–સુંદર પ્રિયતમાથી યુક્ત એવાને, વિશ્રત અથr-જેમ દિવ્ય ગીતના શ્રવણ પ્રયે, જેમ કિનર વગેરેના ગીતના શ્રવણ પ્રત્યે અનો-યુવાનને વયસ્થને. સાત્તિ હોય છે, અષા-શુશ્રષા, શ્રવણું કરવાની ઈચ્છા,–તે સંગીત સંબંધી જ; તથાચાં -તેમ આ દૃષ્ટિમાં વ્યવસ્થિત હોનારને, તરવા -તવગોચર, તરવવિષયી જ, તરવસંબંધી જ શુશ્રષા-સાંભળવાની ઈચ્છા હોય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : શુષા-શ્રવણેચ્છાના દાખલા (૨૨૩) કેઈ નંદનવન જેવા રમ્ય ઉપવનમાં વિલસી રહ્યો છે અને સુખસમુદ્રમાં નિમજજન કરી રહેલા આવા તરુણને એ ઈચ્છાતરંગ ઉત્પન્ન થાય કે-આપણે તે હવે દિવ્ય સંગીત સાંભળવું છે. કોઈ કોકિલકંઠી કિન્નર પિતાનું મધુર ગાયન સંભળાવે તે કેવું સારું ? ગાંધર્વોના મધુર આલાપવાળા સંગીતને જોગ બની આવે તો કેવું સારૂં? વીણ, વેણ વગેરે વાદ્યોના રણકારથી ગુંજતું અને દિવ્યાંગનાઓના નૃત્ય ઠણકારથી રુચતું, એવું દિવ્ય સંગીત સાંભળવાનું સૌભાગ્ય જે મને પ્રાપ્ત થાય તે કેવું સારૂં ? આમ તે રંગમાં આવી જઈને ઈચ્છે છે. ત્યાં દેવાનુયેગે જે કઈ કિન્નર કે ગાંધર્વ આદિ આવી ચડે, ને હૃદયના તાર હલમલાવી નાખે એવું દિવ્ય સંગીત છેડે, દિવ્ય સંગીતની રમઝટ બોલાવે, તે તે તરુણ પુરુષ તે દિવ્ય સંગીત કેટલા ઉલ્લાસથી સાંભળવા ઇછે? જાણે ચિત્રમાં આલેખાયેલે હેય એમ કેવી સ્થિર તન્મયતાથી તે હૃદયહારી ગાનનું કર્ણપુટથી પાન કરે ? જાણે થીજી ગયેલું પૂતળું હોય એમ કેવી એકતાનતાથી તે શ્રવણ કરવાની હોંસ ધરાવે ? તેમ આ દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી પુરુષ તવ શ્રવણ કરવા માટે તેવી તીવ્ર ઈચ્છાઉત્કંઠા ધરાવે છે, તાલાવેલી રાખે છે. જેવા ઉલ્લાસથી તે ભોગી દિવ્ય સંગીતનું શ્રવણ ઈચ્છે છે, તેવા બલકે તેથી વધારે ઉલ્લાસથી આ ભેગી દિવ્ય તત્ત્વ અમૃતનું શ્રવણે છાના શ્રવણેદ્રિયદ્વારા પાન કરવા ઈચ્છે છે. તે તરુણ પુરુષ જેમ ચિત્રવત્ સ્થિર દાખલા થઈને સાંભળવા ચાહે છે, તેમ શ્રવણપિપાસુ જોગીજન સ્થિર તન્મયપણે તત્ત્વવાર્તા સાંભળવાની સહજ ઈચ્છાઉલટ ધરાવે છે. અને તે સહજ શ્રવણેચ્છા સ્વાભાવિક અંતરાદુગાર દ્વારા સરી પડે છે. જેમકે હે પરમ કૃપાળું સદ્ગુરુ દેવ ! જીવ તે દૃષ્ટિમાં આવતો નથી. તેનું કોઈ રૂપ જણાતું નથી. બીજે પણ કંઈ અનુભવ થતો નથી. માટે જીવનું સ્વરૂપ જ નથી. માટે આત્મા છે નહિં. એટલે મોક્ષને ઉપાય મિથ્યા છે. આ હારી અંતર્ શંકાને આપ સદુપાય સમજાવે. હે ભગવાન ! આત્મતત્ત્વનું સ્વરૂપ શું છે? આપે તે કેવું જાણ્યેઅનુભવ્યું છે ? તે તત્ત્વસ્વરૂપ સાંભળવા હું ઈચ્છું છું, કારણ કે નિર્મલ આત્મતત્ત્વ જાણ્યા વિના હારૂં ચિત્ત કઈ રીતે સમાધિ પામે એમ નથી. આ ભિન્ન ભિન્ન વાદીએ તેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારે કહે છે, તે સાંભળીને તે મહારી મતિ મુંઝાઈ ગઈ છે. માટે સમાધાન કરવા આપ જ સમર્થ છે, કૃપા કરે! હે પરમ પ્રભુ ! આપને પરમ ધર્મ હું શી રીતે જાણું? સ્વસમય શું? અને પરસમય શું? તે આપના શ્રીમુખે શ્રવણ કરવા હું ઈચ્છું છું. હે મહિમાવંત! મહંત ! તે સમજાવવા કૃપા કરે! હે પુરુષોત્તમ! તે બ્રહ્મ શું છે? તે કર્મ શું છે? તે અધ્યાત્મ શું છે? તે અધિભૂત શું Page #290 -------------------------------------------------------------------------- ________________ (૨૨૪) ગદસિમુચ્ચય છે? તે અધિદૈવ શું છે? આ દેહમાં રહેલ તે અધિયજ્ઞ કરણ કેવી રીતે છે? નિયતાત્મા યોગીઓથી તમે પ્રયાણકાલે કેવી રીતે જાણી શકાય છે?* “નથી દૃષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ માટે છે નહિં આતમા, મિથ્યા મેક્ષ ઉપાય; એ અંતર શંકા તણે, સમજાવે સદુપાય.”—શ્રી આત્મસિદ્ધિ મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણો! આતમતવ કયું જાણ્યું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ ના લહિયે...મુનિસુવ્રત “ધરમ પરમ અરનાથને, કિમ જાણુ ભગવંત રે; સ્વાર સમજાવિયે મહિમાવંત મહંતરે-ધરમ”-શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે આ સાચે તત્ત્વપિપાસુ-તત્ત્વરસિક પુરુષ પોતાની શ્રવણેછા વ્યક્ત કરે છે. અને આ પરમ અમૃત જેવી તત્વવાર્તાના શ્રવણમાં આ મુમુક્ષુ યોગીને એટલે આનંદ આવે છે, તેને અનંતમે ભાગ પણ તે ભવાભિનંદી ભેગીને દિવ્ય સંગીત સાંભળવામાં આવતું નથી ! અને આ (શુશ્રષા) આવા પ્રકારની હોય છે, એટલા માટે કહે છે– बोधाम्भःस्रोतसश्चैषा सिरातुल्या सतां मता । अभाऽवेस्याः श्रुतं व्यर्थ मसिरावनिकूपवत् ॥ ५३॥ બધ સ્રોત સ તુલ્ય આ, એ વિણ શ્રવણ વૃથા જ; સરવાણી વિણ અવનિમાં, ૫ ખેદ યથા જ, પ૩, વૃત્તિ:- વધામઃન્નોતરો–બેધરૂપ જલ–સ્રોતની, બોધરૂપ પાણીના પ્રવાહની, વૈશા-અને આ, શુશ્રષા, ઉતરાવજ્યા-સિરા તુલ્ય, સરવાણી સમાન,–અવંધ્ય ને અક્ષય એવા તેના બીજના ય૫ણાએ કરીને સત્તાં મતા-સંતને, મુનિઓને મત છે, ઈષ્ટ છે. અમાવેડા :-આના, શુશ્રષાના અભાવે, શું? તે કે-શ્રુતં ય" --સાંભળેલું વ્યર્થ છે, શ્રમફલવાળું છે. કોની જેમ ? તે કે–અસિરાનિવ7-સરવાણી વિનાની પૃથ્વીમાં કવાની જેમ. તેમાં કવો બાદ તે ન ખેધા બરાબર જ છે. કારણ કે તેનું ફળ નથી તેટલા માટે. * “ किं तद् ब्रह्म किमध्यात्म किं कर्म पुरुषोत्तम । अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ।। अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । કાનદારે જ અર્થ શેડતિ નિયાત્મિનિઃ | » –ગીતા અ. ૮. લેક ૧-૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિઃ શુશ્રષા-બેધપ્રવાહની સરવાણી (૨૫) અર્થ :–અને આ શુશ્રુષા બોધ જલના પ્રવાહની સરવાણી સમાન સંતોએ માનેલી છે. એના અભાવે સાંભળેલું વ્યર્થ –ફેગટ છે,–જેમ સરવાણી વિનાની ભૂમિમાં કુ ખેદ વ્યર્થ છે તેમ. વિવેચન સરી એ બધપ્રવાહનીજી, એ વિણ શ્રત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ....ધન.”—ચ૦ સન્માય, રૂ-૩ અહીં જે આવી શુશ્રષા-સાંભળવાની ઈચ્છા હોય છે, તે બેધરૂપ જલપ્રવાહની સરવાણી સમાન છે. જેમ કૂવામાં સરવાણી હોય, તો તે વાટે પાણી આવ્યા જ કરે, તેમ આવી ઉત્કટ શ્રવણેચ્છારૂપ સરવાણ જે હોય, તે તે વાટે બેધરૂપ પાણીને શુશ્રષા-બોધ પ્રવાહ એકધારે અક્ષયપણે આવ્યા જ કરે. પણ જેમ કૂવામાં સરવાણી પ્રવાહની ન હોય, તે પાણી આવે નહિં, તેમ જે આવી શુશ્રષારૂપ અવધ્ય-અક્ષય સરવાણું સરવાણી ન હોય, તે બોધરૂપ પાણીને પ્રવાહ આવે જ નહિં, ને જ્ઞાન રૂપી કૂ ખાલી જ રહે આમ શુશ્રુષા વિનાનું બધું શ્રવણ કર્યું તે ધૂળ થાય છે, સાંભળ્યું ન સાંભળ્યા જેવું થાય છે, એક કર્ણછિદ્રથી પેસી સેંસરું બીજેથી નીકળી જાય છે, હૃદયમાં પ્રવેશતું નથી, ફેગટ જાય છે. જેમ કેઈ એવી બરડ ભૂમિ-કે જેમાં પાણીની સરવાણી આવતી ન હોય, તે ભૂમિમાં ગમે તેટલે ઊંડે ફ ખેલ્યા કરીએ (Tapping), તે પણ પાણી આવે જ નહિં, કૃ દ ન ખોદ્યા બરાબર જ થાય, શ્રમમાત્ર જ ફળ મળે, મહેનત માથે પડે, તેમ સાચી શુશ્રુષા વિનાનું બધુંય શ્રવણ નિષ્ફળ જાય છે, બોધરૂપ ફળ આપતું નથી, એળે જાય છે. તેવા શ્રવણમાં તે વાયુના તરંગથી (Air-waves) શબ્દો કર્ણપટ પર અથડાઈ પાછા વાયુમાં–હવામાં મળી જાય છે! આને નીચેની આકૃતિ પરથી બરાબર ખ્યાલ આવશેઆકૃતિ-૮ આકૃતિ–૯ =જ્ઞાન ભરેલો કૂવા=જ્ઞાન ખાલી ચોમ પેચી ભૂમિક શુભ્રષાવાળું શ્રવણ બરડભૂમિ= શુશ્રુષા વિનાનું શ્રવણ ઈ શુશ્રષા-સરવાણીને અભાવ તો બેધ-જલપ્રવાહને અભાવ બોધ-જલપ્રવાહ 6 શશ્રુષારૂપ સરવાણી Page #292 -------------------------------------------------------------------------- ________________ ગદક્ટિસમુરચય જેમ કે એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તા સાંભળતા હોય, ઊંઘમાં ને ઉંઘમાં તે હોંકારો પણ દેતો જાય, પણ તેનું લક્ષ તેમાં હોય નહિં, શું સાંભળ્યું તે તેના ખ્યાલમાં રહે નહિંઅને સવારે ઊઠીને બાપુ પૂછે કે અલ્યા ! રાત્રે કઈ વાર્તા કરી હતી? તેમ પ્રસ્તુત શુશ્રષા વિનાનું શ્રવણ કરતે હોય તે જાણે ઉંઘમાં હોય એમ સાંભળે છે! તે મોટેથી ઘાંટો પાડી “જી! મહારાજ !” એમ હોંકારો પણ દીએ છે! પણ શું સાંભળ્યું તેનું તેને ભાન હોતું નથી ! તે ઘેર આવીને પૂછે છે કે આજ મહારાજ વખાણમાં શી વાત કરતા હતા ! આમ સાચી શુશ્રષા વિનાનું શ્રવણ ફેગટ-નકામું છે, હૃદયને સ્પર્શતું નથી, એક કાનથી બીજે કાને કાઢી નાંખ્યા જેવું થાય છે! ખરું શ્રવણ તે ત્યારે થાય કે જ્યારે મન રીઝે–પ્રસન્નતા પામે, તન ઉલ્લસે-શરીરમાં રોમાંચ-રૂંવાડા ઊભા થાય. એવી શ્રવણેચ્છા વિના જે ગુણકથા સાંભળવામાં આવે, તે બહેરા માણસ આગળ સંગીત કરવા બરાબર છે! ભેંસ આગળ ભાગવત છે! અંગ્રેજી કહેવત પ્રમાણે-ખૂકર પાસે મોતીને ચારે નાંખવા બરાબર છે! “Casting pearls before swine.” “મન રીઝે તન ઉલસેજી, રીઝે બુઝે એક તાન; એ ઈચ્છા વિણ ગુણકથા જી, બહેરા આગળ ગાન રે જિનાજી! ધન ધન તુજ ઉપદેશ.”–ગર સઝાય રૂ-૪ અહીં જ વ્યતિરેક કહે છે – श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः। फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥ ५४ ॥ શ્રવણ અભાવે ય આ સતે, શુભભાવે આ સ્થાન; ફલ કર્મક્ષય નામનું ઉત્તમ બોધ નિદાન, ૫૪ અર્થ:-શ્રવણના અભાવે પણ આ શુશ્રુષા-સાંભળવાની ઇચ્છા હતાં, શુભ ભાવની પ્રવૃત્તિને લીધે કર્મક્ષય નામનું ફળ હોય છે, કે જે પરમ બેધનું નિબંધન-કારણ થાય છે. વિવેચન ઉપરમાં જે શુશ્રષાની પ્રશંસા કરી, તે વ્યતિરેકથી એટલે કે નકારાત્મક ઉક્તિથી વિશેષ દૃઢ કરે છે. ધારે છે તેવી શુશ્રષા–તવ સાંભળવાની તીવ્ર ઈચ્છા છે, પણ શ્રવણને - કૃત્તિ -શ્રામાજિ—શ્રવણના અભાવે પણ, માથા -આ શુશ્રષાને ભાવ–સદ્દભાવ હતાં, (આ શુશ્રુષા હોય તે), શું? તે કે-કુસુમમાયાવૃત્તિતઃ-શુભ ભાવની પ્રવૃત્તિને લીધે, તે શુશ્રુષા ભાવના જ શુભપણુથકી, #ૐ શર્મક્ષયાર્ચ ચT-કર્મક્ષય નામનું ફલ હય,-વચનને પ્રામાણ્યથી (આગમવાણુના પ્રમાણુપણથી). અને આ પોપનિધન-પરમ બેધનું નિબંધન, પ્રધાન બોધનું કારણ હોય છે,-વચનપ્રામાયથી જ, Page #293 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિઃ શ્રવણ વિનાની શુશ્રષા પણ સફળ-અવિક્ષેપ (૨૨૭) જોગ ન હોય તે શું ? તેને અહીં ખુલાસો કર્યો છે કે-શુશ્રષા છતાં શુશ્રષાથી શ્રવણ ન બને, તે પણ તે શુશ્રષા થવી એ શુભભાવમાં પ્રવૃત્તિ છે, એટલે કર્મક્ષય તેથી કરીને કર્મક્ષયરૂપ ફળ ઉપજે છે, અને તે કર્મક્ષય ઉત્તમ પ્રકારના બેધનું નિબંધન-કારણ હોય છે. આમ કેવલ શુશ્રષા-સાંભળવાની સાચી અંતરંગ ઈચ્છા થવી તે પણ ઘણું મેટી વાત છે, પ્રશસ્ત છે, અને પરંપરાએ તે પણ લાભદાયક થાય છે. કારણ કે તેવા શુભભાવથી આગમન પ્રમાણપણને લીધે કર્મને ક્ષય થાય છે, અને તેના પરિણામે પરમ બેધના નિમિત્ત મળી આવે છે. જે સાચો તવપિપાસુ મુમુક્ષુ હોય છે, તેને તેના ભાગ્યદયથી ખેંચાઈને ઉત્તરોત્તર પ્રધાન બોધના કારણે પ્રાપ્ત થાય છે; પુરુષ સદ્ગુરુને જેગ બની આવે છે, ને સત્ શ્રુત વગેરેની પ્રાપ્તિ થાય છે. લેહચુંબક જેમ લેહને ખેંચે, તેમ તેવું તેવાને ખેંચે છે (Like attracts like). આ શુશ્રષામાં પણ એવું કેઈ અજબ આકર્ષણ છે, કે સાચા વક્તા સત્પુરુષને સમાગમ ગમે ત્યાંથી થઈ આવે છે. જે તરસ બુઝાવવાની ઈચ્છા છે, તે તે બૂઝાવવાની રીત પણ મળી આવે છે. આમ શુશ્રષા વિનાનું શ્રવણ નિષ્ફળ છે, પણ શ્રવણ વિનાની શુશ્રુષા નિષ્ફળ નથી, પરંતુ કર્મક્ષયરૂપ ફળથી સફળ છે. સાચી ભૂખ લાગી હોય ને ખાધું હોય તે જેમ ભાવે, એચે, મીઠું લાગે ને પગે; ખૂબ તરસ લાગી હોય ને પાણી શુશ્રષાનો જેમ મીઠું અમૃત જેવું લાગે, ને તરસ છીપે; તેમ જે તત્ત્વ સાંભળવાની મહિમા સાચી ભૂખ લાગી હોય, તત્ત્વસુધારસ-પાનની સાચી તરસ લાગી હોય, તે જ તે શ્રવણ ભાવે છે, રુચે છે, ને જીવને અમૃતરૂપે પરિણમે છે; નહિ તે કાણું માટલાની જેમ બીજા કર્ણ–છિદ્ર વાટે બહાર નીકળી જાય છે! હદયમાં કરતું નથી ! માટે આ શુશ્રુષા ગુણનું માહામ્ય ઘણું છે. “બૂઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝન કી રીત.” શ્રીમદ્ રાજચંદ્રજી ગમાં અક્ષેપ ગુણ કહે છે– शुभयोगसमारम्भे न क्षेपोऽस्यां कदाचन । उपायकौशलं चापि चारु तद्विषयं भवेत् ॥ ५५ ॥ શુભ ગ સમારંભમાં, કદી ક્ષેપ અહિં નેગ્ય; ને તે વિષયી ઉપાયનું, કૌશલ સુંદર હોય, પપ, કૃત્તિ-સુમોનિમારમે–શુભ યોગના સમારંભમાં, તથા પ્રકારના દયાન આદિમાં, 7 હેડ કરારન–આ અધિકત દષ્ટિ સતે કદી પણ ક્ષેપ હોતા નથી. વાયબ્રીશારું ચાપિ તેમજ ઉપાયનું કૌશલકુશલપણું પણ,–તથા પ્રકારના દેશ આદિ, આસન આદિ સંબંધી, રા–શોભન, સુંદર, તવિષચં-તેના વિષયે, શુભ સમારંભ વિષયનું, વે-હાય, Page #294 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮) ગદષ્ટિસમુચ્ચય અર્થ –આ દષ્ટિને વિષે, શુભ યોગના સમારંભમાં કદી પણ ક્ષેપ હોતો નથી, અને તેના વિષયનું ઉપાય-કૌશલ પણ સુંદર હોય છે. વિવેચન અહીં અક્ષેપ ગુણનું સ્પષ્ટીકરણ કર્યું છે. આગલી દૃષ્ટિમાં ઉદ્વેગ દોષને ત્યાગ કર્યો, એટલે તે પછી અનુક્રમે ક્ષેપ દોષ પણ જાય છે. એથી કરીને આ દૃષ્ટિમાં વર્તતે યેગી પુરુષ જ્યારે ધ્યાન વગેરે શુભ યોગને સમારંભ કરે છે, ત્યારે ગમાં તેમાં કદી કોઈ પણ વિક્ષેપ આવી પડતો નથી, કોઈ પણ આડખીલી કે અવિક્ષેપ અંતરાય નડતો નથી, અહીં તહીં ઝાંવાં નાંખી ચિત્ત ડામાડોળ થતું નથી, સંક્ષુબ્ધ થતું નથી. એટલે તે દયાન કરતે હોય, તે એકાગ્ર ચિત્તે શુદ્ધ ભાવે કરે છે, પરીષહ-ઉપસર્ગથી ક્ષોભ પામતો નથી, પ્રભુભક્તિ કરતો હોય તે શુદ્ધ પ્રણિધાનથી તન્મયભાવે કરે છે,– અહીંતહીં ચિત્તવિક્ષેપથી ડામાડોળ થતો નથી; સામાયિકસ્વાધ્યાય કરતે હોય તે સમતાભાવે અત્યંત સ્વસ્થતાથી કરે છે,-તેમાં આકાશ પાતાલના ઘાટ ઘડતે નથી; પ્રતિક્રમણ આદિ સકિયા કરતો હોય, તો ઉપગપૂર્વક નિજ દેષદર્શનના સાચા પશ્ચાત્તાપ ભાવથી કરે છે, -પણ મનને બીજે ભમવા દેતે નથી; બીજે કંઈ પણ મોક્ષસાધક યોગ સાધતે હોય, કે બીજું કઈ પણ શુદ્ધ તપશ્ચર્યાદિક ધર્મકૃત્ય કરતો હોય, તો આત્મજાગૃતિપૂર્વક નિર્મલ ભાવે કરે છે, પણ આ લોક-પરલોકની ફલાકાંક્ષાથી વિક્ષેપ પામતો નથી. તેમજ તે તે ધ્યાન આદિ શુભ ગ સંબંધી ઉપાયમાં પણ આ મુમુક્ષુ પુરુષ કૌશલકુશલતા ધરાવે છે, કલાકારના જેવી નિપુણતા દાખવે છે. તે તે યોગ કેમ ઉત્તમ રીતે સાધી શકાય, તેનું તેને નિપુણ જ્ઞાન હોય છે. અને આમ ઉપાય ટુ હોવાથી ઉપાય કૌશલ તે તે ગમે તે સુંદર રીતે સાધી શકે છે. કારણ કે જે શસ્ત્રવ્યાપારમાં નિષ્ણાત હોય, તે અટાપટાના ખેલ ખેલવામાં પટુ હોય; તેમ જેને તે ધ્યાન આદિની વિધિનું બરાબર જાણપણું હોય, તે તે ધ્યાનાદિની સાધનામાં કુશલ હોય છે. વ્યાયામમાં જે સારી પેઠે કસાયેલું હોય, તે જેમ કુસ્તી વગેરે પ્રયોગોમાં હોશીયાર હોય છે, તેમ તે તે ધ્યાનાદિને ઉપાય જે બરાબર જાણતો હોય, તે ધ્યાનાદિ સિદ્ધ કરવામાં નિપુણ હોય છે. દાખલા તરીકે-ધ્યાન કરવું હોય તે તેને યોગ્ય દેશ આદિ જાણવા જોઈએ, આસનાદિ વિધિ જાણવી જોઈએ. તે જાણેલ હોય, તે જ તેના ઉપાયમાં બરાબર પ્રવર્તી શકાય. કુશલ કારીગર પોતાની કામગીરી બરાબર બજાવી શકે છે, પણ અણઘડ તેમ કરી શકતું નથી. તેમ ઉપાયપટુ પુરુષ ધ્યાનાદિ કુશલપણે કરી શકે છે, અપટુ તેમ કરી શકતો નથી. ગીતામાં કહ્યું છે કે-ચો: મહું ૌરાસ્ટમ્ ' “હવે જિનવચન પ્રસંગથી, જાણ સાધક નીતિનાથ રે, સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિ..નાથ રે.”—શ્રી દેવચંદ્રજી Page #295 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : ઉપકરણમાં અપ્રતિબંધ, સાધન તે બંધન ! (૨૨૯) અને આ દૃષ્ટિમાં જ અમ્યુચ્ચય કહે છે – परिष्कारगतः प्रायो विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ॥५६॥ ઉપકરણ વિષયમાં વળી, પ્રાયે નેય વિઘાત, પાપતણા પરિહારથી, મહદ અવિઘાત. ૫૬. અર્થ –ઉપકરણ વિષયમાં વિઘાત પણ પ્રાયે અત્રે હોતું નથી અને સાવદ્ય પરિહારથી એટલે કે પાપકર્મના પરિત્યાગથકી મહોદયવાળો અવિઘાત હોય છે. વિવેચન અહીં બીજે જે ગુણસમૂહ હોય છે, તે અત્રે સમુચ્ચયરૂપે ( Generalisation) કહ્યો છેઃ-(૧) અહીં ઉપકરણ સંબંધી પ્રાયે વિઘાત – ઈચ્છા પ્રતિબંધ ઉપજતો નથી, (૨) અને પાપકર્મના પરિહારથી મહેદયવાળા અભ્યદય-નિઃશ્રેયસહેતુ એ અવિઘાત-અપ્રતિબંધ હોય છે. તે આ પ્રકારે આ દૃષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીને ઉપકરણ બાબતમાં પ્રાયે કોઈ પણ જાતને વિઘાત-ઈચ્છા પ્રતિબંધ ઉપજતું નથી. ઉપકરણ એટલે ધર્મસિદ્ધિમાં ઉપકાર કરે એવા ઉપસાધન. તેવા ઉપકરણ સંબંધી ઈચ્છાના પ્રતિબંધ કરી–આગ્રહ કરી આ મહાનુભાવ ઉપકરણમાં વિવાત પામતે નથી, વિન પામી અટકી જતો નથી. કારણ કે ઉપકરણ અપ્રતિબંધ એ તે સાધન માત્ર છે, સાધ્ય નથી, એમ તે જાણે છે. એટલે તે સાધનમાં જ સર્વસ્વ માની બેસી રહેતો નથી, સાધનના જ કુંડાળામાં રમ્યા કરતે નથી, પણ તે દ્વારા જે આત્મસિદ્ધિરૂપ સાધ્યની સિદ્ધિ કરવાની છે, તે ભણી જ પોતાનો સતત લક્ષ રાખે છે, સદાય સાધ્યરુચિ રહી તે સાધન કરે છે. એટલે ઉપકરણ સંબંધી મિથ્યા આગ્રહ ટંટા, સાધન ધર્મના ઝગડા એને આપોઆપ નિવર્સી જાય છે. સાધનમાંઉપકરણમાં તે મૂચ્છ પામતા નથી, કારણ કે શુદ્ધ સાધ્યરુચિપણે સાધન સેવવાં એ તેણે જિનવચન પ્રસંગથી જાણ્યું છે, પંચ મહાવ્રત ધાન્ય તણુ, કર્ષણ વધ્યા રે; સાધ્યભાવ નિજ થાપી, સાઘનતાએ સધ્યા રે...શ્રી નમિ.” “સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રખે નિજ લક્ષ છે.” -શ્રીદેવચંદ્રજી વૃત્તિ-રિદારજાત –પરિષ્કાર સંબંધી, ઉપકરણ સંબંધી, એમ અર્થ છે, કાચો-પ્રાયે, ઘણું કરીને, બાહુલથી, વિઘાડવ-વિવાત પણ, ઈચ્છા પ્રતિબંધ પણ, ન વિચરે-નથી હોત, અહ્યાં–આ દૃષ્ટિ હેતે સતે, વિઘાર-અને અવિઘાત હોય છે. કેવા પ્રકાર હોય છે? તે માટે કહ્યું કે–સાવ પરિણાદાત્ત-સાવધના પરિહારથકી, પ્રતિષિદ્ધના પરિહારથી–ત્યાગથી, જાય –મહોદયવાળા, અભ્યદય–નિઃશ્રેયસને હેતુ એ, એમ અર્થ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ (૨૩૦) ગદષ્ટિસમુચ્ચય પણ મૂઢ આગ્રહી છે જેમ, ધર્મના ઉપકરણ જે આત્મસાધન માત્ર નિમિત્ત જ છે, તેને લક્ષ્ય ચૂકી જઈ, તે તે સાધનના મિથ્યા આગ્રહોમાં, તુચ્છ મતભેદમાં, નાના નાના ઝઘડાઓમાં, નાના નાના વાડાઓમાં રાચી રહી,-તેમાં જ ઇતિકર્તવ્યતા મૂચ્છથી માને છે; તેમ આ મહાનુભાવ વિશાલદષ્ટિવાળો ગીપુરુષ માનતા અપકરણ નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-જ્ઞાની પુરુષોએ બાહ્ય-અભ્ય તર જે કાંઈ ઉપકરણ કહ્યા છે, દ્રવ્ય-ભાવ જે કાંઈ સાધન બતાવ્યા છે, તે કેવળ જીવને ઉપકાર થવા માટે કહ્યા છે, અપકાર થવા માટે નહિં. પણ તેમાં પણ જે જીવ મમત્વભાવ રાખે, ઈચ્છારૂપ પ્રતિબંધ કરે, મૂર્છા ધરાવે, તે તે ઉપકરણ ઉલટા અપકરણરૂપ થઈ પડે છે ! અધિકરણ થઈ પડે છે ! સાધન તે બંધન બને છે ! જેમકે મંદિર, ઉપાશ્રય આદિ ઘણું જીવોને ભક્તિ-વાધ્યાય આદિની સુગમતા-અનુકૂળતા ખાતર કરવામાં આવ્યા છે, પણ તેમાં પણ જો ચડસાચડસી, હોંસોંસી કરવામાં આવે, મારાતારાપણું કરવામાં આવે, નિરાગી નિઃસંગી વીતરાગ પ્રભુ અંગે સાધન તે પણ પરિગ્રહરૂપ મમત્વ બુદ્ધિ ધારવામાં આવે, કેટે ચઢવા જેવા મોટા બંધન ! ઝઘડા કરી રાગદ્વેષની વૃદ્ધિ કરવામાં આવે, તે ઈષ્ટ ઉદ્દેશ માર્યો જાય છે; સાધન તે બંધન થઈ પડે છે ! અને ઉપાશ્રય પણ અમુક વખત માટે, ગૃહસ્થની અનુજ્ઞાથી, પક્ષીની જેમ અપ્રતિબંધપણે વિચરતા ફરતારામ મુનિના કામચલાઉ વપરાશ માટે છે. પણ તેમાં પણ આ ફલાણુનો અપાસરો ને આ બીજાને અપાસરો એમ જે મમત્વરૂપ ક્ષેત્રપ્રતિબંધ કરવામાં આવે, તે તે ઉપાશ્રય પણ અપાશ્રયરૂપ થઈ પડે! ગચ્છ-ગણુ આદિ પણ મૂળ તે વ્યવસ્થા (organisation) અને સહકાર ( Co-ordination) ખાતર કરવામાં આવે છે, પણ તે પણ જે મમત્વનું સ્થાન થઈ પડે, કદાગ્રહોનું નિવાસધામ બને, કલેશ-ઝઘડાનું રણાંગણ બની જાય, કે વાડારૂપ સંકુચિતતાનું પ્રદર્શન બને, તે તે પણ બંધનરૂપ થઈ પડે છે ! આત્માને વિઘાતરૂપ થઈ પડે છે ! “ગ૨છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ! ઉદરભરણાદિ નિજ કામ કરતાં થકા; મોહનડિઆ કલિકાલ રાજે...ધાર.”—શ્રી આનંદઘનજી શાસ્ત્ર તે કેવળ આત્માથે પઠન-પાઠન માટે ને સાર્વજનિક ઉપગ માટે કહ્યા છે. તેને બદલે કઈ પિતાને માલીકી હકક કરી કંજૂસની જેમ તેને સંગ્રહ-સંચય કરે, ને તેમાં પોતાનું મમત્વ સ્થાપે તો અપકરણરૂપ થઈ પડે છે. અથવા હું કે પંડિત છું, હું કેવું સરસ વ્યાખ્યાન કરી શકું છું, હું કે વક્તા છું, એમ અભિમાન ધરી શાસ્ત્રને માનાર્થે ઉપયોગ કરવામાં આવે, તે તે જીવને પ્રતિબંધરૂપ થઈ પડે છે. અથવા શાસ્ત્રને આગ્રહરૂપ ખંડન-મંડના કે ખોટા વાદવિવાદ માટે ઉપયોગ કરવામાં આવે છે તે પણ Page #297 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : આત્માથે જ સાધન સેવન (૨૩૧) બંધનને અર્થ થાય છે. મૂઢજ જનોનો જેમ સ્ત્રી-પુત્રાદિ સંસાર છે, તેમ સદ્ગરહિત-અધ્યાત્મરહિત વિદ્વાનોને પણ “શાસ્ત્ર-સંસાર” છે ! તે જ પ્રકારે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અત્યંતર સાધને પણ જે કરંજનાથે કરવામાં આવતા હોય, અથવા ઈષ્ટ સાધ્ય લક્ષ્યને ભૂલી જઈ સાધનની ખાતર સાધન કરવામાં આવતા હોય, અથવા સાધનને સાધ્ય માની સેવવામાં આવતા હોય, તે તે પણ બંધનરૂપ બને છે. શ્રી રત્નાકરપચીશીમાં કહ્યું છે કે – “વૈશાચર પવષ્યનાચ, ધર્મોપદેશો સનસનાય . वादाय विद्याध्ययनं च मेऽभूत्, कियद् ब्रुवे हास्यकरं स्वमीश ॥" આમ જાણતે હેઈ આ મુમુક્ષુ પુરુષ તે તે ઉપકરણોને ઉપકરણરૂપે આરાધે છે. તે તે સાધનેને સાધનરૂપે સેવે છે અને તેમાં મમત્વરૂપ ઈચ્છા–પ્રતિબંધ કરી તેને બંધન બનાવતે નથી; કારણ કે તે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આત્માથે જ જપ, તપ, વ્રત, શાસ્ત્ર આદિ આત્યંતર ઉપકારી સાધનને પણ કેવળ સાધન સેવન આત્માથે જ સેવે છે, શુદ્ધ આત્મસિદ્ધિને સતત નિશ્ચય લક્ષ્ય રાખી આરાધે છે. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય છે, તેમ આ આત્માથી મુમુક્ષુ પુરુષને નિરંતર લક્ષ શુદ્ધ આત્મારૂપ પરમાર્થ પર જ હોય છે; આમ હોવાથી એને ઉપકરણ વિષયમાં કઈ પણ વિઘાત ઉપજતું નથી, ઈચ્છા પ્રતિબંધરૂપ વિક્ત નડતું નથી. તેમ જ આ મુમુક્ષુ પુરુષ સાવધને પરિહાર કરે છે, સર્વ પાપકર્મને ત્યાગ કરે છે, નિષિદ્ધ આચરણ કરતું નથી. એટલે તે અઢાર પાપસ્થાનક પ્રયત્નપૂર્વક વજે છે. આથી કરીને પણ તેને યોગસાધનમાં અવિઘાત હોય છે, ઈચ્છા પ્રતિબંધ રહિતપણું હોય છે. કોઈ પણ વિદ્ધ નડતું નથી. તે નિર્વેિનપણે, નિરાકુલપણે ગસાધના કર્યા કરે છે. અને આ ગસાધનનો અવિઘાત મહેદયરૂપ ફળવાળે છે. એટલે આ નિવિન ચગસાધનથી મુમુક્ષુને માટે અમ્યુદય-પુણ્યદય પ્રાપ્ત થાય છે, તેમજ નિઃશ્રેયસૂ-મોક્ષની સિદ્ધિ સાંપડે છે. આ મહદયવાળે સુયશ તેને મળે છે ! “વિઘન ઈહાં પ્રાયે નહી જી, ધર્મ હેતુમાં કેય; અનાચાર પરિહારથી છ, સુયશ મહોદય હાય..રે જિનજી! ધન”—શ્રી યે દસ રૂ–પ "पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । વિગુણ રાત્રઃ સોનાહિતામનામ્ – બિંદુ Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૩) યોગદષ્ટિસમુચ્ચય બલાદષ્ટિનો સાર અહીં દર્શન દઢ-કાષ્ઠ અગ્નિકણ જેવું હોય છે, અને યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હોય છે. અત્વરાપૂર્વક સર્વત્ર ગમન હોય છે, અને અપાયપરિહારથી સર્વ કૃત્ય પ્રણિધાનયુક્ત હોય છે. શુશ્રુષા નામને ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હોય છે. આ શુશ્રષા બંધ જલપ્રવાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કે ખોદવા જેવું-ફેગટ છે. શ્રવણ ન થાય તે પણ આ શુશ્રુષાના પ્રભાવે શુભ ભાવથી કર્મક્ષયરૂપ ફલ થાય છે,–જે ઉત્તમ બોધનું કારણ થાય છે. ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષને અહીં ત્યાગ હોય છે. એટલે યોગ સંબંધી અક્ષેપ હોય છે, અને તે પેગ ઉપાયનું કૌશલ-કુશલપણું હોય છે. તેમજ ઉપકરણ વિષયમાં ઘણું કરી કોઈ વિM અહીં નડતું નથી, અને પાપકર્મના પરિત્યાગથી મહાદયવંત અવિન હોય છે. બલાદૃષ્ટિનું કેક–૬ દર્શન યોગાંગ દોષત્યાગ ગુણપ્રાપ્તિ દઢ-કાક આસન અગ્નિ સમ ! તૃષ્ણા અભાવે સર્વત્ર | સુખાસન. અવરાપૂર્વક સર્વ ગમન-મૃત્ય. ક્ષેપ દોષ ત્યાગ. શુશ્રષા. ઉપકરણ વિષયે | બેધ પ્રવાહ સરવાણી સમી. અવિઘ. તરુણુ સુખી જેવી તીવ્ર. દેગ ઉપાય કૌશલ. યોગદષ્ટિ કળશ કાવ્ય -- ભૂજંગી :બલા દ્રષ્ટિમાં કાષ્ઠ અગ્નિ સમાણું, બલી દશને યુક્ત બેધત્વ માનું પરા શુશ્રષા તત્વ કેરી ધરાવે, ન એગે કદી ભેગીને ક્ષેપ થાવ. ૪૬. અનાદિ તણે દેહ અધ્યાત છેડી, નિજાધ્યાસમાં તેહ અભ્યાસ જેડી, સુખાસનમાં સ્થિતિ ચેગી કરે છે, પરાનંદમાં મગ્નતા તે ધરે છે, ક૭. Page #299 -------------------------------------------------------------------------- ________________ અલાદષ્ટિ: કળશ કાવ્ય (૨૩૩) સ્વભાવે કરીને જ આ દૃષ્ટિમાંહી, ન તૃષ્ણા અસત્ ચાર્ગોન હાય કાંહી, સુખાસનમાં સ્થિત સત્ર તેથી, રમે આત્મ આરામમાં તે સુખેથી. ગમે ત્યાં જતાં કે ગમે તે કર'તાં, ત્વરા ના નિરાકુલ ચેાગી ધરતા; પ્રણિધાન ધારી સદા આત્મરામી, ન દે આવવા ષ્ટિમાં કાંઈ ખામી. સુખી કાંત કાંતા યુàા કે યુવાન, ચહે સુણવા જેમ ગંધવ ગાન; અહી' શુશ્રૂષા તત્ત્વની તેમ ધારે, પિપાસુ ચહે પાણ્ડને જે પ્રકારે. હું છું કેણુ ? કયાંથી વળી હુ· થયા છું ? ખરા કયા સ્વરૂપે અહે ! હું રહ્યો છું ? મને બાંધતા આ સંબંધો બધા શા? મહા સૂણુવા તત્ત્વ એવા પિપાસા. ૫૧. અહી. એધ પાણીની સિરા સમાણી, ખરી શુશ્રૂષા તત્ત્વની આ વખાણી, ૫૦. વિના શુશ્રૂષા સાંભળ્યુ. સૌ વૃથા જ, અસિરા ભૂમાં ગ્રૂપ ખાદ્યો યથા જ. પર. કદી શ્રુતના જોગ નાચે છતાં ચે, ખરા શુશ્રુષા ભાવ જો ચિત્તમાંગે; રુડા ભાવથી કમ તા ક્ષીણ થાયે, પર મધનેા હેતુ જેથી જ પાયે. ૫૩. રુડા યાગ આરભતા–અત્ર યાગી, કદી ક્ષેપના લેગ નાચે અભાગી; સુયેાગેા તણા શ્રેષ્ઠ ઉપાયમાંહિ, સુકૌશલ્ય તે દાખવે છે જ આંહી. કદી સાધને સૂના ના ધરાવે, ન તે મધના સાધનાને મનાવે; સદા પાપથી ભાગતા તે કરે છે, મનાની ભાગ્યેાયાને વરે છે. : ત્રોટક દૃઢ ઇન આસન સ્થિર વસે, અતિ તત્ત્વ તણા શ્રવણે તલસે; અવિશ્લેષપણે શુભ યાગ લસે, મનનંદન અભ્યુદયા ઉલસે, ૪૮. ૪૯. ૫૪. ૫૫. ૫૬. ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनः सुखनंदनेन भगवानदासेन सुमनेानंदनीबृहत्टी का नाम कविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टि समुच्चयशाखे तृतीया बलादृष्टिः ॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદેષ્ટિ બલા કહી. હવે દીપા કહે છે. प्राणायामवती दीपा न योगोत्थानवत्यलम् । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधविवर्जिता ॥ ५७ ॥ પ્રાણાયામ દીપ્રામહી, ન યોગનું ઉત્થાન; શ્રવણ તત્ત્વનું હોય પણ, ન સૂક્ષ્મ બેધસ્થાન, ૫૭, અથડ–દીપ્રા દષ્ટિમાં પ્રાણાયામ હોય છે, યોગનું ઉત્થાન સર્વથા હોતું નથી; અને તે તત્ત્વશ્રવણથી સહિત, પણ સૂક્ષ્મ બેધથી રહિત એવી હોય છે. વિવેચન “યોગદષ્ટિ થી કહીજી, દીપ્રા તિહાં ન ઉત્થાન પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભા સમ જ્ઞાન..... મમેહન જિનજી ! મીઠી તારી વાણુ”—ગ૦ ૬૦ સક્ઝાય ક-૧ આ દીપા નામની ચોથી ચગદષ્ટિ છે. એટલે આગળ કહેલા અનુક્રમે યોગનું ચોથું અંગ-પ્રાણાયામ અહી હોય છે, ઉત્થાન નામના ચેથા આશયદેષને પરિત્યાગ થાય છે, અને શ્રવણ નામને ચોથે ગુણ પ્રગટે છે, પરંતુ દર્શન તે હજુ પણ સૂમ બંધ વિનાનું હોય છે, અને તેને દીપકના પ્રકાશની ઉપમા ઘટે છે. તે આ પ્રકારે – વૃત્તિ-પ્રાણાયામવતી-પ્રાણાયામવંતી, પ્રાણાયામવાળી ચતુર્થી અંગના ભાવથી,-ભાવ રેચક આદિ ભાવથકી, તીકા-દીકા, ચેથી દૃષ્ટિ, શાળાથાનવતી-ચાગના ઉત્થાનવાળી નથી હોતી,-તથા પ્રકારના પ્રશાંતવાહિતાના લાભથી, શા-અત્યંત, સરાક્રવરં તરવશ્રવણથી સંયુક્ત -શશ્રષાના કુલ શ્રવણુથી સંયુક્ત,-શુષાના ફલભાવથી. સૂાવિવર્જિતા-સૂક્ષ્મ બેધથી વિવજિત, સૂક્ષ્મ-નિપુણ બેધથી રહિત એવી, Page #301 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : દીપપ્રભા સમ જ્ઞાન’—દ્રવ્ય-ભાવ પ્રાણાયામ (૨૩) દન—આ દૃષ્ટિમાં દર્શન-મેધ સ્થૂલ પ્રકારના હોય છે, સૂક્ષ્મ-નિપુણ હાતા નથી. જો કે આગલી ત્રણ દૃષ્ટિ કરતાં વધારે સ્થિતિવાળા ને વધારે સામર્થ્યવાળા હાઇ, તેને દીપકના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે, તે પણ સ્થણ આદિ દીપપ્રભા દૃષ્ટિની અપેક્ષાએ આ એધનુ' હજુ સ્થૂલપણુ છે. કારણ કે દીપકના પ્રકાશ સમજ્ઞાન * તૃણુ–ગામય–કાષ્ટના અગ્નિ કરતાં અનેકગણુા બળવાન્ ને વધારે સ્થિતિવાળા હાય છે, પણ રત્ન-તારા વગેરેની અપેક્ષાએ ઘણા અલ્પવીય ને મ છે; તેમ આ દીપ્રાષ્ટિના મેધ-પ્રકાશ મિત્રા આદિ કરતાં વધારે બળવાન ને વધારે સ્થિતિવાળા હાય છે, પણ સ્થિરા આદિ કરતાં મદને અલ્પ સ્થિતિવાળા હાય છે. દીપકના સાન્નિધ્યમાં તેના પ્રકાશ વર્તુલમાં આવતા પદાર્થાનુ દિગ્દર્શન થાય છે, પણ તેની બહારમાં દૂરવતી સૂક્ષ્મ વ્યવહિત પદાર્થાંનું દČન થતું નથી, તેમ ક્ષાપશમરૂપ તેલના પ્રમાણમાં આ દૃષ્ટિમાં પદાર્થને સ્થૂલ એધ થાય છે, પણ ક્રૂર વર્ત્તતા સૂક્ષ્મ અંતિરત પદાર્થનું દર્શન થતું નથી. દીવા તેલ હાય ત્યાંસુધી પ્રકાશે છે, તેલ છૂટી ગયે આલવાઇ જાય છે; તેમ આ દૃષ્ટિને એધ તથારૂપ ક્ષચેાપશમ હાય ત્યાંસુધી પ્રકાશે છે, પછી પ્રકાશતા નથી-એલવાઇ જાય છે. દીવા વાયરાના સપાટાથી એલવાય છે, અથવા અસ્થિર થાય છે, તેમ આ દૃષ્ટિના આધ પણ તથાપ્રકારના બાહ્ય નિમિત્તોરૂપ વાયુના સપાટાથી એલવાઈ જવાને-પડી જવાના ભય રહે છે, અથવા અસ્થિર–ચ'ચલ થવાને સભવ રહે છે, ઇત્યાદિ અનેક પ્રકારે આ દૃષ્ટિના બેાધને દીપકની ઉપમા ખરાખર ઘટે છે. અત્રે દૃષ્ટિ'ના અગાઉ કહેલા લક્ષણ પ્રમાણે સશ્રદ્ધાસંગત એધ હાય છે, તેથી કરીને અસત્ પ્રવૃત્તિના વ્યાઘાત થતા જાય છે, ને સત્પ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે. —* પ્રાણાયામ — “ બાહ્ય ભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણૅ કરીજી, પ્રાણાયામ સ્વભાવ, મન”—શ્રી ચા॰ ૬૦ સજ્ઝાય ૪-૨ અત્રે મુખ્યપણે આધ્યાત્મિક ભાવપ્રાણાયામને નિર્દેશ છે. પણ પ્રાણાયામ નામના શ્વાસના રુંધનરૂપ બાહ્ય એવા હઠયોગના પ્રકાર છે, તે અત્રે મુખ્યપણે પ્રસ્તુત નથી, કારણ કે તે તે કાયકલેશરૂપ માત્ર હાઈ ચિત્તચ'ચલતાનું કારણ થવાને દ્રવ્ય પ્રાણાયામ સંભવ છે. આ ખાહ્ય પ્રાણાયામના ત્રણ પ્રકાર છે: (૧) શ્વાસને બહાર કાઢવા. તે રેચક* પ્રાણાયામ છે. (ર) શ્વાસને અંદર પૂરવા, તે પૂરક પ્રાણાયામ છે. (૩) શ્વાસને કુ ́ભમાં જલની જેમ નિશ્ચલપણે થાલી રાખવા, તે કુંભક પ્રાણાયામ છે. * " रेचकः स्याद्वहिर्वृत्तिरन्तिर्वृत्तिश्च पूरक: । कुंभक: स्तंभवृत्तिश्च प्राणायामस्त्रिधेत्ययम् ॥ धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः । अन्यैरुक्तः क्वचिच्चैतद्युज्यते योग्यतानुगम् ॥” (આધાર માટે જુએ.) યશા કૃત દ્વા॰ દ્વા Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૩) યોગદષ્ટિસમુચય પતંજલિ આદિને અભિપ્રાય છે કે-“પ્રાણાયામથી પ્રકાશના આવરણને ક્ષય થાય છે, અને ધારણમાં મનની યોગ્યતા થાય છે.” એટલે કે ચિત્તસવગત પ્રકાશનું જે કલેશરૂપ આવરણ છે તેને ક્ષય થાય છે, અને પ્રાણાયામથી સ્થિર કરાયેલું ચિત્ત સુખે કરીને નિયત દેશમાં ધારી રખાય છે. અને આ જે પતંજલિ આદિએ કહ્યું છે તે કવચિત પુરુષવિશેષમાં ગ્યતા પ્રમાણે યુક્ત છે, કારણ કે યેગીઓનું નાનારુચિપણું છે, તેથી.x પણ ભગવત્ જિનપ્રવચનમાં તે શ્વાસોચ્છવાસને ધ વ્યાકુલતાને હેતુ થઈ પડે છે માટે નિષિદ્ધ જ છે, કારણ કે જેમ ગસમાધાન થાય એમ જ પ્રવૃત્તિ કરવી શ્રેયસ્કર છે અને પ્રાણધરૂપ મથામણુનું બહુ ઝાઝું પ્રયજન પણ નથી. બાકી ભાવથી જોઈએ તે બાહા ભાવેના રેચનથી, અંતભાવના પૂરણથી, ને નિશ્ચિત અર્થના કુંભનથી પરમાર્થરૂપ ભાવ પ્રાણાયામ + થાય છે. તે આ પ્રકારે: (૧) જેમ પ્રાણા યામની બાહ્ય સ્થૂલ ક્રિયામાં શ્વાસને બહાર કાઢવારૂપ રેચક ક્રિયા કરવામાં ભાવ પ્રાણાયામ આવે છે, તેમ આ ભાવ પ્રાણાયામમાં બાહ્યભાવ-પરભાવને બહાર કાઢવા રૂપ-રેચ દેવારૂપ રેચક ક્રિયા કરવામાં આવે છે. એટલે સ્ત્રી-કુટુંબ આદિના મમત્વરૂપ બાહ્ય ભાવને કાઢી નાંખવામાં આવે છે. (૨) જેમ બાહ્ય પ્રાણાયામમાં શ્વાસ અંદર ભરવારૂપ પૂરક ક્રિયા કરવામાં આવે છે, તેમ ભાવ પ્રાણાયામમાં અંતરાત્મભાવ અંતરમાં ભરવારૂપ પૂરક ક્રિયા કરાય છે. એટલે કે શ્રવણથી ઉપજેલા વિવેકરૂપ અંતર્ભાવ ભરાય છે. (૩) જેમ હઠયોગિક પ્રાણાયામમાં શ્વાસને અંદર ભર્યા પછી તેને કુંભમાં જલની જેમ સ્થિર કરવારૂપ–થંભાવી રાખવારૂપ કુંભક ક્રિયા કરાય છે, તેમ અત્રે ભાવ પ્રાણાયામમાં અંતર્ભાવની સ્થિરતારૂપ-સ્થનરૂપ કુંભક ક્રિયા કરવામાં આવે છે. એટલે નિશ્ચિત અર્થનું કુંભન-સ્થિરીકરણ થાય છે. આમ ભાવ પ્રાણાયામ તે આત્મભાવરૂપ સ્વભાવ છે, અને એ જ અવ્યભિચારથી યેગનું અંગ છે. અર્થાત્ બાહ્ય પ્રાણાયામ એગનું અંગ થાય કે ન પણ થાય, પણ આ ભાવ પ્રાણાયામ તે ચક્કસ યોગનું અંગ છે જ. માટે આ આધ્યાત્મિક પ્રાણાયામ એ જ ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ પ્રાણાયામ છે. ___ " श्वासपश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । स तु बाह्याभ्यतरस्तंभवृत्तिर्देशकालसंख्याभिः परिदृष्टा दीर्घसूक्ष्मसंज्ञः । बाह्याभ्यंतरविषयापेक्षी चतुर्थः । ततः क्षीयते प्रकाशावरणम् । धारणासु च योग्यता મનેર–પાતo o ૨, ૪- ૫૩. x" उस्सासं ण णिरंभह आभिग्गहीओवि किमु अचेठा। પણ મf fથે મુમુકાયું જ નયા —શ્રી જિનભદ્રગણુ ક્ષમાશ્રમણજી, + “ના[હિમાવાના મનમવચ પૂરતા ઝુમનાનિશ્ચિતાર્થચ પ્રાણાયામ માવતઃ ”—શ્રી યશોવિકૃત દ્વા દ્વા Page #303 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ વેગનું અનુત્થાન, તત્વશ્રવણ (૩૭) “બહિતરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ.” શ્રી આનંદઘનજી “શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરીએ પરભાવ.” અંતર અંતર આતમતા લહી હેજી, પરપરિણતિ નિરીહ”—શ્રીદેવચંદ્રજી ગનું ઉત્થાન-ઊઠી જવું તે અત્ર થતું નથી, કારણ કે તેવા પ્રકારની પ્રશાંતવાહિતા હોય છે, એટલે કે એવા પ્રકારને પ્રશાંત રસનો પ્રવાહ પ્રવહે છે કે યેગમાંથી ચિત્ત ઊતું નથી. જેમ શાંત સરિતાને પ્રવાહ અખંડ શાંતપણે વહ્યા કરે, અનુસ્થાન તેમાં તરંગ ઊઠે નહિ, તેમ અત્રે ગસરિતાના શાંત રસને પ્રવાહ અખંડપણે વહ્યા કરે છે, તેમાં ઉથાનરૂપ તરંગ ઊઠતો નથી. કારણ કે આગલી દૃષ્ટિમાં ક્ષેપ નામને દોષ ટળ્યો, એટલે કેઈ પણ પ્રકારે ચિત્તમાં વિક્ષેપ ઉપજ નથી, તેથી ચિત્તમાં શાંતરસ પ્રવહે છે, અને મને પોતાના સ્થાનમાંથી ઊઠવાનું બનતું નથી, આરભેલી ગક્રિયામાં જ ચિત્ત ચુંટયું રહે છે. આમ અનુસ્થાન ઘટે છે. પણ આવી આ શાંતવાહિતા–ઠરેલપણું ન હોય, તો યેગમાં ઉત્થાન થાય છે, એટલે કે પ્રારબ્ધ યોગક્રિયામાંથી મન ઊઠી જાય છે, ઉચક થાય છે, ઉન્માન થાય છે, ચિત્ત ચુંટતું નથી–હરતું નથી. છતાં તેવી ઉન્માન સ્થિતિમાં ત્યાગવા યોગ્ય એવી તે ગકિયા છેડાતી પણ નથી. જેમકે કેઈએ દીક્ષા લીધી હોય, અને તે પાળવાને સર્વથા અસમર્થ હોઈ તેમાંથી તેનું મન ઊઠી ગયું હોય, તેવાને તે દીક્ષા છેડી શ્રાવકનું લિંગ ધરવું વધારે યોગ્ય છે, * તથાપિ તે લેકનિંદા આદિ ભયથી તે મુનિલિંગ છાંડતો નથી. આ ઉત્થાન દોષનું ઉદાહરણ છે. આ ઉત્થાનદેષ અહીં ટળે છે. શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે, ત્યાગ એગ છે તેહથી રે, અણછડાતું ધ્યાન રે....પ્રભુત્ર” –સાવ ત્રગાઢ સ્તઢા-૧૦ આગલી દષ્ટિમાં શુશ્રષા-સાંભળવાની ઈચ્છાને ગુણ પ્રગટયો છે, એટલે તેના પછી સ્વાભાવિક ક્રમે અત્ર તત્ત્વનું શ્રવણ બને છે. આગળમાં કહ્યું હતું તેમ, શુશ્રુષા એટલે સાંભળવાની ઉત્કંઠા-અંતરંગ જિજ્ઞાસા વિનાનું શ્રવણ વૃથા છે, એ ખાસ તત્ત્વશ્રવણુ લક્ષમાં રાખવા યોગ્ય છે. કદાપિ શ્રવણ વિનાની શુશ્રષા કલ્યાણકારી થાય, પણ શુશ્રષા વિનાનું શ્રવણ કલ્યાણકારી થતું નથી. માટે શુશ્રષાના અનુવેધવાળું—અનુસંધાનવાળું શ્રવણ જ ઉપકારી થાય છે. અને આ શ્રવણ એટલે કણેન્દ્રિય પર શબ્દોનું અથડાવું ને સાંભળવું એમ નથી, પરંતુ અંતરાત્માથી અંતઃકણેન્દ્રિયદ્વારા શબ્દનું અર્થગ્રહણુ-ભાવગ્રહણ કરવું, તેનું નામ શ્રવણ છે. એમ તે આ જીવે કર્ણપટ * "जइ न तरसि धारेउ मूलगुणभरं उत्तरगुणभरं च । મોજૂળ તોfસ મૂ િસુનાવન વરતારા ”—શ્રી ઉપદેશમાલા, Page #304 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮) ગદષ્ટિસમુચ્ચય પર અથડાવારૂપ શબ્દશ્રવણ તે એટલું બધું કર્યા કર્યું છે કે તેના કાનના પડદા પણ ગૂટી ગયા છે ! તે પણ તેને બ્રહ્મજ્ઞાન થયું નથી ! કારણ કે ખરૂં તત્ત્વશ્રવણ થયું જ નથી, અર્થગ્રહણ–ભાવગ્રહણરૂપ અંતરાત્માથી શ્રવણ થયું જ નથી. શ્રી અખાભક્ત માર્મિક વચન કહ્યું છે કે-કથા સૂણી સૂણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” ભાવરેચક આદિ ગુણ કહે છે – प्राणेभ्योऽपि गुरुधर्मः सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थ न धर्म प्राणसंकटे ॥ ५८ ॥ પ્રાણથીય મોટો ગણે, નિ:સંશય અહિં ધર્મ; ધર્મ અર્થ પ્રાણ ત્યજે, પ્રાણસંકટ ન ધર્મ, ૫૮, અર્થ-આ દષ્ટિ હતાં, પ્રાણ કરતાં પણ ધર્મને નિઃસંશય ગુરુ-મોટો માને; ધર્મને અર્થે પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે ધર્મ ન છોડે. વિવેચન ધમ અર્થ અહી પ્રાણને જી, ડે-પણ નહિ ધર્મ પ્રાણ અથે સંકટ પડે છે, જુઓ ! એ દૃષ્ટિને મર્મ..મન”—૨ દ૦ સઝાય-૪–૩ આ દષ્ટિમાં વર્તનાર યોગીને મન નિઃસંશયપણે પ્રાણ કરતાં પણ ધર્મ ઘણું વધારે મેટો લાગે છે, ધર્મનું માહાત્મ પ્રાણ કરતાં પણ અધિક ભાસે છે. આખા જગતમાં હાલામાં વહાલી વસ્તુ પ્રાણુ ગણાય છે, તે પ્રાણની જાળવણી અર્થે પ્રાણુથીય સમસ્ત જગત્ પ્રવૃત્તિ કરી રહ્યું છે, ને તેની રક્ષા માટે ગમે તે કરવા ધર્મ પ્રિય તે તૈયાર રહે છે. પણ આ જોગીજનને તે આવા પ્રિયતમ પ્રાણ કરતાં પણ ધર્મ વધારે પ્રિય ભાસ્યમાન થાય છે. એટલે જ તે ધર્મની ખાતર પ્રાણ પણ છોડી દેવા પડે- છાવર કરવા પડે, તે તે આંચકે ખાતો નથી, અને પ્રાણસંકટ આવી પડે, પ્રાણ જવાને પ્રસંગ આવી પડે, તે પણ તે પ્રાણ બચાવવાની ખાતર ધર્મને છેડતું નથી. પ્રાણની કે ધર્મની રક્ષા કરવાની હોય, તો તેની પ્રથમ પસંદગી ધર્મરક્ષા પર ઉતરે છે, પ્રાણના ભોગે પણ તે ધર્મનું પરિપાલન કરે છે. જેમકે – “રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાન જાય અરુ બચન ન જાઈ.”—શ્રી તુલસીદાસજીકૃત રામાયણ. તૃત્તિ –ાખ્યોતિ–પ્રાણથી પણ, ઈદ્રિય આદિ પ્રાણી કરતાં પણ, ગુરુ-ધર્મ ગુરુ, મહત્તર, વધારે મોટો હોય, સરનામામ–આ અધિકૃત દષ્ટિ-ડીઝા હેતે સતે, અલંકાયમૂ-અસંશયપણે, આ કયાંથી ? તે માટે કહ્યું-કાળાંત્યાતિ ધર્માર્થ—ધર્મ અથે પ્રણે ત્યજે છે -તરવર્ગ પ્રવૃત્તિવડે કરીને, (પણ) ન ધર્મ કારંવ-પ્રાણસંકટે ધર્મ ન ત્યજે-તવઉત્સગ પ્રવૃત્તિવડે કરીને જ Page #305 -------------------------------------------------------------------------- ________________ દીમાદૃષ્ટિ : ‘સાચા ર’ગ તે ધના', ધમ અર્થે પ્રાણ ત્યજે (૨૩૯) આવે તે દૃઢધમી હોય છે, આવા દૃઢ ધર્મ ર’ગ− ચેાળ મજીઠના ર'ગ’-તેને લાગેલે હોય છે. અને આ ધમ ના રંગ જ સાચા ર'ગ છે, બાકી ખીજો બધા રંગ પતંગ સમાન છે—ચાર દિવસની ચટકી છે. • સાચા રંગ તે ધર્માંના'. દેહ ભલે જીણુ થાય, સડી જાય, પડી જાય, વિધ્વંસ પામી જાય, પણ ધર્માંરગ કદી જીણુ થતા નથી, સડતા નથી, પડતા નથી, વિઘ્ન'સ પામતા નથી. “ શ્રી અન'તજિન શું કરે....સાહેલડીઆ, ચેાળ મજીને રંગ રે....ગુણવેલડીઆ૰ સાચા રગ તે ધર્મને....સાહે॰ બીજો રંગ પતંગ રે....ગુણ॰ ધર્મ રંગ જીરણુ નહિં....સાહે॰ દેહ તે જીરણ થાય રે...ગુણુ સાનુ તે વણસે નહિ....સાહે॰ ઘાટ ઘડામણુ જાય રે....ગુણુ॰ ત્રાંબુ... જે રસવેધિયું....સાહે॰ હાય તે જાચુ હેમ રે...ગુણુ॰ ફરી તે ત્રાંબું નિવૅ હુવે....સાહે॰તિમ પ્રભુ શુ મુજ પ્રેમ રે....ગુણુ” શ્રી યશેાવિજયજી અને આવે સાચા ધરગ-ધમ પ્રેમ લાગવાનું કારણ, તે ધર્મોનું પરમ માહાત્મ્ય તેને મન વસ્તુ છે તે છે. જેમકે— t ચાતુરા ચાંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પ'ડિતા પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિયે। કલ્યાણુકારી કલ્પતરુ કથે જેને, સુધાના સાગર કથે સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરા જો, નિળ થવાને કાજે, નમેા નીતિ નેમથી; વદે રાયચ'દ વીર, એવું ધરૂપ જાણી, ધવૃત્તિ ધ્યાન ધરેા, વિલખા ન વેમથી.” —શ્રીમદ્ રાજચ'દ્રજી તેમ જ આ મુમુક્ષુ જોગીજન જાણે છે કે આ સ'સારને વિષે વિશુદ્ધ ધર્મ જ બુધજનાને મુક્તિમર્થ સદા ઉપાદેય છે-આદરથી ગ્રહણ કરવા ચેાગ્ય છે, કારણ કે ખીજું બધુય દુ:ખનું કારણ છે. આ સંસારમાં બધુય પ્રકૃતિથી અસુંદર છે, ધર્મજ ઉપાદેય સ્વભાવથી અસુંદર છે. એટલા માટે અત્રે ધ સિવાય બીજે કયાંય વિવેકીઆને આસ્થા ધરવી શુ યુક્ત છે? તે હે જીવ! તું કહે. અને તે ધર્મ તા જગંદ્ય છે, નિષ્કંલક છે, સનાતન છે, પરાના સાધક છે, અને શીલવ’ત ધીરજનાએ તે સેવેલા છે. માટે તે ધમ સિવાય અન્યત્ર કાંય આસ્થા કરવી ચુક્ત નથી.'× X " उपादेयश्च संसारे धर्म एव सदा बुधैः । विशुद्धो मुक्तये सर्वं यतोऽन्यद्दुःखकारणम् ॥ प्रकृत्यसुंदरं ह्येवं संसारे सर्वमेव हि । अतोऽत्र वद किं युक्ता कचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यमकलङ्कं सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ॥ " મહર્ષિ હરિભદ્રાચાર્યજી પ્રણીત શાાવાર્તાસમુચ્ચય Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૪૦) ગદષ્ટિસમુચ્ચ આમ પરમ કલ્યાણકારી, દુઃખહારક ને સુખકારક, એવા નિર્મલ ધર્મનું માહામ્ય તેના હૃદયમાં વસ્યું હોવાથી, આ મુમુક્ષુ પુરુષ તે ધર્મની ખાતર પોતાના પ્રાણનો પણ ભેગ આપી દેવો પડે, પોતાના પ્રાણની પણ કુરબાની કરવી પડે, તેપણ પાછું વાળીને જુએ નહિં, એમાં શું નવાઈ? કારણ કે તે ધર્મને જ પોતાને ભાવ-પ્રાણ જાણે છે, તે ધર્મ જે ગયો તે તે પિતાને મુવેલે જ સમજે છે, તે ધર્મ જે રક્ષાયો તે પિતાને પ્રાણ પણ રક્ષા એમ તે ખરા અંતઃકરણથી માને છે. એટલે આવા ભાવપ્રાણરૂપ ધર્મને સંચય કરતે રહી, સંરક્ષણ કરતો રહી, તે ભાવ પ્રાણાયામની વૃદ્ધિ કરતો રહે છે, અને તે ધર્મને અર્થે પ્રાણ ત્યજે છે. અર્થાત્ જેમ બને તેમ આત્મતત્વને ઉત્સર્ગ થાય, જેમ બને તેમ આત્મતત્વના પ્રગટપણારૂપ કાર્યસિદ્ધિ-તત્ત્વનિષ્પત્તિ થાય એવી સતુપ્રવૃત્તિમાં જીવન અર્પણ કરે છે, અને તેમ કરતાં કવચિત્ પ્રાણસંકટ આવી પડે, તે પણ તે તત્વઉત્સર્ગ પ્રવૃત્તિ કરતો જ રહી–આત્મસિદ્ધિ સાધતે જ રહી કદી ધર્મને છોડતા નથી,-એવો તે દઢધર્મો હોય છે. અત્ર પ્રતિબંધન કહે છે – एक एव सुहृद्धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९॥ એક જ સુહૃદુ ધર્મ જે, મુવા પાછળે જાય; અન્ય સર્વ તો દેહની, સાથે નાશ જ થાય, ૫૯. અર્થ –ધર્મ એ એક જ સુહ૬-મિત્ર છે, કે જે મરેલાની પાછળ પણ જાય છે. બાકી બીજું બધું તે શરીરની સાથે જ નાશ પામી જાય છે. વિવેચન ધર્મ જ એક સાચે–ખરેખ “મિત્ર છે, કારણ કે જે મૈત્રી એટલે કે સહવાસસહયોગીપણું ન છોડે તે મિત્ર કહેવાય. સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સારી સ્થિતિમાં કે માઠી સ્થિતિમાં જે સાથ ન છેડે, સદા પિતાના ધર્મ જ એક હૃદયરૂપ રહી “સુહૃદ” ભાવ ન ત્યજે, તે ખરેખર મિત્ર અથવા સહ મિત્ર કહેવાય છે. એવા “મિત્ર” શબ્દના યથાર્થ અર્થમાં જે કોઈને પણ “મિત્ર” નામ છાજતું હોય તે તે ધર્મને જ છે. કારણ કે મૃત્યુ પામ્યા પછી પણ એક ધર્મ જ તે ઘર્મ કરનારને અનુસરે છે, એની પાછળ પાછળ જાય છે, સદા એનો સંગાથી રહે છે. કૃત્તિા- વ સુદ એક જ સુહ-મિત્ર ધર્મ છે, અન્ય નથી,-તેના લક્ષણના યોગને લીધે. તેથી કહ્યું-મૃતમ અનુચારિ ચડ-જે મૃત–મરેલાની પાછળ પણ જાય છે. શરીરે સ ના શરીરની સાથે નાશમય, સર્વનું છત્તિ-બીજું બધુ-સ્વજનાદિ તે પામે છે, Page #307 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : “ધમપ્રેમ એ જ સાચે પ્રેમ છે, જે જ્યાંની તે ત્યાં રહી (ર૪૧) બાકી બીજા બધા કહેવાતા સ્વજન-સંબધી તે દેહના સંબંધી હોઈ, દેહ નષ્ટ થતાં તેની સાથે જ નષ્ટ થાય છે, દેહપર્યાય છૂટી જતાં તે તે સંબંધ પણ છૂટી જાય છે. સ્વજનાદિ તે મૃતદેહને બાળી-જાળી સ્મશાનમાંથી પાછા વળે છે, સ્નાન-સૂતક કરી, દા'ડે–પવાડે કરી, થોડો વખત સાચો-બેટે સ્વાર્થમય ખેદ કરી, મરનારના નામની મોટી પિક મૂકી પિતાના સ્વાર્થને રડતા રહી, થડા વખત પછી મરનારના નામને પણ વિસરી જાય છે ! અરે ! એટલું જ નહિ, પણ કેટલીક વાર તે મરનારના નામે, મરનારની મિલકત માટે અનેક પ્રકારના ઝઘડા કરે છે, કોર્ટ-કજી આ ઊભા કરે છે, ને મરનાર પાછળ ભવાડા કરી તેના નામને જગબત્રીશીએ ચઢાવે છે! ફજેતી કરે છે ! સાક્ષરવર્ય શ્રી સ્વ. મનસુખભાઈએ વેધક શબ્દોમાં આ અંગે આબેહૂબ ચિતાર ખડે કર્યો છે કે ચેતન ! તારા જવા પછી એ શું કરે છે? તું જે તેઓને માટે આખો ભવ ધૂળ ઘાલી રવ્યો, ખો, તેનું તે ગમે તે થાઓ; સારી ગતિ થાઓ કે માઠી ગતિ થાઓ, તેને તે તેઓને વિચાર પણ નથી. પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગફેડ કરે છે; તે હેંચી લે છે; તે વહેંચણીમાં તેફાન કરે છે; કેઈ ને ઓછું મળે છે, કેઈ ને વધારે મળે છે,–આથી વિરોધ થાય છે. કોઈ તને જશ આપે છે, કે તારાથી ચેડાં કાઢે છે. આમ પછવાડે તારા પ્રતિ વીતક થાય છે, વીતે છે. પિતાનું સુખ ગયું જાણી સ્ત્રીઓ લાંબા કાળ સુધી રડાપીટ કરે છે, તારા નામને છેડે તાણે છે. પુરુષે પણ તારા સંબંધરૂપ નામ યાદ કરી, કેઈ ભાઈ કહી, કેઈ બેટા કહી, તને લાંબા સાદે યાદ કરે છે; પણ કઈ એમ નથી વિચારતું કે તારી શી ગતિ થઈ? તું કઈ ગતિમાં પડ્યો? તારું શું થયું? તું સુખી છે કે દુઃખી ? એને ચેતન! કઈ વિચાર કરતું નથી. ” (ઈત્યાદિ )*-શ્રી મનસુખભાઈ કિરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન, મૃત્યુ સુધારક બેધ, પૃ. ૪૬. આપ મુઆ પી છે, ડૂબ ગઈ દુનીયા.”–સંત બીરજી આમ પોતપોતાના સ્વાર્થને આશ્રયીને જગતમાં સર્વ કઈ પ્રીત-સગાઈ કરે છે, પણ તે બધી પ્રીત–સગાઈ સાચી નથી–ટી છે, માયાજાલરૂપ છે, એ સોપાધિક પ્રીતમાં કાંઈ માલ નથી–કાંઈ કિંમત નથી. ખરી પ્રીત-સગાઈ તો નિરપાધિક છે, સ્વાર્થ આદિ ઉપાધિથી રહિત છે, કેવળ પરમાર્થ પ્રેમમય છે. “પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન ખોય-રાષભ.” શ્રી આનંદઘનજી * " प्रतापापन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः लथितमथ पुष्टेन वपुषा। प्रवृत्तं तद्रव्यग्रहणविषये बांधवजनैर्जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥" શ્રી વિનયવિજયજીત શ્રી શાંતસુધારસ, Page #308 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ર) યોગદષ્ટિસમુચ્ચય અને એવી નિરુપાધિક, નિસ્વાર્થ, કેવળ પરમાર્થ પ્રેમમય પ્રીત–સગાઈ તે ધમની જ છે. “ધર્મપ્રેમ એ જ સાચે પ્રેમ છે.” કારણકે ધર્મ જ પરમ મિત્ર-સુહની જેમ જ્યાં જયાં આ જીવ જાય છે ત્યાં ત્યાં સર્વત્ર તેને અનુ• ધર્મ પ્રેમ ગામી થઈ, સાચું મિત્રપણું અદા કરે છે; સર્વત્ર હિતસ્વી રહી આત્મએ જ સાચે કલ્યાણ સાધી, સાચે નિર્ચાજ મિત્રભાવ બજાવતે રહે છે. એટલા પ્રેમ છે” માટે આવા પરમાર્થ પ્રેમી ધર્મરૂપ પરમ કલ્યાણમિત્રને સંસર્ગ કદી પણ છોડવા ગ્ય નથી, એમ આ ઉપરથી સાર બેધ ફલિત થાય છે. કારણ કે સર્વ શાસ્ત્રો પિકારીને કહે છે કે –“પાપથી દુઃખ ને ધર્મથી સુખ છે, એટલા માટે પાપ કરવું નહિ, ને ધર્મને સંચય કર. ઝ' કારણકે મનુષ્ય ગમે તેટલા છળપ્રપ કરી, ગમે તેટલા કાળા ધેળા કરી, ગમે તેટલું ધન સંચય કરે, ગમે તેટલી “ દે-લત” એકઠી કરે, ગમે તેટલા વાડીવજીફા ને બાગ-બંગલા બંધાવે, ગમે તેટલી ત્રદ્ધિ-સમૃદ્ધિ મેળવે, અરે ! જે જ્યાંની તે સકલ શત્રુદલને પદદલિત કરી વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય સાધી ત્યાં રહીજી’ ચક્રવતી પદવી પણ પ્રાપ્ત કરે, તે પણ જ્યારે મૃત્યુવેળા આવી પહોંચે છે, ત્યારે તે બધુંય એમને એમ થયું રહે છે, જે જ્યાંનું છે તે ત્યાંનું ત્યાં જ પડયું રહે છે, ને યમરાજની આજ્ઞાથી આ કાયારૂપ કોટડી એક ક્ષણની પણ નેટીસ વિના તાબડતોડ ખાલી કરી, એ બધેય પરિગ્રહ પરાણે મૂકીને જેવા આવ્યા તેવા ખાલી હાથે પાછા ચાલ્યા જવું પડે છે. મહાપરાક્રમી વિજેતા ઍલેકઝાંડર (સીકંદર) અંગે કહેવાય છે કે-તે જ્યારે મૃત્યુશય્યા પર હતું, ત્યારે તેણે એવો આદેશ કર્યો હતે કે હારી ઠાઠડી જ્યારે લઈ જવામાં આવે ત્યારે મહારી મુઠ્ઠી ખુલ્લી રાખજે, ને જગતને બતાવજો કે આ સીકંદર ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જાય છે. “ પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આથ; જે જ્યાંની તે ત્યાં રહીજી, કેઈ ન આવી સાથ રે....જિનાજી! મિચ્છા દુક્કડ આજ.” શ્રી વિનયવિજયજીકૃત શ્રી પુણ્યપ્રકાશસ્તવન “પહવીને જે છત્ર પરે કરે, મેરુને કરે દંડ રે; તે પણ ગયા હાથ ઘસતા, મૂકી સર્વ અખંડ માયાજાલશે.”—શ્રી રૂપવિજયજી, * “કુદë પાપાન સુર ઘસર્વશrg સંરિથતિઃ | ર્જ ચમત: પાપં થો ધર્મસંનઃ ”—શાસ્ત્રવાર્તાસમુચ્ચય "पापाहुःखं धर्मात्सुखमिति सर्वजनसुप्रसिद्धमिदम् । તમાહૂિદાય પરં તુ સુદ્ધાર્થી ન ધર્મન્ –આત્માનુશાસન, Page #309 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ સદાશયથી તત્ત્વશ્રવણ, વસ્તુધમ–આત્મધર્મ (૨૪) સાથે આવે છે માત્ર એમ ધર્મમિત્ર જ, એટલે “ હાથે તે સાથે’ એમ સમજી આત્માથી વિવેકી પુરુષ પોતાના હાથે જેટલું બને તેટલું ધર્મનું આરાધન કરે છે. इत्थं सदाशयोपेतस्तत्त्वश्रवणतत्परः। प्राणेभ्यः परमं धर्म बलादेव प्रपद्यते ॥६०॥ આમ સદાશય યુક્ત તે, તવ શ્રવણ તૈયાર પ્રાણથી પરમ ધર્મને કરે બળે જ સ્વીકાર ૬૦ અર્થ – આમ સદ્ આશયથી યુક્ત એ તે, તત્ત્વશ્રવણમાં તત્પર રહી, પ્રાણે કરતાં પરમ એવા ધર્મને બળથી જ અંગીકાર કરે છે, માન્ય કરે છે. વિવેચન આમ ઉપરમાં કહ્યું તેમ આ દષ્ટિવાળો યેગી પુરુષ ધર્મને પરમ મિત્ર-સુહદુ જાણે છે, એટલે તેને ધર્મની ગાઢ મિત્રી જામે છે, દઢ ધમરંગ લાગે છે, અને “જેને જે સંગ, તેને તે રંગ” એ ઉક્તિ પ્રમાણે તે ધર્મની સંગતિના પ્રભાવથી તે પિતે સાચે ધર્માત્મા–ધર્મમૂર્તિ બની જાય છે, તે ધર્મના સંસ્કાર તેને અસ્થિમજજા પર્યત હાડોહાડ વ્યાપી જાય છે. કારણ કે– “ ઉત્તમ ગુણ અનુરાગથી.....સાહે૨ લહીએ ઉત્તમ ઠામરે....ગુણ. ઉત્તમ નિજ મહિમા વધે....સાહેદીપે ઉત્તમ ધામ રે....ગુણ.” શ્રી યશોવિજયજી ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી.”–શ્રી દેવચંદ્રજી. અને તેથી કરીને તેને ચિત્ત આશય સ્ફીત–ઉજજવલ થાય છે, સદુ-શુભ પરિણામવાળે થાય છે, તેની ચિત્તભૂમિકા સ્ફટિકના જેવી સ્વચ્છ ને ચકખી થાય છે, કે જેથી તે તત્વરૂપ નિર્મલ જલને ઝીલવા માટે યોગ્ય પાત્ર (Receptacle) સદાશય : બને છે. સારા મિત્રની સોબતથી અવગુણદોષ દૂર થાય છે ને સદ્ગુણ તત્ત્વશ્રવણ આવે છે, તેમ આ ધર્મ સન્મિત્રની સંગતિથી અશુભ આચરણરૂપ દેષ ટળે છે ને શુભ આચરણરૂપ સદ્ગુણની પ્રાપ્તિ થાય છે, ચિત્ત ચેખું નિર્મળ ને નિર્વિકાર બને છે, અને આમ ચિત્ત ચખું થાય ત્યારે જ તેમાં ભક્તિ પ્રમુખ ગુણ પરિણમે છે –ઠરે છે. - વૃત્તિ -હ્યું –એમ, સારાત-સદ્ આશયથી સંયુક્ત હોઈ તરવશાળતા તત્વશ્રવણમાં તત્પર, આ તવશ્રવણ–પ્રધાન એવો તે કાળેખ્યો પરમં ય ચઢાવ ગતિ-પ્રાણો કરતાં પરમ એવા ધમને બલથી જ માન્ય કરે છે, તેના સ્વભાવપણાને લીધે. સ્વત એવ (ાતાની મેળે જ) વેગનું ઉત્થાન આને હેતું નથી. Page #310 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) ગદષ્ટિસમુચય શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભક્ત ચોકખું ચિત્ત હો.”—શ્રી યશોવિજયજી. “શુદ્ધાશય પ્રભુ થિર ઉપગે, જે સમરે તુજ નામજી; અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત રસ ધામy.”—શ્રી દેવચંદ્રજી. અને આમ જ્યારે ચિત્તની પાટી ચોકખી (Clean Slate) થાય છે, ત્યારે જ તેમાં તત્ત્વશ્રવણરૂપ અક્ષર લખાય છે, ત્યારે જ જીવ તત્ત્વશ્રવણનું યોગ્ય પાત્ર બને છે. એટલે તે મુમુક્ષુ જોગીજન તત્વશ્રવણમાં તત્પર-ઉઘુક્ત થાય છે, ધર્મતત્ત્વ સાંભળવાને રસીઓ થાય છે. આ આખું જગત્ “ધર્મ ધર્મ” એમ કહેતું ફરે છે, પણ આ ધર્મને મર્મ કઈ જાણતું નથી, માટે આ ધર્મ એટલે શું? ધર્મનું વાસ્તવિક તત્ત્વસ્વરૂપ શું? ઈત્યાદિ તત્ત્વવાર્તા સદ્ગુરુમુખે શ્રવણ કરવામાં એ સદા ઉત્કંઠિત રહે છે. એટલે શ્રી સદ્ગુરુ ભગવાન પ્રકાશે છે કે –“રઘુવો ધમો’–‘વસ્તુને સ્વભાવ તે ધર્મ.” આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ, એટલે કે આત્માનું સ્વ-સ્વભાવમાં વર્તવું તેનું નામ ધર્મ. જે જે પ્રકારે આત્મા સ્વભાવમાં–આત્મભાવમાં આવે તે વસ્તુધર્મ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવરૂપે જે નિજ ગુણનું પ્રગટપણે છેવટે પૂર્ણ અવસ્થા નીપજાવે છે, તે સ્વભાવરૂપ આત્મધર્મના સાધન છે, માટે તે પણ સાધનરૂપ ધર્મ છે. સમકિત ગુણથી માંડીને શેલેશી અવસ્થા સુધી જે આત્માને અનુગત-અનુસરતા ભાવ છે, તે આત્મધર્મરૂપ સાધ્યને અવલંબતા હોઈ, સંવરનિર્જરાના હેતુ થઈ પડી ઉપાદાન કારણને પ્રગટ કરે છે, માટે તે બધાય ધર્મના પ્રકાર છે. અને પછી સર્વ પ્રદેશે કર્મને અભાવ થઈ, પૂર્ણાનંદસ્વરૂપ જે આત્મગુણની સંપૂર્ણતા થવી, સહજાન્મસ્વરૂપની પૂર્ણ પ્રગટતા થવી, તે અનુપમ એ સિદ્ધ સ્વભાવરૂપ ધર્મ છે. આમ સાધ્ય એવા વસ્તુ ધર્મનું સાધન કે સિદ્ધિ તે જ ખરો ભાવધર્મ છે. બાકી નામધર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ, ક્ષેત્રધર્મ, કાલધર્મ, વગેરે જે ધર્મના પ્રકાર છે, તે તો જે ભાવધર્મના હેતુરૂપ થતા હોય તે ભલા છે-રૂડા છે, નહિં તે ભાવ વિના એ બધાય “આલ” છે, મિથ્યા છે, વ્યર્થ છે. આવા શુદ્ધ વસ્તુધર્મને–આત્મધર્મને અથવા તે શુદ્ધ ધર્મ જેને પ્રગટ્યો છે એવા ધર્મમૂર્તિ પ્રભુને જે જાણી, સહીને આરાધે છે, તે પછી કર્મ બાંધતે નથી, ને તેને વસ્તુ સ્વભાવરૂપ ધર્મ પ્રગટે છે. સ્વામી સ્વયંપ્રભને હું જાઉં ભામણે, હરખે વાર હજાર; વસ્તુધર્મ પૂરણ જસુ નીપ, ભાવ કૃપા કિરતાર સ્વામી. નામ ધર્મ હો ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવ ધર્મના હા હેતુપણે ભલા, ભાવ વિના સહુ આલ.... સ્વામી. Page #311 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ: ધમનું શરણાગ બીજ પ્રહ (૨૪૫) શ્રદ્ધા ભાસન હો તત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ દેવચંદ્ર હે જિનવર પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ...સ્વામી.”–શ્રી દેવચંદ્રજી. “ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ....જિનેસર ! ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ..જિનેસર ! ધર્મ જિનેસર ગાઉં રંગશું.”—શ્રી આનંદઘનજી. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે...જીવે ધર્મ પિતાની કલ્પનાવડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જેગ, કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. - ઈત્યાદિ પ્રકારે જ્યારે સદગુરુ ધર્મની વ્યાખ્યા કરે છે, ધર્મનું તત્ત્વસ્વરૂપે પ્રગટ કરે છે, ત્યારે આ મુમુક્ષુ શ્રોતા પુરુષ તન્મયપણે-તત્પરપણે તે શ્રવણ કરે છે. અને પ્રાણથી પણ પરમ એવા તે ધમને બલથી જ માન્ય કરે છે, તે ધર્મ પ્રત્યે એને એ પ્રેમપ્રવાહ વછૂટે છે કે તેના સ્વીકાર વિના તેને ચાલતું નથી. કારણ કે તે તેને સ્વભાવ છે, એટલે તે અનાયાસે જ-સહજ સ્વભાવે જ પ્રાણાધિક ધર્મનું શરણ ગ્રહે છે, અને ભાવે છે કે “શાધિ માં -વાં ગાર્ન' હે ધમ ! ત્યારે શરણે આવ્યો છું, તું મારું રક્ષણ કરો અને આમ જે ધર્મની રક્ષા કરે છે, તેને ધર્મ રક્ષે છે. “ધર્મો રક્ષતિ રક્ષિતઃ' “ સર્વને ધમ સુશણું જાણી, આરાધ્ય! આરાધ્ય ! પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્યા હાશે.”_શ્રીમદ્ રાજચંદ્રજી. તે શ્રવણ ગુણ કહે છે– क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्त्वश्रुतेनरः ॥६॥ ખારા જલના ત્યાગથી, મધુર ભેગે જેમ; પામ બીજ પ્રરોહને, તત્વશ્રવણથી તેમ ૧ વૃત્તિ:ક્ષા/મરરંથારો ચહ્ન મધુરોri:-ખારા પાણીના ત્યાગથી, મધુર—મીઠા પાણીના ગથી જેમ – તેના માધુર્યનું સ્પષ્ટ સંચિતિથી સંવેદનાથી અજાણપણું છતાં, વીગં ઘરોમાધરો–બીજ પ્રહ ધારે છે–પામે છે, (બીજ ઊગી નીકળે છે) તતૂર તરવશ્રુતેર્નરઃ–તેની જેમ તત્ત્વશ્રુતિથી નર (પ્રહ પામે છે),–તત્વશ્રુતિના અચિન્ય સામર્થ્યથકી મહાપ્રભાવપણાને લીધે. Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬) યોગદષ્ટિસમુચ્ચય અર્થ :–ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના વેગથી જેમ બીજ પ્રરેહ પામે છે-ઊગી નીકળે છે, તેમ તત્ત્વશ્રવણથકી નર પ્રહને પામે છે. વિવેચન તત્ત્વશ્રવણુ મધુદકેરુ, ઈહાં હોય બીજ પ્રહ; ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ, ગુરુ ભક્તિ અદ્રોહ....મન.”– શ્રી. કે. દ. સઝાય -૪ તત્વશ્રવણને મહિમા અહીં બતાવ્યું છે. આ “તવશ્રવણુ મધુરોદકેજી – તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણીના જેગથી, અહીં બીજને પ્રરોહ થાય છે, અંકુર ફૂટે છે. ખારું પાણી હોય તે બીજ ઊગે નહિ; પણ જે ખારું પાણી છોડી, મીઠા પાણીને જોગ બને તે બીજ ઊગી નીકળે, ભલે તેની મીઠાશનું સ્પષ્ટ સંચેતન વડે ભાન-જાણપણું ન હોય, તે પણ અંકુરા ફૂટી નીકળે. તે જ પ્રકારે સંસાર સમુદ્રના ખારા પાણીને જંગ જ્યાં સુધી હોય, ત્યાં સુધી બેધનું બીજ ઊગે નહિ; પણ તે ખારું પાણી છોડી, તવશ્રવણરૂપ મધુર જલન જોગ જે બની આવે તે બોધરૂપ બીજ ઊગી નીકળે–પ્રરોહ પામે.” ભલે તે તત્વથતિના માધુર્યનું સ્પષ્ટ સંચેતન-સંવેદન હજુ ન હોય, તે પણ તેને અંકુરા તે જરૂર આવે. અત્રે “પ્રહ’ શબ્દ બને અર્થમાં ઘટે છે (લેષ); પ્રહ એટલે ઊગી નીકળવું તે, અથવા ઉત્તરોત્તર ચઢતી પદવી પામવી તે. તત્ત્વશ્રવણના અચિંત્ય મહાપ્રભાવથી નર ઉત્તરોત્તર પ્રહ-ચઢતી કળા પર આરૂઢ થતું જાય છે, તે વાર્તા સ્પષ્ટ છે. અહીં “નર’ શબ્દનું ગ્રહણ કર્યું છે, તે મુખ્યપણે મનુષ્ય જ તત્ત્વશ્રવણનું પાત્ર બને છે, એ સૂચવવા માટે છે, કારણ કે મનુષ્ય પર્યાયમાં જ પૂર્ણ સદ્દવિવેકને ઉદય થઈ, યાવત્ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આવું તત્ત્વશ્રવણનું અચિન્ય સામર્થ્ય હોય છે, આ માટે પ્રભાવ હોય છે. આકૃતિ–૧૦ બધ-અંકુર --૦બીજ * ** પુણ્ય-મજ સંસારઃખારું પાણી તવ શ્રવણ = મીઠું પાણી. “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્વરમણ આદરિયે રે; દ્રવ્ય-ભાવ આશ્રવ પરહરિએ, દેવચંદ્રપદ વરીએ રે”-શ્રી દેવચંદ્રજી. “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.” “તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.” -શ્રીમદ્ રાજચંદ્રજી Page #313 -------------------------------------------------------------------------- ________________ દીપ્રા ષ્ટિ: તત્ત્વાવણ મધુ જલથી યાગબીજ અ’કુર ( ૨૪૭) આમ આગલી મિત્રા આદિ દૃષ્ટિમાં જે ચાગ-બીજોનુ' ચિત્તભૂમિમાં રાપણુ થયું હતું, તેને અત્રે અંકુરા ફુટે છે, અર્થાત્ તે પરિપાષણથી વૃદ્ધિ પામે છે. એટલે– પ્રભુભક્તિ– પરમાત્મા અહુત ભગવત પ્રત્યેની ભક્તિ ઉત્તરાત્તર અધિક માત્રા પામતી જાય છે. આ ભક્તિ પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય ભાવવાળી, આહારાદિ દશ સજ્ઞાથી રહિત, અને લકામના વિનાની— નિષ્કામ એવી હેાય છે. અને તે ભક્તિ કરનાર ભક્ત જોગીજનનુ’ ચિત્ત અત્યત ચાકપુ` હાય છે, સશુદ્ધ-નિમલ હેાય છે. આવી અકુતિ ભક્તિથી મન એ જ વૈકુંઠ-સ્વ થઈ પડે છે, એમ યાગીજનના અનુભવ કહે છે, અને એવા શુદ્ધચિત્ત યાગીજને પરમ પ્રેમાવેશમાં પ્રભુને કહે છે કે-હે પ્રભુ ! અમે તમને અમારા મનઘરમાં પધરાવશુ' એટલે તેની શૈાભા દેખીને તમે ત્યાં જ સ્થિર થઈ જશે ! “ મન ઘરમાં ધરિયા ઘર શૈાભા, દેખત નિત્ય રહેશેા થિર થેાભા; સાહેબા વાસુ; “ મન વૈકુંઠ અકુ ંઠિત ભકતે, યાગી ભાખે અનુભવ યુકતે. સાહેખા વાસુ॰”—શ્રી યશાવિજયજી. ચાગમીજ અ'કુર સદ્ગુરુભક્તિ—સન્માર્ગે ચઢાવનાર શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે અત્રે અત્યંત ભક્તિ ઉલ્લુસે છે; ભાવયેાગી એવા ભાવાચાર્યાદિ પ્રત્યે પરમાદર યુક્ત વિનય–ખહુમાન હાય છે. અને તે પરમ ઉપકારી પ્રત્યે નિષ્કામ એવા શુદ્ધ આશયથી ભક્તજન વિધિ પ્રમાણે યથાશક્તિ વૈયાવચ્ચ-સેવા કરે છે. તન-મન-ધનથી તેની ઉપાસનામાં તત્પર રહે છે. સત્શાસ્ત્રભક્તિ-પરમ ઉપકારી એવા સન્માČદક સદાગમ પ્રત્યે અધિકાધિક ભક્તિ સ્કુ રતી જાય છે. સત્ શ્રુતના લેખન-પૂજન-દાન-ચિતન-ભાવન-સ્વાધ્યાય આદિ પરમ ગૌરવબહુમાન યુક્તપણે અત્ર કરાય છે. જિનભક્તિ આદિ પરમ ચૈાગમીજ પ્રત્યે અત્રે પરમ ઉપાદેય ભાવ પ્રગટે છે. તેમજ ભવ વૈરાગ્ય-સ’સાર પ્રત્યે તેના સ્વરૂપદર્શનથી ઉપજતા સહજ વૈરાગ્ય અત્ર ખળવત્તર બને છે, જન્મ-મરણાદિ દુ:ખથી દુઃખમય એવા સંસાર પ્રત્યે અત્યંત ઉદ્વેગ ઉપજે છે. ઇત્યાદિ ચાગબીજ અત્રે પરિપાણ પામી યેાગ–અ‘કુરપણાને પામે છે. આના જ ભાવાર્થ કહે છે क्षाराम्भस्तुल्य इह च भवयोगोऽखिलेा मतः । मधुरोदकयोगेन समा तत्वश्रुतिस्तथा ॥ ६२ ॥ વૃત્તિ:-ક્ષારામનુત્ત્વ ક્રુદ્દ ૨ મયોનોવિકો મતઃ- અને અહીં સમસ્ત સંસારયાગ ખારા પાણી ખરાખર માનવામાં આવ્યા છે,—અતત્ત્વશ્રવણુરૂપ પણુ (તેમજ છે.) મધુરોઝ્યોનેન સમા તત્ત્વવ્રુતિÆથા —તથા મધુર જલના યે સમાન તત્ત્વશ્રુતિ (તત્ત્વશ્રવણુ ) માનેલ છે, તેના અંગપણાથી તત્ત્વશ્રુતિ પણ ( તેમજ છે ). Page #314 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮) ગદષ્ટિસમુચ્ચય ખારા પાણી સમ બધે, ભવો અહીં જાણ; તવશ્રુતિ તે તે મીઠ, જલના જોગ સમાન, ૬૨ અર્થ—અને અહીં ખારા પાણી સરખો સકલ સંસાર યુગ માન્ય છે, તથા તત્ત્વશ્રુતિને મધુર જલના યોગ સમાન માની છે. વિવેચન ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ’–શ્રી જે. ઇ. સ. ઉપરમાં જે ખારું પાણી–મીઠું પાણી વગેરે કહ્યું, તે શું? તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. સમસ્ત સંસાર યોગ-સકલ સંસારપ્રસંગ છે, તે ખારા પાણી બરાબર છે. અતત્ત્વશ્રવણરૂપ સંસારપ્રસંગ પણ તેમજ ખારા પાણી જેવો છે. ખારા પાણીના ગે બીજ સંસાર ઊગે નહિં, બળી જાય, તેમ સંસારપ્રસંગ અથવા અતત્ત્વશ્રવણરૂપ ખારા ખારૂ પાણી પાણીના વેગથી પુણ્યબીજ વા બેબીજ ઊગે નહિં, પણ બળી જાય. જ્યાં લગી આ સંસાર સમુદ્રનું ખારું પાણી પીવાની હોંશ મનુષ્ય ધરાવે, ત્યાં લગી બેધબીજ પામવાની આશા રાખવી તે આકાશકુસુમવત છે. જ્યાં લગી આ ખારૂં પાણી પીવાનું છોડી દઈ, ચિત્તમાં દઢ વૈરાગ્યરંગ ન લાગે, ભવેઢેગ ન ઉપજે, ત્યાં લગી જ્ઞાનને ઉદ્દભવ થે સંભવ નથી. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અને વિવેકીને મન તે આ સંસારસાગર ખરેખર ખારે જ લાગે છે, પ્રતિક્ષણે તેને તેને તે કડ અનુભવ થાય છે, એટલે તે ક્ષણભર પણ તે સંસારમાં રહેવાને ઇચ્છતે નથી. કારણ કે તે વૈરાગ્યભાવના ભાવે છે કે આ સંસાર સમુદ્રમાં * ઉપજતા સર્વ સંબંધે મનુષ્યોને વિપદાના સ્થાન થઈ પડે * " भवाब्धिप्रभवाः सर्वं संबंधा विपदास्पदम् । संभवन्ति मनुष्याणां तथान्ते सुष्ठु नीरसाः ॥ वस्तुजातमिदं मूढ प्रतिक्षणविनश्वरम् । जानन्नपि न जानासि ग्रहः कोऽयभनौषधः ॥ यद्वद्देशान्तरादेत्य वसन्ति विहगा नगे ! तथा जन्मान्तरान्मूढ प्राणिनः कुलपादपे॥ प्रातस्तरुं परित्यज्य यथैते यान्ति पत्रिणः । स्वकर्मवशगाः शश्वत्तथैते क्वापि देहिनः ॥ शरीरं शीर्यते नाशा गलत्यायुर्न पापधीः । मोह : स्फुरति नात्मार्थः पश्य वृत्त' शरीरिणाम् ॥" શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત જ્ઞાનાર્ણવ, આ ભાવનાઓનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવમાં, શ્રીમદ્ રાજચંદ્રજીત ભાવનાવબોધમાં, અને શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીકૃત શ્રી શાંતસુધારસમાં અત્યંત વિસ્તારથી વર્ણવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે તે સ્થળે જોવું. અને તેના આધારે સંક્ષેપમાં કહ્યું છે.. Page #315 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : વરાગ્ય ભાવના-દુઃખમય સંસાર સ્વરૂપ (૨૯) છે અને અંતે અત્યંત નીરસ નીવડે છે. આ શરીર રોગથી આક્રાંત થયેલું છે, યૌવન જરાથી આકાંત છે, અશ્વય અને વિનાશ છે, અને જીવનના અંતે મરણ છે. ઇંદ્રિય વિષયથી ઉપજતા એવા ક્ષણભંગુર સુખમાં રતિ કરીને ત્રિભુવન નષ્ટ થયું છે. આ વસ્તુમાત્ર પ્રતિક્ષણે વિનશ્વર છે, તે જાણતાં છતાં તું જાણતું નથી ! તે હે મૂઢ ! હાર કે ગ્રહ છે કે જેનું ઓસડ નથી ! જે પૂર્વે હારા શત્રુઓ હતા તે આ જન્મમાં કર્મવશે મ્હારા બંધુઓ બન્યા છે ! અને પૂર્વ જન્મમાં જે હાર બંધુઓ હતા, તે આ જન્મમાં મ્હારા શત્રુપણે ઉપજ્યા છે ! જેમ દેશાંતરથી આવીને પક્ષીઓ વૃક્ષમાં વાસ કરે છે, તેમ પ્રાણીઓ જન્માંતરથી આવીને કુલરૂપ વૃક્ષમાં વસે છે. પછી પ્રભાત થતાં આ પંખીઓ જેમ ઝાડને છેડીને પોતપોતાની દિશામાં ચાલ્યા જાય છે, તેમ આ પ્રાણીઓ પણ આયુપૂર્ણતારૂપ પ્રાતઃકાળ થતાં પોતપોતાના કર્મ પ્રમાણે જુદી જુદી ગતિમાં કયાંય ચાલ્યા જાય છે ! આમ આ બધેય પંખી મેળે છે. છતાં પ્રાણીઓનું આ વિચિત્ર ચરિત્ર તે જુઓ ! શરીર શીર્ણ (જીર્ણ) થાય છે, પણ આશા શીર્ણ થતી નથી ! આયુષ્ય ગણે છે, પણ પાપબુદ્ધિ ગળતી નથી ! મેહ કુરે છે, પણ આત્માર્થ સ્ફરતે નથી ! ખરેખર ! આયુ તો વાયુના તરંગ જેવું તરલચંચલ છે, સંપદાઓ આપદાઓ સાથે જોડાયેલી છે, સર્વ ઇંદ્રિય વિષય સંધ્યા સમયના વાદળાના રંગ જેવા છે, મિત્ર-સ્ત્રી-સ્વજનાદિના સંગમનું સુખ સ્વપ્ન-ઇંદ્રજાલ સમાન છે. તેથી આ સંસારમાં એવી તે કઈ વસ્તુ છે કે જે સંતજનેને આનંદનું કારણ થાય ? આ ત્રિભુવનમાં એ કઈ પણ શરીરધારી નથી કે જેના કંઠમાં કૃતાન્તને પાશ નહિં આવી પડે. યમ–કેસરીને પાછા ન ઠેલાય એવા પગલાં જ્યારે પડે છે, ત્યારે મહામહેનત કરતાં દેથી પણ પ્રાણું રક્ષી શકાતો નથી, તે પછી માનવ–કીડાનું શું ગજું?” “જન્મ જરા મરણ કરી એ, આ સંસાર અસાર તે; ક્ય કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણ ગુણવંત તે. શ્રી વિનયવિજયકત શ્રી પુણ્યપ્રકાશ સ્તવન +“आयुर्वायुतरत्तरंगतरलं लग्नापदः संपदः, सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं स्वप्नेंद्रजालोपमम् , तत्किं वस्तु भवे भवेदिह मुदामा लम्वनं यत् सताम् ।। શાંતસુધારસ (જુઓ શ્રી મનસુખભાઈ કીરતચંદ્રકૃત વિવેચન ) Page #316 -------------------------------------------------------------------------- ________________ (૨૫૦) યોગદષ્ટિસમુચ્ચય “છ ખંડના અધિરાજ જે ચડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડલ નાંખતા, કાંચન કડા કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને.” “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિએ ત્યાં ક્ષણને પ્રસંગ? ના મારાં તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ ! વિચાર એમજ સદા અન્યત્વદા ભાવના.” - શ્રીમદ્ રાજચંદ્રજી. વળી તે મુમુક્ષુ જોગીજન ભાવે છે કે– આ સંસાર પ્રતિ જીવે લેશમાત્ર મોહ કરવા જેવું નથી. જ્ઞાનીઓએ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ-વિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત તાપ અનંત શેક, અનંત દુઃખ જોઈને એઓએ આ સંસારને પુંઠ દીધી છે, ખમય તે સત્ય જ છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી. ત્યાં, દુ:ખ, દુઃખ સંસાર ને દુ:ખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. કારણ કે જીવ પ્રથમ તે માતાની કૂખમાં–ગર્ભમાંજ અનેક સંતાપ સહન કરે છે. પછી જન્મ પામી અનેક પ્રકારના મહાકષ્ટ પામી મેટ થઈ, હાશ, હવે દુઃખનો અંત આવ્યો, હવે નિરાંત થઈ, એમ જ્યાં દેખીતાં સુખ, કાલ્પનિક સુખને સ્પર્શ કરે છે, ત્યાં જ મૃત્યુની બેનપણી જરા અવસ્થા કાયાને કેળિયે કરી જાય છે, અર્થાત્ ઘડપણ આવે છે, દેહ જર્જરિત થવા માંડે છે, અને કાળ આવી એચિંતે પ્રાણ હરી લે છે. આ દુ:ખરૂપ આ સંસાર છે. ગભરના દુ:ખથી માંડી મરણ પયત જીવ દ:ખીજ છે.” ૪ શ્રી મનસુખભાઈ કિરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન + “ गलत्येका चिंता भवति पुनरन्या तदधिका, मनोवाक्काये हा विकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते झदिति पतयालोः प्रतिपदं, न जंतोः संसारे भवति कथमप्यातिविरतिः ॥ साहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासर्यावस्पृशति कथमप्यतिविरति, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ।" -શાંતસુધારસ, Page #317 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : અતત્ત્વાવણ ખારૂં' જલ-તત્ત્વતિ મધુર જલ (૨૫૧) · ચાર ગતિરૂપ જ્યાં મેાટા આવર્તા છે અને દુઃખરૂપ દાવાનલ જ્યાં પ્રજ્વલી રહ્યો છે, એવા આ ભવસાગરમાં પ્રાણીએ બિચારા નિર ંતર ભમી રહ્યા છે. એક રૂપ છેાડીને ખીજા ગ્રહણ કરતા આ યત્રવાહક જીવ, રગભૂમિ પર નાટકીઆની જેમ નિરંતર નવનવા વેષ ધારણ કરી, આ ભવમંડપમાં નાટક નાચી રહ્યો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવ એમ પાંચ પ્રકારના પરાવર્ત્ત નાવડે આ સસાર દુઃખથી ઠાંસી ઠાંસીને ભરેલા છે. અનાદિ કાળથી ભ્રમણ કરતા આ જીવે ત્રસ-સ્થાવર ચેાનિએમાં સવની સાથે સવ” સંબધા પ્રાપ્ત કર્યાં છે. દેવલેાકમાં કે મનુષ્ય લેાકમાં, તિયાઁચમાં કે નરકમાં એવી એક પણ ચેાનિ નથી, એવું એક પણુ રૂપ નથી, એવા એક પણુ દેશ નથી, એવુ એક પણ કુલ નથી, એવું એક પણ દુ:ખ નથી, એવુ' એક પણ સુખ નથી, એવે એક પણ પર્યાય નથી કે જ્યાં નિર'તર ગમનાગમન કરી આ જીવ ખંડિત ન થયા હોય * * • આ વિચિત્ર સ'સારમાં દેવ આક્રંદ કરતા નીચે પડે છે ને શ્વાન સ્વગે ચડે છે ! શ્રોત્રિય બ્રાહ્મણ કૂતરો અને છે, વા કૃમિ કે શ્વપાક ચાંડાલ ઇંદ્ર બને છે! રાજા કીડા થાય છે ને કીડા ઇંદ્ર અને છે! આમ કથી બલાત્કારે પ્રાણીના પરાવર્તન થાય છે! અરે ! આ વિષમ સંસારમાં માતા હોય તે મૃત્યુ પામીને પુત્રી અને છે! મ્હેન હેાય તે સ્ત્રી થાય છે! તે સ્ત્રી વળી પુત્રી તરીકે અવતરે છે! પિતા હાય તે પુત્રરૂપે જન્મે છે! તે પુત્ર વળી મરીને પૌત્ર પણ બને છે!' આમ આ સસાર ખરેખર ! સાવ અસાર છે. આવા અનિત્ય, અશરણ, દુ:ખમય, વિચિત્ર ને વિષમ સંસારને ધિક્કાર હા! ધિક્કાર હા ! ઇત્યાદિ પ્રકારે આ વિવેકી વૈરાગ્યવંત પુરુષ ભાવે છે. એટલે તેને સમસ્ત સ*સાર સબધ ખારેા લાગે એમાં શુ' નવાઇ? અને તેથી ઉભગીને, વિરક્ત થઇ, તે આ સસારસમુદ્રના ખારા પાણીના ત્યાગ કરવાને પ્રવર્તે એમાં શુ' આશ્ચય ? વળી જે અતત્ત્વશ્રવણ છે તે પણ ખારા પાણી સમાન છે. અનાદિ કાળથી આ જીવે અતત્ત્વશ્રવણુરૂપ ખારૂ પાણી પીધા કર્યુ છે, તેથી જ તેના અંતરમાં સયેાગનુ ખીજ રાપાટુ' નથી, કારણ કે મિથ્યાત્વવાસનાથી વાસિત એવુ' અતત્ત્વ અતત્ત્વશ્રવણ- જ્યાં સુધી જીવ સાંભળ્યા કરે, ત્યાંસુધી જીવને સત્સ`સ્કાર ઊગે જ કેમ ? ખારૂં જલ આ જીવે શ્રવણુ કરવામાં તે કાંઇ બાકી રાખ્યું નથી, પણ તે તા તેણે *"चतुर्गतिमहावते दुःखवाडवदीपिते । भ्रमन्ति भविनोऽजस्रं वराका जन्मसागरे ॥ रूपाण्येकानि गृह्णाति त्यजत्यन्यानि सन्ततम् । यथा रङ्गेऽत्र शैलूषस्तथायं यन्त्रवाहकः ॥ सर्वैः सर्वेऽपि संम्बन्धा संप्राप्ता देहधारिभिः । अनादिकाल संभ्रान्तै सस्थावरयोनिषु ॥ भूपः कृमिभवत्यत्र कृमिवामरनायकः । शरीरी परिवर्तेत कर्मणा वञ्चितो बलात् ॥ माता पुत्री स्वसा भार्या सैव संपद्यतेऽङ्गजा । पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिक पदं ॥" —શ્રી શુભચંદ્રાચાર્ય કૃત શ્રી જ્ઞાનાવ. Page #318 -------------------------------------------------------------------------- ________________ (૨૫૨ ) ગદષ્ટિસમુચ્ચય કામગ અનુબદ્ધ-વિષય સંબંધી અસકથા જ શ્રવણ કરી છે, પણ તેણે કદી “સત્ ” સુચ્યું નથી, તેથી જ તેનું અત્યારસુધી અકલ્યાણ થયું છે. પણ હવે અત્રે આ દષ્ટિને પામતાં જીવ આ અતત્ત્વશ્રવણરૂપ ખારા જલને તિલાંજલિ આપે છે. અને જે આ ખારા પાણીને ત્યાગ થાય છે, તેની સાથે સાથે તવશ્રુતિ-તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણુને જેગ પણ બને છે, એટલે અહીં બોધ-બીજ ઊગી નીકળે છે. અત્રે તત્ત્વકૃતિ એટલે તત્વના પ્રતિપાદક એવા તત્ત્વશાસ્ત્ર-પરમાર્થશાસ્ત્ર તે મધુરાં-મીઠા જલના જોગ તત્ત્વશ્રતિ સમાન છે અને તેના બીજા અર્થમાં લઈએ તે તત્ત્વકૃતિ (= તત્વશ્રવણ) મધુર જલ તે પણ તત્વશ્રુતિના-તત્ત્વશાસ્ત્રના અંગરૂપ હેઈ, મધુર જલના જોગ બરાબર છે. આમ તત્ત્વશાસ્ત્ર તથા તત્વશાસ્ત્રદ્વારા થતું તત્વશ્રવણ તે બન્ને મીઠા પાણી જેવા છે. અને તત્ત્વશ્રુતિદ્વારા જે તત્ત્વશ્રવણ કહ્યું, તેમાં સદ્દગુરુનું ગ્રહણ અંતર્ભાવ પામે છે. કારણ કે સાંભળવાની ક્રિયા તો કઈ બેસે ત્યારે થાય, એટલે તત્ત્વશ્રુતિના–પરમાર્થ શાસ્ત્રના આશયના યથાર્થ વક્તા તે શ્રીમદ્દ સરુ જ હેઈ, તેના શ્રીમુખે જ મુખ્ય કરીને તત્ત્વશ્રવણને જોગ બની શકે છે, અથવા સદ્દગુરુ વિરહે અર્થગ્રહણરૂપ શ્રવણુ પરોક્ષ સગુરુ સપુરુષે પ્રણીત કરેલા વચનામૃત–પરમકૃત દ્વારા પણ થાય છે. તત્વ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ?”–શ્રી આનંદઘનજી. “આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ નહિં, ત્યાં આધાર સુપાત્ર, અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. આનો (તત્વશ્રુતિને ) જ ગુણ કહે છે अतस्तु नियमादेव कल्याणमखिलं नृणाम् । गुरुभक्तिसुखोपेतं लोकद्वयहितावहम् ॥६३॥ કૃત્તિ-સત્તરતુ અને આથી કરીને જ, એટલે કે તત્વશ્રુતિ થકી જ, શું? તો કે—નિરમા દેવ ચાળ-નિયમથી જ કલ્યાણ. પરોપકાર આદિ, અણિરું કૂણાં-બધુંય નરેને-મનુષ્યોને હોય છે. -તત્વશ્રુતિ થકી તથા પ્રકારના આશયભાવને લીધે. તેનું જ વિશેષણ કરે છે: "મરિગુણોત્ત-ગુરુભક્તિના સૂ યા એવું કલ્યાણ, તેની આજ્ઞાથી તેના કરણનું-કરવાનું તત્તવથી કયાણપણું છે, તેટલા માટે. એટલા માટે જ કહ્યું : ચિહિતા દમ-ઉભય લેકમાં હિતાવહ-ડિત આણનારૂં-અનુબંધનું ગુરુભક્તિદ્વારા સાયપણું છે, તેને લીધે. Page #319 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ: તવ શ્રવણથી સકલ કલ્યાણ (૨૫૩) નિયમથી જ એથી કરી, નરેને સકલ કલ્યાણ ગુભક્તિ સુખ યુક્ત જે, ઉભય લેક હિત સ્થાન. ૬૩ અર્થ :–અને એ-તત્ત્વકૃતિ થકી જ મનુષ્યને નિયમથી જ સકલ કલ્યાણ હોય છે,-કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બને લેકમાં હિતાવહ-હિત કરનાર એવું હોય છે. . વિવેચન તસે મનસે ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમઘનો.”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને એ તત્ત્વશ્રતિ–તત્વશ્રવણ થકી જ નિયમથી જ મનુષ્યને પરોપકાર વગેરે સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કારણ કે સત્શાસ્ત્રના સદુપદેશશ્રવણથી જ પરેપકાર, દયા, દાન, શીલ આદિના કલ્યાણકારી સંસ્કાર બીજ આત્મામાં રોપાય છે; અને તત્ત્વશ્રવણથી તેથી કરીને જ તેવા પ્રકારના નિર્મલ ચિત્ત-આશય પ્રગટે છે, મન:શુદ્ધિ સકલ કલ્યાણ થાય છે, અને તેના પરિણામે પરોપકાર આદિ કલ્યાણપ્રદ પ્રવૃત્તિ સંભવે છે. અર્થ-કામની ૪ બાબતમાં તો લેકે વિના ઉપદેશે પણ ૫ટુ-હેશિયાર હોય છે, પણ ધર્મ તે શાસ્ત્ર-શ્રુતિ વિના થઈ શકતો નથી, એટલે તેમાં–તે કલ્યાણકર શાસ્ત્રમાં આપ્ત સત્પુરુષના વચનમાં આદર કરે તે હિતકારક છે,” પરમ કલ્યાણકારી છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું વચનામૃત છે કે – “અહો ! પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિવિકલપ સ્વભાવના કારણભૂત, છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જ્યવંત વત્તે ! 39 શાંતિઃ શાંતિઃ શાંતિ” –શ્રીમદ રાજચંદ્ર અને તે કલ્યાણ પણ ગુરુભક્તિના સુખથી યુક્ત એવું હોય છે, કારણ કે શ્રી સશુરુની આજ્ઞાથી જ કલ્યાણ હોય છે. પરોપકારાદિ કલ્યાણકાર્ય પણ શ્રીમદ્ ગુરુ ભગવાનની આજ્ઞાપૂર્વક કરવામાં આવે તે જ તત્ત્વથી–પરમાર્થથી વાસ્તવિક કલ્યાણરૂપ થાય છે; સ્વછંદ કરવામાં આવે તે વાસ્તવિક કલ્યાણરૂપ થતું નથી. એમ ભગવાન શાસ્ત્રકારને x" उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । પરતુ ન વિના જ્ઞાતિ તત્રારો દ્વિતઃ !”—શ્રી ગિબિન્દુ, Page #320 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) ગદષ્ટિસમુચ્ચય અભિપ્રાય છે. કારણકે–ગુરુ આજ્ઞાને ત્યાગ કર્યો એટલે ભગવાનની આજ્ઞાને* ત્યાગ કર્યો, અને ભગવાનની આજ્ઞાને ત્યાગ કર્યો એટલે ઉભય લેકનો ત્યાગ કર્યો.” દાન તપ શીલ વ્રત, નાથ આણુ વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ... ધન્ય તું ! ધન્ય તું ! ધન્ય જિનરાજ તું !” આણરંગે ચિત્ત ધરી, દેવચંદ્ર પદ શીવ્ર વરી જે.”—શ્રી દેવચંદ્રજી. આવું જે ગુરુ આજ્ઞાપૂર્વક કલ્યાણ કાર્ય હોય છે, તે અનુબંધવાળું હોય છે. એટલે કે તેથી ઉત્તરોત્તર વિશિષ્ટતા કલ્યાણની પરંપરા પ્રાપ્ત થયા જ કરે છે, પુણ્યાનુબંધી પુણ્યની ઉત્તરોત્તર ચઢતી કળા-અભ્યદય થયા જ કરે છે. આમ આ કલ્યાણકાર્ય આ લેક-પરલેકમાં હિતનું કારણ થાય છે, “લેકદ્રયહિતાવહ”—ઉભય લેકમાં હિતને ખેંચી લાવનારું બને છે. “માઘા, આખર ત”—શ્રી જિનપ્રવચન. આનું (ગુરુભક્તિનું) જ વિશેષથી પરમ ફલ કહે છે– गुरुभक्तिप्रभावेन तीर्थकुदर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ॥ ६४ ॥ પ્રભાવથી ગુરુભક્તિના, તીર્થકર દર્શન માન; સમાપત્તિ આદિ ભેદથી, મેક્ષનું એક નિદાન. ૬૪ અર્થ –ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિ ભેદે કરીને તીર્થકર દર્શન માન્યું છે,-કે જે મોક્ષનું એક નિબંધન-કારણ છે. કૃત્તિઃ–ગુરુમત્તિકમાન-ગુરુભક્તિના પ્રભાવથી, સામર્થ્યથી, તેનાથી ઉપજેલા કર્મવિપાકથી, શું ? તે કે તીર્થદન મર-તીર્થકરનું દર્શન, ભગવંતનું દર્શન માન્યું છે-ઈષ્ટ ગણ્યું છે. કેવી રીતે ? તે કે સામેન-સમાપુત્તિ આદિ ભેદથી. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પશન, તે વડે કરીને. આદિ શબ્દથી તે નામકર્મના બંધ, વિપાક અને તભાવ આપત્તિની ઉપપત્તિનું ગ્રહણ છે. (એટલે કે તીર્થંકરનામકમને બંધ, ઉદય અને તીર્થંકરભાવની પ્રાપ્તિની યુક્તિયુક્તતાનું–ગ્યતાનું ગ્રહણ છે.) તે તીર્થકર દર્શન આવું વિશિષ્ટ છે-નિર્વાગૈનિવશ્વનભૂ-નિર્વાણનું એક નિબંધન-કારણ છે, અસાધારણ એવું અવંધ્ય (અચૂક) મેક્ષ કારણ છે. • " गुरु आणाए चाए जिणवर आणा न हाइ णियमेण । सच्छंदविहाराणं हरिभद्देण जओ भणिअं ।। एअम्मि परिचत्ते आणा खलु भगवओ परिच्चत्ता । तीए अ परिचाए दुण्ड वि लेगाण चाओत्ति ॥" શ્રી યશોવિજ્યજીત શ્રી તિલક્ષણસમુચ્ચય, Page #321 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિઃ ગુરુભક્તિપ્રભા તીર્થંકરદશન-સમા૫ત્તિસ્વરૂપ (૫૫) વિવેચન “પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તેહ ઉપજવા પૂવિત ભાગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં જે ગુરુભક્તિ કહી તેને મહાપ્રભાવ-માહાસ્ય-સામર્થ્ય અત્ર બતાવ્યું છે. ગુરુભક્તિના પ્રભાવથી શ્રી તીર્થકરનું દર્શન પ્રાપ્ત થાય છે, એમ સપુરુષોનું માનવું છે. તે કેવી રીતે? તેને માટે કહ્યું કે સમાપત્તિ વગેરે ભેદથી તે દર્શન સાંપડે છે. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પર્શના, પ્રભુના સ્વરૂપની અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપની ધ્યાનથી જે ફરસના થવી, તેથી કરીને તીર્થકર “દર્શન’ સાંપડે છે, અથવા તે તીર્થકર નામકર્મ બંધાય છે, અને તેને વિપાક થયે તીર્થકર ભાવની પ્રાપ્તિ થાય છે. આમ પણ તીર્થકર દર્શન પ્રાપ્ત થાય છે. અને આવું જે ભગવાન તીર્થંકરનું—ધર્મ તીર્થસંસ્થાપકનું દર્શન છે, તે મોક્ષનું એક અદ્વિતીય કારણ છે, અમેઘ-અચૂક એવું અસાધારણ અનન્ય કારણ છે. આમ ગુરુભક્તિને મહિમા અપૂર્વ છે. સદ્દગુરુની ભક્તિથી-સેવાથી–ઉપાસનાથી શ્રી જિનેશ્વર ભગવંતનું સ્વરૂપ સમજાય છે, તેમનું સ્વરૂપદર્શન થાય છે, જેથી અમેઘ મોક્ષફળ અવશ્ય મળે છે અને જે “દર્શન’ છે તે “દષ્ટિ ? બિના નયન વિના-નયન વિના થતું નથી, “બિના નયન પાવે નહિં;” વિના નયનની પાવે નહિં? જે વાત છે, અર્થાત્ ચર્મચક્ષુને અગોચર એવી જે વાત છે, તે નયન’ વિના અર્થાત્ સદ્ગુરુની દેરવણ વિના અથવા સગુરુએ અપેલા દિવ્ય આંતરૂ ચક્ષુ વિના પ્રાપ્ત થતી નથી. પણ જે સદ્ગુરુના ચરણ સેવે છે, તે તે તે “બિના નયનકી બાત” સાક્ષાત્ પામે છે વિનયવંત વિનેય-શિષ્ય સદ્ગુરુના નયનથી દિવ્ય નયન પામી જિનસ્વરૂપને સાક્ષાત્કાર કરે છે. આમ અતીન્દ્રિય એવા પ્રભુના શુદ્ધ સહજાનંદ સ્વરૂપનું દર્શન સદ્ગુરુએ આપેલા દિવ્ય નયન દ્વારા થાય છે,-એ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનને પરમ ઉપકાર છે. મૂળ સ્થિતિ જે પૂછો મને, તે સેંપી દઉં યોગી કને.”–શ્રીમદ્ રાજચંદ્રજી -- સમાપત્તિનું સ્વરૂપ – ઉપરમાં જે સમાપત્તિ કહી તેનું સ્વરૂપ રસપ્રદ–બધપ્રદ હેઈ ખાસ સમજવા જેવું છે સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા સ્પર્શના. જેનું ધ્યાન કરવામાં આવે છે તેને સ્વરૂપનું ધ્યાનથી સ્પર્શન–અનુભવન થવું, તદ્રુપતાની સમ્યફ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું પામવું તે સમાપત્તિ. અથવા જેનું ધ્યાન કરવામાં આવે છે તેને સ્વરૂપની સમતુલ્ય આપત્તિપ્રાપ્તિ થવી, તેની સમાન તપ આત્માનુભવ થવો તે સમાપત્તિ. આ સમજવા માટે સ્ફટિક રત્નનું દૃષ્ટાંત છે. જાતવંત એવું નિમલ સ્ફટિક રત્ન રાતા કે કાળા ફૂલની Page #322 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬) ગદષ્ટિસમુચ્ચય ઉપરમાં રાખ્યું હોય, તે તેમાં તેની તેવી ઝાંઈ– છાયા પડે છે, તેવી રંગછાયાથી તદ્રપાપત્તિ-તદ્રપપણાની પ્રાપ્તિ થાય છે, તેમ નિર્મલ ચિત્ત-રત્ન જેનું ધ્યાન કરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે, તે તે ભાવવામાં આવતી વસ્તુના ઉપરાગથી તેને તદૂપાપત્તિ-તકૂપપણું પ્રાપ્ત થાય છે. આમ જાતિવંત નિર્મલ સ્ફટિક રત્નની જેમ ક્ષીણવૃત્તિવાળાને (૧) તાશ્યથી? અર્થાત્ તેમાં સ્થિતિરૂપ એકાગ્રપણાથી અને (૨) “તરંજનપણથી” અર્થાત્ તેનું અંજન-રંગ લાગવારૂપ તન્મયપણાથી સમાપત્તિ હોય છે. આ સમાપત્તિઝ થવામાં ત્રણ મુખ્ય આવશ્યક શરત છે-(૧) પ્રથમ તે ટિક રત્નની જેમ ચિત્ત ક્ષીણવૃત્તિવાળું નિર્મલ હોવું જોઈએ. એમ હોય તો જ સમાપત્તિ થવાની યોગ્યતા પ્રાપ્ત થાય. (૨) એક ફૂલની પાસે મૂકેલા સ્ફટિકની સમાપત્તિ જેમ, ભાવવામાં આવતા વિષય પ્રત્યે ચિત્તનું સ્થિર એકાગ્રપણું કેમ થાય? થવું જોઈએ. આ ન હોય તે સમાપત્તિ થાય જ કેમ? (૩) અને પછી ફૂલની રંગછાયા સ્ફટિકમાં પડે, તેમ તન્મયપણું થવું જોઈએ, ધ્યાન વિષયને દૃઢ ભાવરંગ લાગી જ જોઈએ. આમ થાય ત્યારે જ સમાપત્તિ થાય. તેમજ આ સમાપત્તિ થવામાં આવશ્યક એવી જે આ ત્રણ શરત (Essential conditions) કહી, તેમાં આગલી હોય તે પાછલીનું કારણ થાય છે. કારણ કે સૌથી પ્રથમ તે ચિત્તસત્ત્વ સ્ફટિક જેવું અત્યંત નિર્મલ-શુદ્ધ થવું જોઈએ, અર્થાત્ ચિત્ત અત્યંત સાત્વિક પરિણામી થઈ જવું જોઈએ. આમ જે ન થાય તે પત્થરમાં જેમ ફૂલની છાયા ન પડે, તેમ મલિન ચિત્તમાં પણ ભાવવા યોગ્ય વસ્તુની છાયા ન પડે, સમાપત્તિ ન થાય. પણ જ્યારે ચિત્ત નિર્મલક્ષીણવૃત્તિવાળું, સફટિક જેવું પારદર્શક સ્વચ્છ (Crystal-clear) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નહિ હોવાથી સ્થિર થઈ એકાગ્રપણું પામે; અને આમ જ્યારે તે એકાગ્રપણું પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે. તાત્પર્ય કે ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય. આમ સમાપત્તિને * ઉપક્રમ ૪ “મનિરિવામિનાહ્ય શીળફ્યુરો સંશયY I સારવારનવા જ સમrmત્તિ: કીર્તિતા શ્રી યશ, કત દ્વા દ્વા ૨. ૧૦ * પાતંજલ યોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે ગ્રાહ્ય, ગ્રહણ અને ગૃહીતુ એમ ત્રણ પ્રકારની સમાપત્તિ છે. તેમાં ગ્રાહ્ય સમાપત્તિ નિવિચાર સમાધિ પર્યતે, ગ્રહણ સમાપત્તિ સાનંદ સમાધિ ૫ય તે, અને ગૃહ સમાપત્તિ સાસ્મિત સમાધિ પતે વિશ્રામ પામે છે. વળી તેના ચાર પ્રકાર છે. (૧) સવિતર્ક, (૨) નિર્વિત, (૩) સવિચાર, (૪) નિર્વિચાર. આ સમાપત્તિઓ સંપ્રજ્ઞાત સમાધિ (સવિક૯૫) છે, અને તે જ “સબીજ સમાધિ કહેવાય છે. તેમાં છેલ્લી નિર્વિચાર સમા૫ત્તિનું નિમલપણું થયે અધ્યામપ્રસાદ થાય છે, તેથી તંભરા પ્રજ્ઞા ઉપજે છે, કે જે શ્રત-અનુમાન કરતાં અધિક હોય છે. તે ઋતંભરા પ્રજ્ઞાથી સંસ્કારમંતરને બાધક એ તત્ત્વસંસ્કાર ઉપજે છે. અને તેના નિરોધથી અસંપ્રજ્ઞાત (નિવિક૯૫) નામે સમાધિ ઉપજે છે. વિરામ પ્રત્યયના અભ્યાસથી અને નેતિ નેતિ” એવા સંસ્કારશેષથી તે અસં પ્રજ્ઞાત સમાધિથી કૈવલ્ય પ્રગટે છે–આત્માનું કેવલ સ્વરૂ૫પ્રતિકવ થાય છે. આમ નિર્વિચાર સમાપત્તિ-અધ્યાત્મપ્રસાદ ઋતંભરા પ્રજ્ઞાતવસંસ્કાર-અસંપ્રજ્ઞાત સમાધિ કૈવલ્ય, આ ક્રમ છે. (વિશેષ માટે જુઓ પાતંજલ, તથા યશોવિજ્યજીકૃત દ્વા. દ્વા. ૨૦). Page #323 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ: તાવિકી પરમાત્મ સમા૫ત્તિ; ત્રિવિધ આત્મા ( ર૫૭ ) છે. આમાં ચિત્તસ્થિરતા એ મધ્યવતી ગુણ છે, તેની કેટલી બધી મહત્ત્વતા છે એ સૂચવતું શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ તત્વગંભીર વચન છે કે— બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.” હવે સમાપત્તિ કેની ? કયા ધ્યાનવિષયની? તેને વિચાર કરવા યોગ્ય છે. ધ્યાનવિષય જો જડ હેય ને ધ્યાતા ચેતન હેય તે એને એકત્વપરિણામરૂપ મેળ કેમ બને? માટે જડ વસ્તુને ધ્યાનથી તાવિક+ સમાપત્તિ થાય નહિં. તાત્વિક તાવિકી સમાપત્તિ તે આત્મા જે ભાવનાવિષય હોય તે જ થાય. અને પરમાત્મા પરમાત્મ એ શુદ્ધ આત્મા જ છે, એટલે પરમાત્માની* સમાપત્તિ જીવાત્મામાં સમાપત્તિ યુક્ત છે. હું છું તે પરમાત્મા છું, પરમાત્મા છે તે હું છું, “પરમાતમનું હે આતમ ભાવવું' એવું અભેદ ધ્યાન ધરવાથી જીવાત્માને પરમાત્માની સમાપ્તિ થાય છે, કારણ કે દ્રવ્યથી આત્માની ને પરમાત્માની તારિક એકતા છે, એક ચેતન સ્વરૂપપણાથી સમાનતા છે, એટલે તેની સમરસીભાવરૂપ સમાપત્તિઅભેદ એકતા થવા યોગ્ય છે. એટલા માટે જ “જે અહંતને (શુદ્ધ આત્માને) સ્વદ્રવ્યગુણ-પર્યયથી જાણે છે, તે જ સ્વ આત્માને જાણે છે, અને તેને મોહ નિશ્ચય લય પામે છે,” એમ મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે. ___ " जो जाणइ अरहते, दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तस्स लय ।।" -શ્રી પ્રવચનસાર જે ઉપાય બહુવિધની રચના, ગમાયા તે જાણે ; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે....શ્રી અર” શ્રી યશોવિજયજી. “પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્વને ધ્યાતા થાય રે. ”—શ્રી દેવચંદ્રજી. આમ પરમાત્માની સમાપ્તિ થાય છે તેનું કારણ એમ છે કે જીવમાં પિતાની અંતરંગ ઉપાદાનભૂત તેવી પરમાત્મ શક્તિ રહેલી છે. તેની વ્યક્તિ અર્થાત્ પ્રગટપણું વ્યક્ત-પ્રગટ પરમાત્માના તેવા પ્રકારે ધ્યાનરૂપ સામગ્રીસગથી હોય છે, પ્રગટ પરમાત્માનું ધ્યાનાલંબનરૂપ ઉત્તમ નિમિત્ત પામી જીવની તે ઉપાદાનશક્તિ પ્રગટ પરમાત્મપણે પરિણમે છે. +" संप्रज्ञातोऽवतरति ध्यानभेदेऽत्र तत्त्वतः । તરિત્ર સમાપસર્નામેનો માચતાં વિના !” –ા, હા. ૨૦-૧૫ *" परमात्मसमापत्तिर्जीवात्मनि हि युज्यते । મેન તથાણાનાન્તશતિઃ || -દ્વા, દ્વા. ૨૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) યોગદષ્ટિસમુચ્ચય અને જીવાત્મામાં તેવા પ્રકારે પરમાત્માનું સર્વ-શક્તિ છે, તેની ઉપપત્તિ માટે ત્રણ પ્રકારના આત્મા ગવામયમાં પ્રસિદ્ધ છેઃ * બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તેમાં (૧) કાયામાં જેને આત્મબુદ્ધિ છે અને તેથી હું સ્કૂલ, હું કૃશ” ત્રિવિધ આત્મા ઈત્યાદિ પ્રકારે જે પ્રતીત થાય છે, તે કાય અથવા બહિરાત્મા છે. (૨) કાયાદિકમાં જેને આત્મબુદ્ધિ નથી પણ આત્મામાં જ આત્મબુદ્ધિ છે, એટલે કાયાદિકમાં જે સાક્ષીરૂપ રહી તેને અધિષ્ઠાતા થઈને રહે છે, તે અધિષ્ઠાયક અથવા અંતરાત્મા છે. (૩) જ્ઞાનાનંદે જે પૂર્ણ પાવન અને સર્વ ઉપાધિથી રહિત છે, અને જે અતીન્દ્રિય ગુણરત્નના આકર છે, તે પરમાત્મા છે. આ ત્રણ પ્રકારના આત્મામાં બહિરાત્મા ધ્યાનને અધિકારી હોઈ ધ્યાતા થઈ શકતું નથી, અંતરાત્મા અધિકારી હેઈ ધ્યાતા હોય છે, અને પરમાત્મા તે ધ્યાનમાં લાવવા યોગ્ય એવા ધ્યેય છે. આમ ધ્યાનનો ઉપયોગ હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તે બહિરાત્મભાવ ત્યજી, અંતરાત્મરૂપ થઈ, સ્થિર ભાવે પરમાત્માનું જે આત્મારૂપ ભાવવું, તે જ સમાપત્તિને વિધિ છે, આત્મ અપણને દાવ છે, “આતમ અરપણ દાવ.” જેમ અવિકાર એવા નિર્મલ દર્પણમાં પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે, તેમ નિર્વિકાર એવા નિમલ અંતરાત્મામાં પરમપુરુષ પરમાત્માના સ્વરૂપનું અર્પણ થાય છે, અર્થાત તે પરમાત્મસ્વરૂપ તેમાં પ્રગટ અનુભવરૂપે દેખાય છે. આ જ સમાપત્તિ છે. કાયાદિકે હો આતમ બુદ્ધ ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપસુગ્યાની; કાયાદિકે હે સાખીધર થઈ રહ્યો, અંતર આતમરૂપ સુગ્યાની. જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વર્જિત સકલ ઉપાધિ સુગ્યાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ સુગ્યાની. બહિરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ..સુગ્યાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ-સુગ્યાની. સુમતિ ચરણકજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર..સુગ્યાની ” -શ્રી આનંદઘનજી આ સર્વ પરથી ફલિત થાય છે કે બહિરાત્મામાં શક્તિથી પરમાત્મપણું છે, તેથી યથાયોગ્ય કારગે તેની વ્યક્તિને-આવિભવનો સંભવ છે. એટલે કે બહિરાત્મભાવ ત્યજી દઈ, નિર્મલ ને સ્થિર થયેલ અંતરાત્મા જો પરમેશ્વર-પરમાત્માનું એકાગ્ર ધ્યાન કરે, તે તેના અવલંબને ધ્યાતા ને ધ્યેયને અભેદ થાય, અર્થાત્ ધ્યાન x"बाह्यात्मा चान्तरास्मा च परमात्मेति च त्रयः । कायाधिष्ठायकध्येयाः प्रसिद्धायोगवाङ्मये ॥"-500 "बहिरन्तः परश्चेति त्रिधात्मा सर्वदेहिषु । gવેચાત્તત્ર પર મપાયાહૂહિત્ય –સમાધિશતક, Page #325 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ: “ભૃગી ઈલિકાને ચટકાવે”-તીર્થકરદશન (૨૫૯) કરનાર પોતે જ ધ્યેય એવા પરમાત્મસ્વરૂપ થઈ જાય, ધ્યેયની સમાપત્તિ થાય અને સાધ્યની અખંડ સિદ્ધિ સાંપડે. પરમેશ્વર અવલંબને રે.....મન ધ્યાતા ધ્યેય અભેદ રે....ભવિ. ધ્યેય સમાપત્તિ હવે રે....મન સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ રે...ભવિ.”—શ્રી દેવચંદ્રજી “તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છેજી, તેથી જાયે સઘળા હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પછે.”—શ્રી યશોવિજયજી આમ દ્રવ્યના-તત્ત્વના સાધમ્યથી અંતરાત્માને પરમાત્માની સમાપત્તિ થાય છે, અર્થાત સભ્યપ્રકારે તદ્રુપતા૫ત્તિ, તદ્રુપપણું, તન્મયપણું થાય છે, કારણ કે જે જેને ધ્યાવે તે તે થાય, એ નિયમ છે. અત્રે ભમરી ને ઇયળનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. ઈયળ ભમરીનું ધ્યાન ધરે છે, તે ઈયળ ભમરી બને છે. શ્રી આનંદઘનજીએ પરમ ભાવોલ્લાસથી લલકાર્યું છે કે : “જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે...હૂદરિશણ જિન અંગ ભણીજે.” શ્રીમદ્ રાજચંદ્રજી આ વચનને ઉત્તમ પરમાર્થ સમજાવતાં કહે છે કે –“જિન થઈ ને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ જિનને એટલે કેવલ્ય જ્ઞાનીને, વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે.” “દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, તેહને સહી દેવચંદ્ર પદ થાય રે...જિર્ણોદા તારા નામથી મન ભીને.” “પરમગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે.”—શ્રી દેવચંદ્રજી. આમ સમાપત્તિ આદિ ભેદથી આ તીર્થકરદર્શન-પરમાત્મદર્શન ગુરુભક્તિના પ્રભાવથી સાંપડે છે એમ કહ્યું છે. અર્થાત્ ગુરુભક્તિના પ્રભાવથી ઉપજેલા પુયપરિપાકથી ઉપરમાં વિવર્યું તેમ સમાપત્તિથી પરમાત્મદર્શન થાય છે, અથવા તીર્થકર નામકર્મ ગુરુભક્તિથી બંધાય છે, તેને ઉદય થાય છે, અને તીર્થંકરભાવની પ્રાપ્તિ થાય છે. અને તીર્થકર દર્શન આમ પણ તીર્થકરદર્શન–પરમાત્મદર્શન સાંપડે છે. આ તીર્થકરદર્શન-પર માત્મદર્શન જ નિર્વાણનું એક નિબંધન અર્થાત્ મોક્ષનું અદ્વિતીય કારણ છે. તે પ્રાપ્ત થયા વિના કદી પણ નિર્વાણ થતું નથી. જેની પ્રાપ્તિ પરમ દુર્લભ છે, એવું Page #326 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦) યોગદૃષ્ટિસમુચ્ચય આ પરમાત્મદર્શન પરમ દુલભ છે. આ પરમાત્મદર્શનની પ્રાપ્તિથી પરમ ભાવાવેશમાં આવી જઈ શ્રી આન ંદઘનજીએ ગાયું છે કે— આ તીર્થંકરદનની પ્રાપ્તિ વિના જ આ જીવ અનાદિ કાળથી આ સ'સારમાં રખડચો છે, અને તેની પ્રાપ્તિ થયે જ આ જીવને સંસારથી નિસ્તાર થાય છે. અને તેની પ્રાપ્તિ પણ નિર્મીલ સાધુભક્તિ વિના-સંત સદ્ગુરુની ભક્તિ વિના થતી નથી. “ચંદ્રપ્રભુ મુખ ચ'દ રે....સખી ! દેખણુ દે ! ઉપશમ રસના કંદ....સખી. સેવે સુર નર ઇંદ....સખી. ગતકલિમલ દુ:ખ ....રે ખિ સુહુમ નિગેાદ ન દેખિયા....સખિ, ખાદર અતિદ્ધિ વિશેષ....રે સખી. પુઢવી આઉ ન પેખિયેા....સખિ. તેઉ વાઉ ન લેશ રે....સખી. ” ઇત્યાદિ, (જુએ. પૃ. ૧૪૭). 66 નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડચો તે માત્ર એના નિરુપમ ધમના અભાવે X ×× શી એની શૈલી ’’ —શ્રીમદ્ રાજચ'દ્ર, પત્રાંક ૩૧. (પર) “જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે; તુજ દરેિશણુ વિષ્ણુ હું ભમ્યા, કાળ અનંત અપાર રે.”-શ્રી દેવચ`દ્રજી ર આવું પરમ અદ્ભુત ને પરમ દુર્લભ તીર્થંકરદર્શન એટલે શુ? તેના અનેક અથ ઘટે છે. જેમકે (૧) પ્રભુની મુદ્રાનું–વીતરાગભાવસૂચક તદાકાર સ્થાપનારૂપ પ્રતિમાનું દર્શીન, (૨) તીર્થંકરના ગુણસ્વરૂપનુ' સામાન્યપણે સ્થૂલ ઇ'ન, (૩) તત્ત્વનું યથા દર્શોન કરી તત્ત્વદ્રષ્ટા તીર્થંકરૈ યથાવત્ પ્રરૂપેલ તત્ત્વદર્શીન, (૪) તેમના પરમાત્મ સ્વરૂપનું સાક્ષાત્ દન-સાક્ષાત્કાર. ઇત્યાદિ પ્રકારે આ દશનને પ્રત્યેક પ્રકાર અનંતર કે પરપર રીતે પરમ ઉપકારી છે. તેમાં પ્રથમના ત્રણ પ્રકાર પણ અનુક્રમે ચાથા પ્રકારના કારણરૂપ થવાથી ઉપકારી થાય છે. અને આવુ' આ પરમ ઉપકારી તીર્થંકરદર્શન પણ પદ્મ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્દગુરૂથી જ સમજાય છે, માટે મેટામાં મેટો ઉપકાર શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનેા જ છે. તીર્થંકર દનના વિવિધ અ સદ્ગુરુના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વધુ ઉપકાર હ્યેા ? સમજ્યું જિનસ્વરૂપ,”—શ્રીમદ્રાજચદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્િ ET Page #327 -------------------------------------------------------------------------- ________________ (૨૬૧) દીમાદષ્ટિ: સૂમ બેધનું લક્ષણ, તન્ય નિર્ણયની ન્યાયપદ્ધતિ અહીં પ્રતિષેધ કરેલા સૂમ બેધનું લક્ષણ બતાવવા માટે કહે છે – सम्यग्हे त्वादिभेदेन लोके यस्तत्त्वनिर्णयः । वेद्यसंवेद्यपदतः सूक्ष्मबोधः स उच्यते ॥६५॥ સમ્યગ હેતુ આદિથી જે તત્વનિર્ણજ્ય જનમાંય; વિદ્યસંવેદ્ય પદથી-તે, સૂક્ષ્મ બેધ કહેવાય. ૬૫. અર્થ –સમ્યફ હેતુ વગેરે ભેદે કરીને, લેકમાં જે વેધસવેદ્ય પદ થકી તસ્વનિર્ણય થાય છે, તે સૂક્ષ્મ બોધ કહેવાય છે. વિવેચન “સૂમબોધ તે પણ ઈહાંજી, સમકિત વિણ ન હોય; વેદ્યસંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેલ્વે જેય...મનમેહન.”–શ્રી . દ. સઝાય ૫ ઉપરમાં સૂફમબોધ હજુ આ દષ્ટિમાં ન હોય એમ કહ્યું હતું, તેને ખુલાસો કરવા માટે “સૂક્ષ્મબોધ” એટલે શું? તેનું અત્ર કથન છે. હેતુ સ્વરૂપ અને ફલથી કરીને વિદ્વત સમાજરૂપ લેકમાં, પંડિત જનના સમુદાયમાં, વેદ્યસંવેદ્યપદથકી જે સભ્યપ્રકારે તત્ત્વનિર્ણય કરવામાં આવે, એટલે કે પરમાર્થને પરિચ્છેદ કરાય, પરમાર્થનું પરિજ્ઞાન થાય, તેને સૂક્ષમ બોધ” કહ્યો છે. તત્વનિર્ણયની ન્યાયપદ્ધતિ કેઈપણુ તત્વને નિર્ણય કરવો હોય, તે તે કામ સાચા પંડિત જનનું-ખરેખર વિદ્વાનું છે, કારણ કે તેઓ જ હેતુથી, વરૂપથી અને ફળથી તત્વની સમ્યક પરીક્ષા કરી, કષ-છેદ-તાપ આદિ પ્રકારથી સમ્યક કસોટી કરી, તત્વને-પરમાર્થને નિર્ણય કરવાને સમર્થ હોય છે. તેઓ સર્વ આગ્રહથી પર હેઈ, તત્ત્વની મધ્યસ્થપણે ન્યાય પદ્ધતિથી ચકાસણી કરે છે. જેમ કુશલ ન્યાયાધીશ-ન્યાયમૂર્તિ ન્યાયતુલા બરાબર જાળવીને પક્ષપાતરહિતપણે ન્યાય તોલે છે, તેમ આ ન્યાયપ્રિય વિદ્વજને પણ નિષ્પક્ષપાતપણે તત્વની તુલના કરે છે, કારણ કે તેઓ ન્યાયપદ્ધતિમાં નિષ્ણાત હોય છે. તે આ પ્રકારે – વૃત્તિસાજૂ-સભ્યપણે, અવિપરીત વિધિથી, રિ -હેતુ આદિ ભેદથી; હેતુ, સ્વરૂપ ને કલના ભેદથી, ઢોલકમાં, એટલે કે વિદ્યુત સમાજમાં ચતરસનિર્ણય-જે તત્વનિર્ણમા, પરમાર્થ પરિચછેદ. કયા કારણથી ? તે કે- ઘવત:-વેદ્યસંવેદ્યપદ થકી, જેનું લક્ષણ કહેવામાં આવે છે એવા દાવેદ્ય પદથકી, સૂક્ષ્મપોષઃ સ ૩૨ તે-તે સક્ષ્મધ, નિપુણ બેધ કહેવાય છે, એમ અર્થ છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ચોગદષ્ટિસમુચ્ચય (૨૬૨) સાથે જ, ૧. તત્ત્વના નિય કરવામાં ન્યાયવેત્તાએ પ્રથમ તે (૧) સાધ્ય નક્કી કરે છે,* સાધ્યના સ્વીકારરૂપ અમુક પક્ષ સ્થાપે છે, અને તે પ્રત્યક્ષ આદિથી અબાધિત એવા હેાય છે. તે હેતુને વિષય પ્રકાશે છે, માટે તેના પ્રયાગ કરવા જોઈએ, નહિ તેા લક્ષ્ય વિનાના ખાણ જેવી સ્થિતિ થઇ પડે, એમ તેએ જાણે છે. ( ૫ ) આમ સાધ્ય નિશ્ચિત કરી તેઓ તેના હેતુ વિચારે છે. સાધ્યને અવિનાભાવી, એટલે સાધ્યને સાધ્યા વિના ન રહે—અવશ્ય તે હેતુ કહેવાય છે. સાધ્ય અને હેતુના સબંધ અવિનાભાવી એટલે કે એક ખીજા વિના ન ચાલે એવા છે. તથાપ્રકારે ઉપપત્તિથી અને અન્યથા પ્રકારે અનુપપત્તિથી, એમ એ પ્રકારે હેતુના પ્રયેાગવડે કરીને સાધ્યની સિદ્ધિ થાય છે. આમ અન્યથા અનુપપન્નપણું એટલે કે આ જ પ્રકારે ઘટે, ખીજા પ્રકારે ન ઘટે, એ હેતુનું લક્ષણ છે. તેની અપ્રતીતિ, સંદેહ કે વિપર્યાસ હાય, તા હેત્વાભાસ કહેવાય છે. તે હેત્વાભાસને આ વિચક્ષણ પુરુષો પ્રયત્નથી વજે છે. ( ) આમ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, તેઓ તેની દૃષ્ટાંતથી પુષ્ટિ કરે છે. જેમાં સાધન-સાધ્યની વ્યાપ્તિ વિશેષે કરીને સંબધસ્મરણથી વિનિશ્ચિત કરવામાં આવે તે, સાધન્ય થી દાંત છે; અને જ્યાં સાધ્ય નિવૃત્ત થતાં સાધનને પણ અસ’ભવ કહેવામાં આવે, તે વૈધ થી દૃષ્ટાંત છે. અંતર્ વ્યાપ્તિથી જ સાધ્યની સિદ્ધિ હોય, તે ખાદ્ય ઉદાહરણ સાથ ક છે, નહિ તેા તેના અભાવે વ્યથ છે, (૩) આવા દૃષ્ટાંતથી પુષ્ટિ કરતાં આ ન્યાયવિશારદા અસિદ્ધ, અપ્રતીત, અન્યથાપપન્ન, વિરુદ્ધ, તે અનૈકાંતિક એવા સાધમ્મ થી ઉપજતા દષ્ટાંત દેષો આવવા દેતા નથી, તેમજ અપલક્ષણ હેતુથી ઉપજતા સાધ્યવિકલ વગેરેદેષો પણ આવવા દેતા નથી. અને વૈધમ્યથી ઉપજતા દૃષ્ટાંતદેષો દૂરથી પરિહરે છે. આમ આ વિચક્ષણ જને અનુમાનત્ર પ્રમાણથી નિષ્ણુ એવા સમ્યક્ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, ને નિર્દોષ દૃષ્ટાંતથી તેની પુષ્ટિ કરી, તત્ત્વનું અસ્તિત્વ સ્થાપે છે. સાધ્યું, હેતુ અને દાંત ૨. તત્ત્વનિ યમાં બીજી વસ્તુ તત્ત્વનું સ્વરૂપ વિચારવાની છે. એટલે તત્ત્વનું સ્વરૂપ-સ્વલક્ષણ શું છે? તેના સામાન્ય-વિશેષ ગુણુ શુ છે ? એને તેએ વિચાર કરે છે. પ્રત્યેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે તેના એક દેશને-અંશને ગ્રહણ કરે તે નય કહેવાય છે. · તે એકનિષ્ઠ નયાની શ્રુતમાગમાં પ્રવૃત્તિ થકી સંપૂણું' અનેા વિનિશ્ચય કરાવનારૂ *66 साध्या विनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ અન્યથાનુવપન્નથું હેતોજેક્ષળમીપ્તિમ્ । તન્નત્તિયન્ટેનિવાસસ્તનામના ।।'' ઇત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રી સિદ્ધસેન દિવાકરકૃત શ્રી ન્યાયાવતાર, + " साध्या विनाभुवो लिङ्गात् साध्यनिश्चायक स्मृतम् 1 અનુમાન તરૂવ્રત પ્રમાળયાત સમક્ષત્રત | ’—ન્યાયાવતાર. Page #329 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ: ઓધનુ' સૂક્ષ્મપણું શી રીતે ? સ્યાદ્વાદશ્રુત કહેવાય છે ' માટે આશ્રય કરે છે. (૨૬૩ ) એવા પ્રમાણભૂત સ્યાદ્વાદ શ્રુતને તેએ વસ્તુસ્વરૂપ સમજવા k: શ્રુતજ્ઞાને નયપથ લીજે, અનુભવ આસ્વાદન કીજે.” —શ્રી દેવચંદ્રજી. ૩. તત્ત્વનિણૅયમાં ત્રીજી વસ્તુ ફળ શુ' તે નિર્ધારવાનું છે. એટલે અમુક તત્ત્વનું સ્વરૂપ નક્કી કર્યુ, નિશ્ચિત કર્યુ, તેનુ ફળ શું, પરિણામ શુ, અને પ્રસ્તુત તત્ત્વની ફળરૂપ પ્રાપ્તિ કેવા પ્રકારે થાય, પ્રસ્તુત તત્ત્વ કેમ નિષ્પન્ન—સિદ્ધ થાય, તેની ફ્લ વિચારણા તેઓ કરે છે. પ્રમાણભૂત એવા સવજ્ઞાનનું ફૂલ સાક્ષાત્ અજ્ઞાનનું દૂર થવુ તે છે, કેવલજ્ઞાનનું ફૂલ સુખ ને ઉપેક્ષા છે, અને બાકીના જ્ઞાનનું ફલ ગ્રહણ–ત્યાગ બુદ્ધિ ઉપજવી તે છે, એટલે કે સત્ત્તા ગ્રહણ અને અસના ત્યાગરૂપ વિવેકબુદ્ધિ ઉપજવી તે છે. * “ અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” —શ્રીમદ્ રાજચંદ્રજી, આમ વિદ્વજના હેતુથી સ્વરૂપથી અને ફલથી તત્ત્વને સમ્યક્, યથાસ્થિત, અવિસંવાદી એવા નિર્ણય કરે છે, પરમાના સુવિનિશ્ચય કરે છે; અને તે કરી શકે છે તેનુ કારણ વેદ્યસ'વેદ્ય પદની પ્રાપ્તિ છે. વેદ્ય એટલે જાણવા ચેાગ્ય જ્યાં સવેદાય છે, સમ્યક્ પ્રકારે જણાય છે, અનુભવાય છે, તે વેદ્યસ‘વેદ્ય પદ કહેવાય છે. આનું સ્વરૂપ હવે પછી ગ્રંથકાર મહર્ષિ કહેશે. આવા જે અવિસ'વાદી તત્ત્વનિ ય વેધસ વેદ્ય પદથી થાય છે, તેને જ સૂક્ષ્મ બોધ' એવુ નામ આપવામાં આવ્યુ છે. * અહીજ વિશેષથી પ્રવૃત્તિનુ' નિમિત્ત કહે છે— भवाम्भोधिसमुत्तरात्कर्मवज्र विभेदतः । ज्ञेयाच कार्त्स्न्येन सूक्ष्मत्वं नायमत्र तु ॥ ६६ ॥ વૃત્તિ:-—મવાઝ્મોધિસમુન્નારાજ્-ભવસમુદ્રમાંથી સમુત્તારથી, સંસારસાગરમાંથી પાર ઉતારવા વડે કરીને, લેાકેાત્તર પ્રવૃત્તિના હેતુપણાને લીધે. તથા મવનિમત્તઃ-કમ`રૂપ વાના વિભેદથી,-અપુનર્ગ્રહણથી વિભેદવડે કરીને. શેયખ્યાન્નસ્ત્ર જાત્મ્યન-અને જ્ઞેયવ્યાપ્તિના કાન્ત્ય થી-સંપૂ`પણાથી-સમગ્રપણાથી,-અનંત ધર્માંત્મક તત્ત્વની પ્રતિપ્રત્તિ વડે કરીતે, સૂક્ષ્મર્ત્ય-સૂક્ષ્મત્વ, સૂક્ષ્મપણું, મેધનું નિપુણપણું. સાયમન્ત્ર તુ–પણ (આવે) આ સૂક્ષ્મ મેધ અત્રે નથી હતા, અત્રે એટલે દીા દૃષ્ટિમાં અને તેની નીચેની દૃષ્ટિએમાં નથી હોતા. તત્ત્વથી ગ્રચિભેદની અસિદ્ધિને લીધે. * x नया नामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवर्त्मनि । સમૂળાવિનિશ્ચાચિ ચાદારજીતમુખ્યતે ।।—ન્યાયાવતાર. 26 प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्त्तनम् । નસ્ય મુલોપેક્ષે શેવસ્ય વાનાનીઃ।।” — યાયાવતાર. Page #330 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચય ભવસાગર નિસ્તારથી, કર્મ જ ભેદે જ; સેય સકલ વ્યાપ્તિ થકી, સૂક્ષ્મતા -અહિં ન એ જ. ૬૬ અર્થ :–ભવસમુદ્રના સમુન્નારણ થકી, કર્મરૂપ વજૂના વિભેદ થકી અને રેય વ્યાપ્તિના સંપૂર્ણ પણ થકી સૂક્ષ્મપણું હોય છે, પણ (આ) આ સૂમ બંધ અત્રેઆ દૃષ્ટિમાં હોતું નથી. વિવેચન ઉપરમાં જે બોધનું સૂકમપણું કહ્યું. તે શા કારણથી હોય છે, તે અત્ર વિવયું છેઃ (૧) સંસારસાગરના નિસ્તારને લીધે, (૨) તથા કમરૂપ વાના વિભેદને લીધે, (૩) તથા અનંત ધર્માત્મક એવું જે ય વસ્તુતત્વ તેના સંપૂર્ણપણાને લીધે–સમગ્રપણાને લીધે, આ સૂક્ષ્મપણું કહ્યું છે. તે આ પ્રકારે : બોધનું સૂક્ષ્મપણું શી રીતે? (૧) જ્યારે આ સૂક્ષમ બોધ ઉપજે છે, ત્યારે જીવ અનંત અપાર એવો ભવસાગર તરી જાય છે, તેને ભવનિસ્તાર થાય છે. સંસારસમુદ્ર ગેમ્પદ જે સુખેથી લીલામાં એળગી જવાય એવું બની જાય છે. આમ આ સૂક્ષ્મ ભવસાગર ભવનિસ્તાર કરે છે, કારણ કે તે લોકેત્તર પ્રવૃત્તિને હેતુ થઈ પડે નિસ્તારથી છે. અથવા તે જ્યારે જીવને ભવનિસ્તાર થવાનું હોય છે, જીવ જ્યારે ભવસમુદ્રના કાંઠા પાસે આવી પહોંચે છે, ત્યારે લોકોત્તર પ્રવૃત્તિનો હેતુભૂત એ આ સૂક્ષ્મબોધ પ્રાપ્ત થાય છે. અને આમ એના શીઘ્ર તારકપણુને લીધે એનું સૂફમપણું ઘટે છે. (૨) તથા કમરૂપ વજને વિભેદ થાય છે, તેથી પણ આ બેધનું સૂક્ષ્મપણું છે. વજ (હીરો) જેમ ભેદ-ચૂર મુશ્કેલ છે, તેમ કમની મહામેહરૂપ ગ્રંથિ દુર્ભેદ્ય ભેદી દુષ્કર છે, તેને અત્ર વિભેદ થાય છે. વિભેદ એ કે જેથી કમવજી અપુનગ્રહણ હોય છે, એટલે કે એવા પ્રકારે ભેદ થાય કે ફરીને વિભેદથી તેનું તેવા પ્રકારે ગ્રહણ કરવાપણું હોય નહિં. આવા કર્મવજીના વિશે દથી “તીવ્ર સંકલેશ-દઢ કષાયદય થતું નથી, તેથી કરીને તે સદા નિઃશ્રેયસાવહ-નિર્વાણ હેતુ થાય છે. + અને આમ તે સૂમ બેધનું કારણ થઈ પડે છે. + “મેરોડનિ જાર વિશે ન મૂકો મેવ તથા તીવ્ર વિકામાત્ત સયા નિચલાવડ –શ્રી ગિબિંદુ Page #331 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : સમસ્ત વસ્તુનું' અનેકાંત સ્વરૂપ (૨૬૫) (૩) તેમજ અનંતધર્માત્મક એવા અખંડ વસ્તુ-તત્ત્વનું અત્ર સમગ્રપણે ( Comprehensive & Collective ) ગ્રહણ થાય છે, તેથી કરીને પણ આ બોધનું સૂફમપણું નીપજે છે. કારણ કે * સ્યાદવાદ જ એ સમસ્ત વસ્તુતત્ત્વનું સાધક અનેકાંત એવું એક અખલિત અર્હત્ સર્વસનું શાસન છે; અને તે સર્વ અનેવસ્તુના સમગ્ર કાંતાત્મક છે એમ અનુશાસન કરે છે, કારણ કે સર્વ વસ્તુને અનેકાંત ગ્રહણથી સ્વભાવ છે. તેમાં જે તત્ છે. તે જ અતત્ છે; જે એક છે તે જ અનેક છે; જે સત્ છે, તે જ અસત્ છે જે નિત્ય છે, તે જ અનિત્ય છે,-એમ એક વસ્તુના વસ્તૃત્વનું સાધનાર એવું જે પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશન તે અનેકાંત છે. એમ તત્ત્વવ્યવસ્થિતિથી પિતે પિતાને વ્યવસ્થાપિત કરતે, અલL જૈન શાસન એ અનેકાંત વ્યવસ્થિત છે. આ “અનેકાંત તે પરમાગમને* જીવ-પ્રાણ છે. અને જન્માંધ પુરુષોના હાથીના સ્વરૂપ વિષેના ઝઘડાને શમાવનારો, તથા સકલ નવિલસિતેના વિરોધને મથી નાખનારે, એ પરમ ઉદાર ગંભીર ને સર્વગ્રાહી છે. કારણ કે તે ભિન્ન ભિન્ન નય–અપેક્ષા લક્ષમાં રાખી, જુદા જુદા દષ્ટિકોણથી સમગ્ર–સંપૂર્ણ વસ્તુનું સ્વરૂપ તપાસે છે, તેથી પરસ્પર કલહ કરતા નાની તકરારને અંત આવે છે, અને કોઈ પણ પ્રકારના મતાગ્રહને ઉભવાનું સ્થાન રહેતું નથી. તત્ત્વના જીવનરૂપ આ અનેકાંતના આવા પરમ અભુત ચમત્કારિક સર્વસમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને, પરમ તત્વજ્ઞોએ ઉદારશેષા ઉઘોષણા કરી છે કે- “અનેકાંત સિવાય તત્વવ્યવસ્થા નથી,” તે અત્યંત સત્ય છે. *" स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधकमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य । स तु सर्वमनेकांतात्मकमित्यनुशास्ति सर्वस्यापि वस्तुनोऽनेकांतस्वभावत्वात् । + + तत्र यदेव तत्तदेवातत् , यदेवक तदेवानेकं, यदेव सत्तदेवासत् , यदेव नित्यं तदेवा नित्यमित्येकवस्तुवस्तुत्वनिष्पादकं परस्परविरुद्धशक्तिद्वय- . કાનમwતઃ 19 (ઈત્યાદિ, અનેકાંતની પરમ વિશદ હૃદયંગમ વિવેચના માટે જુઓ) –શ્રી અમૃતચંદ્રાચાર્યજી વિરચિત સમયસાર ટકા પરિશિષ્ટ. x “परमागमस्य जीवं निषिद्धजात्यंधसिंधुरविधानम् । सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकांतम् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીપ્રણીત શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય. " एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन्स्वयम् । अलङ्गध्यं शासनं जैनमनेकांतो व्यवस्थितः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારટીકા-પરિશિષ્ટ, + “इमा समक्षं प्रतिपक्षसाक्षिणा मुदारघोषामुदघोषणां ब्रुवे । न वीतरागात्परमस्ति दैवतं न चाप्येनकान्तमृते नयस्थितिः ॥" કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત અન્ય વ્યય, હા Page #332 -------------------------------------------------------------------------- ________________ (૨૬૬) ગિદષ્ટિસમુચય આમ અનંતધર્માત્મક અખંડ વસ્તુતત્ત્વનું સંપૂર્ણ પણે–સમગ્રપણે (as a whole) અત્ર ગ્રહણ થાય છે. એટલે કે પ્રત્યેક વસ્તુમાં-ધમીમાં અનંત ધર્મ રહ્યા છે, વસ્તુતત્વ અનેકાંત છે, છતાં વસ્તુ એક અખંડ ને અભેદ છે,-એમ સમગ્રપણે–સંપૂર્ણપણે અહીં વસ્તુ તત્ત્વ સમજાય છે. તેથી પણ આ બોધનું સૂફમપણું હોય છે. સ્યાદ્વાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહજે; સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ....સ્વામી સુજાત.”—શ્રી દેવચંદ્રજી અનંત ધર્માત્મક વસ્તુ અત્ર, સ્યાદ્વાદનું શાસન એક છત્ર; સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લેપે, સર્વસ્વ તેનું નૃપ લેજ કોપે.”—(ડે. ભગવાનદાસ) આમ ભવસમુદ્રના વિસ્તારને લીધે, કર્મવાના વિભેદને લીધે, તથા ય વસ્તુતત્વના સમગ્રપણે ગ્રહણને લીધે, –આ બેધનું સૂમપણું કહ્યું છે, પરંતુ આવા સૂક્ષ્મપણાવાળે બેધ હજુ આ દષ્ટિમાં પ્રગટતું નથી, તેમજ તેની નીચેની દૃષ્ટિએમાં પણ હોતું નથી, કારણ કે તેમાં તત્વથી ગ્રંથિભેદને અભાવ હોય છે. अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् । पक्षिच्छायाजलचरप्रवृत्त्याभमतः परम् ॥६७॥ ૫દ અઘસંવેદ્ય તે, તેવું પ્રબલ આ સ્થાન; બીજું પક્ષિછાયા વિષે, જલચર પ્રવૃત્તિ સમાન. ૬૭. અર્થ-કારણ કે આ પહેલી ચાર દૃષ્ટિએમાં અવેદ્યસંવેદ્ય પદ તથા પ્રકારે ઉલ્મણપ્રબળ હોચ છે; અને આનાથી બીજુ એવું જે વેવસંવેદ્ય પદ છે, તે તે અહી પંખીના પડછાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું હોય છે. વિવેચન સૂકમ બધ આ મિત્રા વગેરે ચાર દૃષ્ટિએમાં નથી હોત એમ ઉપરમાં કહ્યું, તેનું કારણ એ છે કે અત્રે અઘસંવેદ્ય પદ ઉબણ-પ્રબલ હોય છે અને આનાથી વૃત્તિ – વેવઘાટું-– અદ્યવેદ્ય પદા-જેનું લક્ષણ કહેવામાં આવનાર છે તે, વર્ણાવાયુ-કારણ કે આમાં-મિત્રા આદિ ચાર દષ્ટિએમાં, તથોરવળ–તેવું ઉબણુ, તે નિવૃત્તિ દિ ૫દના પ્રકારથી પ્રબલ– ઉદ્ધત, 'ાિછલકાવવામw-પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું’, પક્ષીના પડછાયામાં તે પક્ષીની બુદિથી જલચરની પ્રવૃત્તિ જેવું, : પૂજ-આનાથી પર–બીજું, એટલે વૈદ્યવેદ્યપદ, આ દૃષ્ટિમાં તાવિક નથી હોતું, એમ અર્થ છે, કારણ કે અંથિભેદની સિદ્ધિ છે તેથી કરીન, આ અતાવિક વેદસર્વપદ પણ આ મિત્રા આદિ ચાર દષ્ટિએમાં ચરમ યથાપ્રવૃત્તિકરણથી જ હોય છે,-એમ આચાર્યો Page #333 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ અવેઘ સવૈદ્ય પદ પ્રબલઃ વેધ સંઘ અતાત્વિક (૨૬૭) બીજું-ઉલટું એવું જે વેદ્યસંવેદ્ય પદ તે અત્રે તાત્વિક હોતું નથી, પરંતુ પક્ષીની છાયા પ્રત્યે જલચરની પ્રવૃત્તિ જેવું મિથ્યા-અતાત્વિક હોય છે. જેમ આકાશમાં પંખી ઉડતું હોય, તેને પડછાયે પાણીમાં પડે, અને તે પડછાયાને પંખી જાણ કઈ જલચર તેને પકડવાની ચેષ્ટા કરે–તેની પાછળ દોડે, પણ તેના હાથમાં કાંઈ આવતું નહિ હેવાથી તે ચેષ્ટા જેમ નિષ્ફળ-મિથ્યા જાય; તેમ આ વે. સં. પદ ચાર દષ્ટિએમાં પણ વેદસંવેદ્ય પદ તે જલચરની પડછાયા પાછળ પડછાયારૂપ દેડવારૂપ ખાટી નિષ્ફળ પ્રવૃતિ જેવું હોઈ, યથાર્થ, તાત્વિક ( Real, Genuine) હેતું નથી, મિથ્યા પડછાયારૂપ (shadow-like) હોય છે, માત્ર તદાભાસરૂપ હોય છે. કારણ કે હજુ સુધી અત્ર ગ્રંથિભેદ થયે નથી, એટલે તાત્વિક વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોતી નથી, પણ અતાત્વિક એવું વેદ્યસંવેદ્યપદ અત્રે આ મિત્રાદિ પહેલી ચાર દૃષ્ટિમાં હોય છે, અને તે પણ છેલા યથાપ્રવૃત્તકરણવડે કરીને જ સાંપડે છે, એમ આચાર્ય ભગવંતેનું કથન છે, કારણ કે કર્મવિવરરૂપ પિલિયે દ્વારપાલ જ્યારે પોળ અર્થાત્ તત્તમંદિરનું મુખદ્વાર ઉઘાડે ત્યારે જ ખરેખરૂં તત્ત્વદર્શન થાય છે. “ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પળ પિળિયે, કર્મવિવર ઉઘાડેછે......... સેવ ભવિયાં વિમલ જિસેસર.”—શ્રી યશોવિજયજી. આ યથાપ્રવૃત્તકરણ આદિનું સ્વરૂપ આગળ પહેલી દષ્ટિના વર્ણનમાં કહેવાઈ ચૂકયું છે. જીવન ભાવમલ જ્યારે ઘણે ક્ષીણ થાય છે, ત્યારે છેલ્લા પુદ્ગલાવર્તામાં વત્તતા જીવને આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ-આત્મપરિણામવિશેષ સાંપડે છે. યથાપ્રવૃત્ત તેથી કરીને અપૂર્વ આત્મવિયનો ઉલ્લાસ થઈ “અપૂર્વકરણ થાય છે. કરણાદિ અને તે પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે જ નહિં-નિવતે જ નહિ, એવું “અનિવૃત્તિકરણ” હોય છે. તેમાં જવ ગ્રંથિ સુધી આવે ત્યાંસુધી યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ કરતાં અપૂર્વકરણ, અને ગ્રંથિભેદ કરી છવ સમ્યફવાભિમુખ થાય ત્યારે અનિવૃત્તકરણ હોય છે. આમાં આ ચરમ યથાપ્રવૃત્તકરણ પહેલી ચાર દષ્ટિએમાં સાંપડે છે. પણ સમ્યકત્વની પ્રાપ્તિ તે પાંચમી દષ્ટિથી જ હોય છે, ત્યાર પહેલાની ચાર દૃષ્ટિ સુધી તે મિથ્યાત્વ જ હોય છે. (જુઓ પૃ. ૪૬, ૧૭૦ ) આમ પહેલી ચાર દષ્ટિઓમાં મિથ્યાત્વને સભાવ હોવાથી “ અવેદ્યસંવેદ્ય પદ? ઉલબણ-ઉત્કટ પ્રકારનું હોય છે, બહુ બળવાન હોય છે, જેથી દશનામહને લીધે જીવની મેહદશા હજુ હોય છે. અને અત્રે વેદ્યસંવેદ્યપદ જે હોય છે તે સ્થલ બાધ તાત્ત્વિક-વાસ્તવિક હેતું નથી, પણ તદાભાસરૂપ–પડછાયારૂપ અતાત્વિક Page #334 -------------------------------------------------------------------------- ________________ (૨૬૮). ગ્યદષ્ટિસમુચય એવું હોય છે, એટલે જીવની જ્ઞાનદશા હતી નથી. એટલા માટે જ આ પહેલી ચાર દૃષ્ટિએમાં જીવને જે કાંઈ તત્ત્વજ્ઞાનનો બંધ થતો દેખાય છે, તે માત્ર ઉપરછલે ને ઉપરટપકાને હોય છે, સ્થૂલ પ્રકારનું હોય છે, પણ ઊડે ને તવરહસ્યગામી એ સૂક્ષમ હેતો નથી. આ ઉપરથી–પુસ્તક વાંચીને કે અહીંથી તહીથી કંઈક જાણીને ઉપરછલા તત્વબોધથી પોતાનું જ્ઞાનીપણું માની બેસનારા પંડિતમએ કે જ્ઞાનીઓના અનુભવની મલાઈરૂપ “તૈયાર માલ” પર બેસી ગયેલા શુષ્ક અધ્યાત્મીઓએ ઘણે ધડ લેવા જેવું છે, આ ઉપરથી ઘણે બેધ લેવા જેવું છે. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ તે ઉપર કહ્યું લેવા યોગ્ય ધડે તેમ પાંચમી દષ્ટિમાં ઘણી ઊંચી દશા પ્રાપ્ત થયે હોય છે, અને તેની પ્રાપ્તિ પૂર્વે પ્રથમ ચાર દૃષ્ટિમાં કે અપૂર્વ ગુણગણ પ્રાપ્ત કરવો પડે છે, તે તે પ્રત્યેક દૃષ્ટિમાં વિસ્તારથી વર્ણવ્યું છે. તે યક્ત “ગુણસ્થાન પ્રાપ્ત કર્યા વિના સમ્યક્ત્વની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી. છતાં તથારૂપ આત્મભાવની પ્રાપ્તિ વિના, મેહભાવ રહિત એવી તથારૂપ જ્ઞાનદશા વિના, પિતાને “જ્ઞાની” માની બેસવાની “કલ્પના કરવી તે કલ્પના” જ છે, અને તે પોતાના આત્માને વંચવા છેતરવા બરાબર છે. કારણ કે ” દશાનું ફળ છે, માન્યાનું ફળ નથી ”—એ પરમ તત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું કેલ્કીર્ણ વચનામૃત અત્ર બરાબર લાગુ પડે છે. મેહભાવ ક્ષય હોય જ્યાં અથવા હેય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે બ્રાંત. સકળ જગત તે એઠવત્ , અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ, આ એમ કેમ છે? તે માટે કહે છે – अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविबंधकृत् । नैतद्वतोऽयं तत्तत्त्वे कदाचिदुपजायते ॥६८॥ અપાયશક્તિ માલિત્ય કરે, સૂક્ષ્મ બોધ પ્રતિબંધ એહ-વંતને તત્વમાં, કદી ન આ ઉપજત. ૬૮. અર્થ –અપાય શક્તિનું મલિનપણું સૂફમધને પ્રતિબંધ કરનારું છે, તેથી કરીને આ અપાયશક્તિના મલિનપણાવાળાને તત્વવિષયમાં આ સૂક્ષ્મ બેધ કદી ઉપજ નથી. 1 જૂતિ –અપાયમરિવ્યે અપાયશક્તિનું માલિત્ય, નરકાદિ અપાયશક્તિનું મલિનપણું, શું ? તે કે–સૂક્ષ્માવિગંધા-સૂમ બેધને વિબંધ-પ્રતિબંધ કરનારું છે, કારણ કે અપાયહેતુ એના સેવનરૂ૫ કિલષ્ટ બીજને ભાવ-હોવાપણું છે, તેથી કરીને. નિતાડચં--એ અપાયશક્તિના મલિનપણાવાળાને આ-સૂક્ષ્મ બંધ નથી, તત-તેથી કરીને, તરવે-તત્ત્વ વિષયમાં, રાહુનાતે-કદી ઉપજ, અવંય એવા સ્થૂલ બેબીજના ભાવથી–હોવાપણાથી. Page #335 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સૂક્ષ્મબોધરેધક અપાય-શક્તિમાલિન્ય (ર૬૯) વિવેચન ઉપરમાં એમ જે કહ્યું કે આ મિત્રા આદિ ચાર દષ્ટિમાં અદ્યસંવેદ્ય પદ પ્રબળ હોય છે, પણ તાત્વિક એવું વેવસંવેદ્ય પદ પણ હેતું નથી, અને તેથી કરીને સૂક્ષ્મ બોધ અત્ર હતો નથી, તે શા કારણથી એમ હોય છે, તેનો અહીં સ્પષ્ટ અપાય શક્તિ ખુલાસો કર્યો છે. નરક વગેરે અપાયનું જે શક્તિરૂપ મલિનપણું છે, તે માલિન્ય સૂક્ષ્મ બોધને વિબંધ-પ્રતિબંધ કરનારું, ધનારું—અટકાવનારું છે. કારણ કે નરક વગેરે આપે એવા અપાયહેતુઓનું-કિલષ્ટ કર્મના કારણોનું આસેવનરૂપ બીજ હજુ અહીં સત્તામાં છે, શક્તિરૂપે રહ્યું છે. આ અપાય એટલે શું ? * “નિરુપક્રમ નામથી ઓળખાતું એવું પૂર્વ કર્મ જ અપાય છે, એમ નિરપાય પુરુષે કહે છે, આ અપાયરૂપ વિચિત્ર કર્મ પાપ આશય ઉપજાવે છે.” અને પાપ આશય ઉપજાવનારું આ અપાયરૂપ લિષ્ટ કર્મનું બીજ જ્યાં સુધી શક્તિરૂપે પણ હોય છે, ત્યાંસુધી તે સૂક્ષમ બોધ ઉપજવા દેતું નથી, કારણ કે તે ચિત્તનું એવું મલિનપણું ઉપજાવે છે કે તેમાં સૂક્ષ્મ બેધને અંતઃપ્રવેશ થઈ સૂક્ષ્મબોધ શકતું નથી. મેલી પાટી પર જેમ ચોખા અક્ષર લખી શકાતા નથી, રેધક તેમ ચિત્તની પાટી જ્યાં સુધી મલિન હોય ત્યાં સુધી તેમાં સૂફમ બેધરૂપ ચોખા અક્ષર લખી શકાતા નથી, જેમ ચીકાશવાળી સપાટી ( Greasy surface) પર પાણી ઠરતું નથી, તેમ કિલષ્ટ કર્મમલથી ચીકણી ચિત્તભૂમિ પર સૂમ બોધરૂપ નિર્મલ જલ ઠરતું નથી–પ્રવેશતું નથી. આ અપાય બીજરૂપ કીડે અંદરથી જ્યાં સુધી અંતરને કેરી ખાતે હોય, ત્યાં સુધી તત્ત્વસંબધી સૂ ધ ઉત્પત્તિની આશા રાખવી આકાશકુસુમવત્ ફેગટ છે, ત્યાં સુધી જે બંધ થાય તે પિલે જ-પોકળ જ રહેવાને. કારણ કે તે શક્તિરૂપે રહેલું અપાય-બીજ પણ જ્યાં સુધી હોય, ત્યાં સુધી તે સૂફમ બોધને આડા અંતરાયરૂપ થઈ પડે છે, એટલું જ નહિ, પણ તથારૂપ નિમિત્ત પામી તેમાંથી વૃક્ષ થઈ તેવા વ્યક્ત ફલ પરિણામની પણ સંભાવના રહે છે. બીજમાંથી જ્યાં સુધી રોગનું બીજ ન ગયું હોય, રેગ નિર્મૂળ ન થયા હોય, વૃક્ષ ત્યાંસુધી રોગ કયારે ઉંબરી નીકળશે, કયારે ઉથલે મારશે, તે કહી શકતું નથી; તેમ અપાયબીજ પણ જ્યાં સુધી હોય, ત્યાં સુધી તે ક્યારે ઉબરી આવી-ક્ત સ્વરૂપે ફૂલીફાલી આત્માના સ્વાથ્યને બગાડી નાંખશે, તે કળી શકાતું નથી. આમ આ અપાયશક્તિનું મલિનપણું ખરેખર ! અપાયરૂપ જ થઈ પડે છે, કારણ કે તેના થકી અપાય (અપ+આય) થાય છે, આવેલ લાભ હાથમાંથી ચાલ્યો * “અપાયમા. નિપાયા: પુરાતનો પાપારાય ચિત્ર નિપસંજ્ઞE »– ગબિન્દ. Page #336 -------------------------------------------------------------------------- ________________ (ર૭૦) ગિદષ્ટિસમુચય જાય છે, એટલે કે જે કાંઈ બેધન લાભ થાય, તે સૂક્ષ્મજોધરૂપ ઈષ્ટ પરિણામ આપ્યા વિના ચાલ્યા જાય છે. અને આમ આવા અપાયનું-કિલષ્ટ કમંદષનું બીજરૂપ-શક્તિરૂપ મલિનપણું જેનામાં હોય, તેને સૂમબોધની પ્રાપ્તિ હેતી નથી, એટલે કે તત્વવિષયનું અંતર્ગત રહસ્યભૂત જ્ઞાન હોતું નથી, તત્ત્વની ઊંડી યથાર્થ સાંગોપાંગ સમજણ હોતી સ્થલબધ તો નથી. તે પણ આ મિત્રાદિ ચાર દષ્ટિમાં તત્ત્વસંબંધી સ્કૂલ બેધ તે હાય જ અવશ્ય હોય છે, કારણ કે અવંધ્ય–અમેઘ-અચૂક એવા સ્થલ બોધ બીજનું અત્ર હોવાપણું છે, અને તે અવંધ્ય હોઈ, આગળ ઉપર ભાવી શુભ ફળ પરિણામનું એટલે કે ભાવી સૂક્ષ્મ બેધનું કારણ થઈ પડે છે. સૂકમ બોધ તે પણ ઈહાજી, સમક્તિ વિણ ન હોય.”—છે. સઝાય. આમ છે તેથી કરીને– अपायदर्शनं तस्माच्छ्रुतदीपान तात्त्विकम् । तदाभालंबनं त्वस्य तथा पापे प्रवृत्तितः ॥६९॥ શ્રદીપથી તાવિક ના અપાય દર્શન તાસ; તેવી પાપ પ્રવૃત્તિથી, તે હોય તદાભાસ, ૬૦ અર્થ—તેથી કરીને કૃતરૂપ દીપકથી એનું અપાય દર્શન તાવિક હેતું નથી, પણ એને તેની આભાનું–તદાભાસનું અવલંબન હોય છે, કારણ કે તેવા પ્રકારે પાપમાં એની પ્રવૃત્તિ હોય છે. વિવેચન આમ અપાયશક્તિના મલિનપણને લીધે સ્થલ બોધ અત્રે હોય છે, પણ સૂફમબેધ નથી હોતો, તેથી કરીને આગમરૂપ દીપકવડે કરીને આ દષ્ટિવાળાને અપાયદર્શન એટલે વૃત્તિ –અપાયવનમ્ –અપાયદર્શન, અપાયનું–દેષનું દર્શન, તમાZ-તેથી કરીને, શ્રતીત્ત-શ્રુતરૂપ દીપથી, આગમથી, તાજિક્તાત્વિક નથી હોતું, પારમાર્થિક નથી હોતું, કશ્ય-આનું-એમ સંબંધ છે. તામાર્ચને ત—પણ તેની આભાના અવલંબનવાળ તે, પરમાર્થભાવિષયી તે ભ્રાંતિથી હોય છે. (એટલે કે તવાભાસ, પરમાર્થભાસરૂપ અપાયદર્શન હોય છે, તવદર્શન નહિં). શા કારણથી ? તે કે–તથા Tamત્તિ: તેવા પ્રકારે પાપમાં ૪ પ્રવૃત્તિથી, તેવા પ્રકારે વિચિત્ર અનાગ–અજાણતા પ્રકારથી પાપમાં પ્રવૃત્તિ હોય છે તેટલા માટે. પાઠાંતર–શા-અર્થાત અપાયમાં, પાપરૂપ છેષમાં, Page #337 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : આગમ-દી, તત્ત્વાભાસરૂપ સ્કૂલ બંધ (૨૭૧) કે કિલષ્ટ કર્યદોષનું જે દર્શન થાય છે, તે તાત્વિક-પારમાર્થિક હોતું નથી, પરંતુ તત્વનાપરમાર્થના આભાસરૂપ, તત્વાભાસરૂપ, પરમાર્થાભાસરૂપ હોય છે, તદાભાસરૂપ હોય છે. આગમરૂપ દી મેહધકાર ભર્યા આ લેકમાં સર્વ પદાર્થનું યથાર્થ દર્શન કરાવે છે, અને આત્મસ્વરૂપને અપાય-હાનિ પહોંચાડનાર એવા લિષ્ટ કર્મરૂપ અપાયનું સમ્યગ સવરૂપ દેખાડી તે કર્મદેષને કેમ દૂર કરે તેને સાચો રસ્તો બતાવે છે. જેમકે આગમ-દીપક –આ આત્મા સ્વરૂપથી શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વયંતિ ને સુખધામ છે. પણ અજીવરૂપ જડ કર્મના દેષથી તેનું તે શુદ્ધ સ્વરૂપ અવરાયું–ઢંકાઈ ગયું છે. તેના સહજાન્મસ્વરૂપને અપાય-હાનિ પહોંચેલ છે, અને આ પુણ્ય-પાપરૂપ કર્મ અપાયથી તે નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. અત્રત-વિષય-કષાય આદિથી તે કર્મને આશ્રવ થાય છે ને પછી બંધ થાય છે. દશવિધ ધર્મ આદિ સંવરથી નવાં કર્મો આવતા અટકી જાય છે, ને તપથી જૂના કર્મોની નિર્જરા થાય છે.–ખરી જાય છે. અને આમ સર્વ કર્મોને ક્ષય થયે, આત્માના શુદ્ધ સ્વભાવના પ્રગટપણારૂપ મોક્ષ થાય છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મક્ષ ભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મિક્ષપંથ તે રીત. જે જે કારણ બંધના, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. મક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ ઈત્યાદિ પ્રકારે સદાગમરૂપ દીપક તત્ત્વનું સમ્યફ સ્વરૂપ પ્રકાશે છે, કર્મ–આત્માને સંબંધ દર્શાવી તે કર્મ–અપાય દૂર કરવાને શુદ્ધ માર્ગે સ્પષ્ટપણે દેખાડે છે. તથાપિ આ જીવની તેવા સૂમ બંધની ઊણપને લીધે તેને યથાર્થ તત્વદર્શન થતું નથી. આગમ૩૫ દીપકના પ્રકાશથી જે કે આ જીવને કમરૂપ અપાય દોષનું સ્થૂલ સ્વરૂપ ભાસ્યમાન થાય છે, તે પણ બંધની દષ્ટિમંદતાને લીધે તેને તેનું તાત્વિક સ્વરૂપ-પરમાર્થ સ્વરૂપ હજુ સમજાતું નથી, બરાબર લક્ષમાં આવતું નથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ (૨૭૨) ગદષ્ટિસમુચ્ચય એટલે તેને આ સ્થૂલ બંધ તત્ત્વાભાસરૂપ, પરમાર્થાભાસરૂપ હોય છે, ઉપરછલે ને પડછાયા જે (Shadow-like) હોય છે. આમ આ સ્થૂલ બેધ તવન-પરમાર્થને આભાસ આ પે એ હોય છે, પણ તત્ત્વથી ચિત્તમાં અંતઃપ્રવેશરૂપતત્ત્વાભાસરૂપ સજજડ છાપ લાગી જાય એવો હતો નથી. એથી કરીને ઉપર ઉપરથી તે સ્થલ બોધ આ જીવને આત્મા-કર્મ અપાય આદિને બંધ હોય એવું દેખાય છે, એવો આભાસ ઉપજે છે. કારણ કે શ્રતશ્રવણાદિ દ્વારા તેવા સ્થૂલ પ્રકારે જાણ તેવી વાત પણ તે કરે છે; પરંતુ તેને તે બોધ તત્વથી નહિ હેઈ, ભ્રાંતિરૂપ હોય છે, ખરેખરી અંત:પ્રતીતિરૂપ હોતો નથી. કારણ કે આ દૃષ્ટિમાં વર્તતો જીવ હજુ અજાણતાં પણ તેવા પ્રકારના નાનાવિધ પાપમાં પ્રવૃત્તિ કરે છે, તેથી કરીને એમ જણાય છે કે હજુ તેને નરકાદિ અપાયનું તત્વથી દર્શન થયું નથી; જે થયું હોત તે તે ભીષણ નરકાદિ ગતિના અનંત દુઃખથી ભય પામીને તે તે પાપથી ડરતો રહી–પાપભીરુ રહી, તથા પ્રકારની પાપપ્રવૃતિમાં અજાણ્યું પણ પ્રવર્તત નહિં, તેથી દૂરથીજ ભાગત. अतोऽन्यदुत्तरास्वस्मात पापे कर्मागसोऽपि हि । तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ॥७॥ પદ અઘસઘથી, અન્ય વેધસંવેદ્ય તે તે છેલ્લી ચાર તે, દષ્ટિમાંજ સંવેદ્ય, આથી કર્મ અપરાધથી, પાપકર્મમાં કેય; તસ લેહુપદ ન્યાસ સમ, વૃત્તિ કવચિત જ હોય. ૭૦ અર્થ –આ અવેવસંવેદ્ય પદથી અન્ય એવું જે વેદ્યસંવેદ્ય પદ છે, તે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેવસંવેદ્ય પદને લીધે, કર્મના અપરાધથી પણ પાપમાં જે કવચિત્ પ્રવૃત્તિ હોય, તે તે પણ તપેલા લેઢા પર પગ મૂકવા જેવી હોય છે. વિવેચન એ પદ ગ્રંથિ વિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃતિ; તપ્ત લેહ પદ ધૃતિ સમીજી, અંતસમય નિવૃત્તિ મનમેહન”—. સજઝા. ૪-૭ કૃત્તિઃ-તોડવત્ ઉત્તરા—આનાથી એટલે પ્રક્રમથી પ્રસ્તુત અદ્યસંવેદ્ય પદથી અન્ય તે વેદ્ય વિદ્ય પદઉત્તર એટલે સ્થિર આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં હોય છે. તમા-આના થકી, આ દ્યસંવેદ્ય પદ થકી, -પાપકર્મમાં, હિંસા આદિમાં, વર્માનગરિ હિ-કમને અપરાધથી પણ, (કમના દોષે કરીને પણ ), શું ? તે કે-તોપભ્યાસતુન્યા કુત્તિઃ-લેહ૫૬ન્યાસ તુલ્ય વૃત્તિ, એટલે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી વૃત્તિ,-અપાયમાં–અપાય થાય ત્યારે સંવેગસાર-સંવેગપ્રધાન એ સી, વિદ્ય-કવચિત હોય તે હોય, પણ પ્રાયે તે હોતી જ નથી. Page #339 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : તખ્તલોહ પદ વ્યાસવૃત્તિ, ભાવ અપ્રતિબંધ (૨૭૩) ઉપરમાં જે અદ્યસંવેદ્ય પદ કહ્યું, તેનાથી ઇતર-બીજુ એવું જે વેધસંવેદ્ય પદ છે, તે સ્થિરા વગેરે પાછલી ચાર દષ્ટિઓમાં હોય છે. અને આ વેદ્યસંવેદ્યપદના પરમ પ્રભાવથી આ દૃષ્ટિવાળો જોગીજન અપાયમાં અથવા પાપમાં તપ્તાહપદ પ્રાયે પ્રવૃત્તિ કરતા જ નથી; અને પૂર્વ કર્મના દેષ કરીને પણ જે ન્યાસવૃત્તિ કવચિત્ કરે, તે તેની તે પાપ પ્રવૃત્તિ, તપ્તાહપદન્યાસ જેવી, એટલે કે તપેલા લેઢા પર મૂકવા જેવી હોય છે. જેમ તપેલા લેઢા પર પગ મૂકતાં તરત જ આંચકો અનુભવાય છે, પણ ત્યાં ઝાઝો વખત સ્થિતિ કરતે નથી, તરત જ આપોઆપ પાછો ખેંચી લેવાય છે, તેમ આ દષ્ટિવાળે મહાત્મા સમ્યગૂ- -- દૃષ્ટિ પુરુષ એટલે બધે પાપભીરુ હોય છે, એટલે બધે પાપથી ડરતો રહે છે, કે કવચિત્ કર્મના અપરાધને લીધે પણ જે જાણતાં-અજાણતાં પણ તેની હિંસાદિ પાપમાં કંઈ પ્રવૃત્તિ થઈ જાય, તો તે તરત એકદમ આંચક અનુભવે છે, પાપમાં તે ઝાઝો વખત ટકતો નથી, ત્યાંથી તે તક્ષણ જ પાછો વળી જાય છે–પ્રતિક્રમી જાય છે. અને તે પ્રવૃત્તિ પણ તે અત્યંત નીરસપણે-અંતરંગ ખેદપણે કરે છે, આત્મભાવથી તે કરતે જ નથી; નિર્વસ પરિણામથી કરતો નથી, પૂર્વ કર્મથી પ્રેરાઈને પરાણે ન છૂટકે કરવી પડે તે કરે છે. આ સમ્યગ્ર દષ્ટિ જીવ કાયપાતી જ + કાયપાતી, પણ હોય છે, કાયાથી જ એનું પતન થાય છે, એટલે કે કાયા માત્રથી જ ચિત્તપાતી નહિં તે કવચિત્ પાપમાં પડે–પાપક્રિયા કરે, પણ તે ચિત્તપાતી તે હેતો જ નથી, ચિત્તથી તેનું કદી પાપમાં પતન થતું જ નથી. કારણ કે તે ભિન્નગ્રંથિ સમ્યગદષ્ટિ પુરુષનું ચિત્ત મોક્ષમાં હોય છે જે શરીર સંસારમાં હોય છે. રિ મ તનુ .” એટલે તેને સર્વ જ ગ-ધર્મ અર્થાદિ સંબંધી વ્યાપાર ગરૂપ જ હોય છે. શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી કિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ કિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; સંસારક્રિયામાં અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી નીરસપણુ બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. x x x સમ્યગદષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં + “યતિન પદ્ વોધિસત્ત્વ: પવિતા न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । તરય તરસ ઇવેન્દ્ર ચોનો ગોળો હિ માવતઃ ” -–શ્રી યોગબિંદુ, Page #340 -------------------------------------------------------------------------- ________________ (૨૭૪) યેાગષ્ટિસમુચ્ચય એવાં પ્રારબ્ધ કર્માંથી દેખાય છે. વાસ્તત્ર્યપણે ભાવથી તે સ*સારમાં તેને પ્રતિબ`ધ ઘટે નહિ. પૂર્વ કર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવપ્રતિબધ ન હેાય તેટલે અંશે જ સમ્યષ્ટિપણુ` તે જીવને હાય છે. “ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ સમ્યક્ત્વ સિવાય ગયાં સભવે નહિ, એમ જે કહેવાય છે તે યથાર્થ છે. x x x પરમા માનુ લક્ષણ એ છે કે અપમાને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુ:ખે. દુ:ખમાં કાચરપણું કદાપિ બીજા જીવાનુ પણ સ'ભવે છે. પણ સ`સારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનુ અણુગમવાપણું, નીરસપણું પરમા માગી પુરુષનુ હાય છે. ” ( વિશેષ માટે જુઓ)—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫. (૪૫૯) આમ સમ્યગ્દષ્ટિ પુરુષની સમસ્ત સંસાર ચેષ્ટા, ભાવપ્રતિબધ વિનાની હાય છે, અનાસક્ત ભાવવાળી હેાય છે. આનુ ઉત્તમ દૃષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાન છે. તે ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા. ભેાગી છતાં ચાગી હતા. સ`સારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિલેપ રહ્યા હતા. આવું તેમનુ લેાકેાત્તર ચિત્ર ચરિત્ર આચાર્યાંના આચાર્ય જેવા સમર્થ કવિવર યશાવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે— “ રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રના, કોઈ ન પામે હે। તાગ... શ્રી શ્રેયાંસ કૃપા કરે.” શ્રીયશોવિજયજી "यदा मरुन्नरेंद्र श्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥ " —શ્રી હેમચ'દ્રાચાર્ય જી કૃત શ્રી વીતરાગસ્તવ. અને એવું જ ઉજ્વલ જીવતું જાગતુ' જ્વલંત દૃષ્ટાંત વમાનયુગમાં શ્રીમદ્ રાજચદ્રજી જેવા પરમ અધ્યાત્મયાગી સમ્યગ્દષ્ટિ વીતરાગ પુરુષે પેાતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરૂ પાડયુ' છે. તે તેમનું અધ્યાત્મ જીવન જેમાં એતપ્રેત ગુંથાયેલુ છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાદ્ય'ત અવલાકનારને સહજે પ્રતીત થાય છે. દાખલા તરીકે k “ રાત્રિ અને દિવસ એક પરમાથ વિષયનુ' જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિઃ સમ્યગ્રષ્ટિનું સંસારક્રિયામાં નિરસપણું –ઉદાસીનપણું (ર૭૫) અધિક શું કહેવું ? હાડ, માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એને જ જાણે વિચાર કરે છે. “ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ.” અમને તે એવી જંજાળ વિષે ઉદાસીનપણું વતે છે. અમારે વિષે વતતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મને મળવા દેતા નથી. જે કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે, અમને વતે છે એવું ચિત્ત તે નેત્રરૂપ છે. XXX આવી સ્થિતિ છતાં ઉપાધિોગ તે બળવાનપણે આરાધિયે છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે; તે જેમ દુ:ખે, અત્યંત દુખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણુએ સ્થિત ચિત્ત હેવાથી વેદનાને સમ્યફપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે.” ઈત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. આ ઉપરથી સમજી શકાશે કે સમ્યગદષ્ટિ જીવ પ્રાયે પાપ આચરે જ નહિ, અને કદાચને પૂર્વ કર્મની પ્રેરણાથી-પ્રારબ્ધ ઉદયથી તે કિંચિત્માત્ર પણ કવચિત્ આચરે, તે તે નિર્વસ પરિણામથી તો તેમ કરે જ નહિ, તેથી કરીને તેને બંધx સમ્યગદષ્ટિને પણ અ૫ હોય છે. તે પાપકર્મ આચરતાં પણ તેને તપાવેલા લેઢા પર અલપ બંધ પગ મૂકવાની જેમ એકદમ આંચકો લાગે છે, અરેરાટી ઉપજે છે, ને હૃદયના ઊંડાણમાંથી ચિત્તના સાચા ભાવથી અત્યંત અત્યંત ખેદ થાય છે. કારણ કે જેણે સમતિ અમૃત રસને લેશ પણ સ્વાદ ચાખે, તેને બાકસબુકસ જેવા બીજા રસ કેમ ગમે ? તુજ સમકિત રસસ્વાદને જાણ, પાપ કુભકતે હે બહુ દિન સેવિયુંજી; સેવે જે કરમને જોગે તેહિ, વાં છે તે સમકિત અમૃત ધુરે લખ્યું છે. જાણે રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી. ચાખ્યો છે જેણે અમી લવ લેશ, બાકસબુકસ તસ ન રુચે કિમેજી.”—શ્રી યશોવિજયજી આ એવા પ્રકારની કેમ હોય છે? તે માટે કહે છે – x “सम्मविट्ठी जीवो जइवि हु पावं समायरे किंचि । કપાણિ હો વંધો ના નિધë કુળg / શ્રી પ્રતિક્રમણુસૂત્ર–વંદિત્તા સૂત્ર Page #342 -------------------------------------------------------------------------- ________________ (૨૭૬) ગદષ્ટિસમુચ્ચય वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति । चरमैव भवत्येषा पुनर्तुत्ययोगतः ॥ ७१ ॥ સંગતિશયે કરી, વદ્યસંવેદ્ય પ્રભાવ; પુન: દુર્ગતિ અગથી, છેલ્લી હોય આ સાવ, ૭૧ અર્થ :–વેદ્યસંવેદ્ય પદથકી સંગતિશયને લીધે, આ પાપપ્રવૃત્તિ છેલી જ હોય છે, કારણકે (તેને) ફરીને દુર્ગતિને વેગ હેતું નથી. વિવેચન ઉપરના લેકમાં એમ કહ્યું કે વેદ્યસંવેદ્ય પદવાળાને કદાચ પાપપ્રવૃત્તિ જે થાય, તે તે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી હોય છે, એટલે કર્મોષ વશે તે કરતાં તેને અંતરંગ ખેદ–પશ્ચાત્તાપરૂપ તીવ્ર બળતરા થાય છે. આવી વિલક્ષણ પ્રકારની મંદતમ રસવાળી આ પ્રવૃત્તિ કેમ હોય છે? તેને અહીં ખુલાસો હોય છે. પ્રથમ તે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ હોવાને લીધે જ આવી પ્રવૃત્તિ હોય છે. આ વેદ્યસંવેદ્યપદ (સમ્યગદર્શન) ગ્રંથિભેદથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ નિચે કહેવામાં આવશે. અત્યંત દારુણ એવી કર્મગ્રંથિને શુભ ભાવવડે ભેદી નાંખીને કદાચિત્ કોઈક જ તે દર્શનને પામે છે.” વૃત્તિ વેચાપતો-વિદ્યાસ વિદ્ય પદ થી, જેનું લક્ષણ કહેવામાં આવશે તે વેદસંવેદ્ય પદને લીધે, સંવેfrતિરાવ7-સંવેગ અતિશયથી, અતિશય સંવેગને લીધે, રામૈત્ર મરત્યેષાઆ પાપપ્રવૃત્તિ છેટલી જ હોય છે. શા કારણથી? તે કે–પુનત્યયોત –પુનઃ-ફરીને દુર્ગતિના અયોગથી, ફરીને દુર્ગતિને યોગ થતો નથી તેટલા માટે. શ્રેણિક આદિના ઉદાહરણ ઉપરથી. શંકા–જેનું સદર્શન પ્રતિપતિત (આવીને પાછું પડી ગયું છે) થયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિને વેગ હોય છે, એટલા માટે આ યત કિંચિત છે. ( આમાં કાંઈ સાર નથી). કારણકે અમારા અભિપ્રાયનું પરિજ્ઞાન નથી–અમારો અભિપ્રાય બરાબર સમજાયો નથી. ક્ષાયિક સમ્યગૃષ્ટિને જ નૈશ્ચયિક વદ્યસંવેદ્ય પદને ભાવ હોય છે, એવા અભિપ્રાયથી એ (સમ્યગદર્શન) વ્યાવહારિક છે. તેમજ આ જ (નિશ્ચય વેદ્યસંવેદ્ય પદ) ચારુસુંદર છે, કારણ કે એ હોતાં, પ્રાયે દુર્ગતિમાં પણ માનસ દુઃખને અભાવ હોય છે,–જ તંદુલની જેમ (વજીના ચેખાની જેમ) આને ભાવ પાકને અગ હોય છે તેને લીધે, પણ આનાથી બીજું એવું વ્યાવહારિક વેધસંવિધ પદ તે એકતિથી જ અચા–અસુંદર છે. * तदर्शनमवाप्नोति कर्मग्रंथिं सुदारुणम् । निर्भिद्य शुभभावेन कदाचित्कश्चिदेव हि ॥ सति चास्मिन्नसौ धन्यः सम्यग्दर्शनसंयुतः । तत्त्वश्रद्धानपूतात्मा न रमते भोदधौ ॥" – મહર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય, Page #343 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સવેગાતિશય-સમ્યગદર્શનને અપૂવ મહિમા (૨૭ ૭) બીજું તે સવેગાતિશય-અતિશય સંવેગને લીધે આવી પ્રવૃત્તિ હોય છે. અને આ સંવેગાતિશય પણ વેધસંવેદ્યપદની પ્રાપ્તિનું ફળ પરિણામ છે. કારણ કે સમ્યગદર્શન થતાં, ભવસાગરનું સાચેસાચું સ્વરૂપ પ્રતીત થાય છે, સંસારનું દારુણ સંવેગ=અત્યંત અનંત દુઃખમય સ્વરૂપ સાક્ષાત્ જણાય છે અને આત્માનું અનંત વેગ સુખમય સ્વરૂપ પ્રત્યક્ષ પ્રગટ અનુભવગોચર થાય છે. એટલે તે જીવ આવા દુ:ખમય ભયરૂપ સંસારમાં રમતું નથી, પણ જેમ ભયસ્થાનથી કે મૂઠીઓ વાળીને વેગે દૂર ભાગી જાય, તેમ આ સમ્યગ્દષ્ટિ મુમુક્ષુ જીવ પણ સંવેગથીઅત્યંત વેગથી તે સંસારથી ભડકીને ભાગે છે. ક્ષણભર તેને સંસારની મોહિની રુચિકર લાગતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સંવેગભાવમય વચનામૃત છે કે હે નાથ ! સાતમી તમતમપ્રભા નર્કની વેદના મળી હોય તે વખતે સમ્મત કરત. પણ જગની માહિતી સમ્મત થતી નથી.”–શ્રીમદ્ રાજચંદ્રજી. નં. ૫૮ (૮૫) અથવા સંવેગ એટલે અત્યંત મેક્ષાભિલાષ, તીવ્ર મુમુક્ષુ પણું. સમ્યગદષ્ટિ પુરુષે સહજ આત્મસ્વરૂપને પરમાનંદમય રસાસ્વાદ કર્યો છે, અદ્ભુત સમકિત અમૃતરસ ચાખે છે, એટલે સ્વાભાવિક રીતે જ તેની સહજ આત્મપરિણતિ અત્યંત સંવેગથી– " સંવેગ=ક્ષા- અત્યંત અત્યંત વેગથી સહજાન્મસ્વરૂપે સ્થિતિરૂપ મેક્ષ ભણી દોડે ભિલાષ છે. એટલે કે જેમ બને તેમ ત્વરાથી સમસ્ત સંસારબંધનથી છૂટી, સકલ કર્મ જાલમાંથી મુક્ત થઈ, આત્મસ્વભાવરૂપ મેક્ષ પામવાની તેને ઉત્કટઅતિશય ઈચ્છા હોય છે. કારણ કે તે ભાવે છે કે-જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ, શોક વગેરેથી ઉપદ્રવ પામી રહેલે આ ભયંકર ભવસાગર પુરુષોને કેવળ કલેશનું જ કારણ થાય છે, અને સુખનું કારણ તે માત્ર મેક્ષ જ છે, કે જે મેક્ષ જન્મ વગેરે કલેશથી રહિત, ભયશક્તિથી વિમુક્ત અને સદા વ્યાબાધાથી વજિત છે ”+ અને આવે તીવ્ર મોક્ષાભિલાષરૂપ સંગ હોવાથી, ઉપલક્ષણથી તે મોક્ષના સાધનરૂપકારણરૂપ અહંદભક્તિ-વાત્સલ્ય વગેરે સતૂસાધન પ્રત્યે પણ સંવેગ–પરમ રુચિભાવ ધરાવે છે. કારણ કે કારણથી જ કાર્યનિપત્તિ-કાર્યસિદ્ધિ થાય છે, સંવેગ=પરમ એ અખંડ સનાતન સિદ્ધાંત ત્રિકાલાબાધિત નિશ્ચલ નિશ્ચય તે હદયમાં ભક્તિરાગ અવધારે છે. એટલે તે ભગવાન અહ તેની ભક્તિ-વાત્સલ્ય આદિ પ્રત્યે સંવેગથી-અત્યંત વેગથી, પૂર્ણ ઉત્સાહથી, પરમ આત્મોલ્લાસથી, + “જન્મમૃત્યુનાવ્યાનવાયુ દુઃ. क्लेशाय केवल पुंसामहो भीमो भवोदधिः ॥ सुखाय तु परं मोक्षो जन्मादिक्लेशबर्जितः ।। અપરાયા વિનમ્ો ચાવવાના સી –શાસ્ત્રવાર્તાસમુચ્ચય, Page #344 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮) યોગદૃષ્ટિસમુચ્ચય અત્યંત ચિત્તપ્રસન્નતાથી પ્રવર્તે છે. અને જેમ પાણીનુ પૂર કયુ શકાતું નથી, તેમ સમ્યગ્દષ્ટિને આ સત્સાધન પ્રત્યેના અત્યત વેગ-સંવેગ-અદમ્ય ઉત્સાહ શકયો રાકાતા નથી. "6 'यथा सम्यक्त्वभावस्य संवेगो लक्षणं गुणः । स चोपलक्ष्यते भक्तिवात्सल्येनाऽथवार्हताम् ॥ 66 66 મહર્ષિ અમૃતચદ્રાચાર્ય છકૃત પંચાધ્યાચી, કારણથી કારજ હુવે, એ શ્રી જિન મુખ વાણુ....જિનવર ! પુષ્ટ હેતુ મુજ સિદ્ધિના, જાણી કીધ પ્રમાણુ....જિનવર ! ”—શ્રી દેવચ'દ્રજી, '' જિનસે ભાવ વિના કબૂ, નહિ છૂટત દુઃખદાવ.”—શ્રીમદ્ રાજચંદ્રજી, આમ વેદ્યસ’વેદ્ય પદના પ્રતાપે, ઉપરોક્ત ત્રણે અમાં સવેગની પ્રાપ્તિ હોય છે. એટલે આ સભ્યષ્ટિ મુમુક્ષુ આત્માથી જીવ અત્યંત સંવેગથી અત્યંત અત્યંત વેગથી સંસારથી દૂર ભાગે છે, અત્યંત સવેગથી મેાક્ષ પ્રત્યે દાડે છે, અત્યંત સંવેગથી પરમેાલ્લાસથી –પરમ ભક્તિરાગથી જિનભક્તિ આદિ મેાક્ષસાધનને આરાધે છે. અને આમ વેધસ વેદ્યપદની પ્રાપ્તિ થઇ હેાવાથી, તથા સવેગાતિશય ઉપજ્યેા હેાવાથી, ઉપરમાં કહી તે તતલાહપદન્યાસ જેવી પાપપ્રવૃત્તિ કદાચ હાય તા હાય; અને તે પણ ચરમ-એટલે છેલ્લી જ, છેવટની જ હેાય છે, હવે પછી ભવિષ્યમાં કોઈ કાળે તેનાથી તેવી પાપપ્રવૃત્તિ ક્રીથી થવી સભવતી નથી. આ પાપ પ્રવૃત્તિ છેલ્લી જ કહી, તેનું કારણ એ છે કે ત્યાર પછી પુનઃ કદી પણુ દુર્ગતિના-માઠી ગતિને તે સમ્યગ્દષ્ટિ પુરુષને ચાગ થવાનેા નથી. અત્રે શ્રીમાન્ શ્રેણિક રાજાનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. તે મહાનુભાવ મહાત્માને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું, છતાં પૂર્વ કમ પ્રયાગથી-પ્રારબ્ધવશે કરીને તેમની છેલ્લી; પાપપ્રવૃત્તિ હતી, વ્રત-પચ્ચખાણ આદિ તે ગ્રહી શક્તા ન્હાતા, અવિરતિ સમ્યગ્દષ્ટિ હતા, અને જો કે સમ્યગ્દર્શન પૂર્વે ખાંધેલા આચુકમ ના પ્રભાવે તેમને નરકગતિની પ્રાપ્તિ થઈ છે, તેા પણ તે છેવટની જ છે. તે પછી તે તે આગામી ચૈવીશીમાં મહાપદ્મ નામના તીર્થંકર થવાના છે. આવેા અપૂર્વ મહિમા વેદ્યસ'વેધ પદરૂપ–સ્વસંવેદ્રનરૂપ સમ્યગ્દર્શનના છે, પરમ સતકવિવર શ્રીમદ્ રાજચદ્રજીએ ગાયુ' છે કે:— પુનઃદુ`તિ અયેાગ “ વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કાઇને; મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ટાણુંગ જોઈ લ્યેા. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યે સાંભળે. Page #345 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ : ક્ષાચિક સભ્યદષ્ટિને જ નિશ્ચય વેવસંવેદ્યપદ (૨૭૯) આ વચન કોઈ અવિરતિપણાની પ્રશંસારૂપ નથી, પરંતુ બાહ્ય-દ્રવ્ય અવિરતિ છતાં પણ સમ્યગદર્શનને, આત્મજ્ઞાનનો, આત્માનુભૂતિને કેટલે બધો અચિન્ય અપૂર્વ મહિમા છે, તે સૂચવવા માટે જ છે. વળી ભાવથી જોઈએ તે તેવા સાચા સમ્યગદર્શનને સમ્યગદષ્ટિ પુરુષ અંતરાત્માથી પરભાવથી વિરામ-વિરતિ પામ્યા જ અપૂર્વ મહિમા હોય છે. બાકી સમ્યગદર્શન ને બાહ્ય વિરતિને સુમેળ તે તે સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. પણ સમ્યગદર્શન વિનાનું જે જ્ઞાન જાણ્યું તે ન જાણ્યા બરાબર છે; મોટા મીડારૂપ-શૂન્યરૂપ છે; તેમજ સમ્યગદર્શન વિનાનું જે ચારિત્ર-વિરતિ-વ્રતપચ્ચખાણ તે પણ મોક્ષપ્રાપ્તિ અર્થે શૂન્યરૂપ-મોટા મીંડા જેવું છેએમ શ્રી ભગવતી સૂત્રમાં ભાખ્યું છે. એને જ ભાવ સૂચવતા પરમ રહસ્યપૂર્ણ પરમાર્થગંભીર શબ્દોમાં એ જ સ્થળે કવિરાજ શ્રીમદ્ રાજચંદ્રજી વદે છે કે “જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણે નહિ, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશે જીવ કરવા નિર્મળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. નહિ ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. આ જીવ ને આ દેહ એ ભેદ જે ભા નહી, પચખાણ કીધાં ત્યાંસુધી મેક્ષાર્થ તે ભાખ્યાં નહીં એ પાંચમે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિમળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ જે જાણિયું નિજ રૂપને, કાં તેહ આશ્રય કરજે ભાવથી સાચા મને, તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.” શ્રીમદ્ રાજચંદ્રજી આત્માનુભૂતિથી અવિનાભાવી એટલે કે નિશ્ચયથી જેમાં આત્માનુભવ હોય જ એવા સમ્યગદર્શનને આ પરમ પ્રભાવ છે. એટલે તે પ્રાપ્ત થયા પછી ફરીને દુર્ગતિને યોગ થતું નથી. અત્ર કેઈને શંકા ઉદ્દભવવાને સંભવ છે કે-જેનું સમ્યગદર્શન આવીને ચાલી ગયું છે, પ્રતિપાતી થયું છે, પડી ગયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિને વેગ હોય છે, તેનું કેમ? Page #346 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦) ગણિસમુચ્ચય એનું સમાધાન એમ છે કે એવી શંકા કરનાર અભિપ્રાય આશય સમજ નથી, કારણ કે ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નિશ્ચયથી વેધસંવેદ્ય પદ હોય છે, તેને અપેક્ષીને અત્ર કથન છે, તેણે માનેલા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદની-વ્યાવહાર નિશ્ચય વેદ્ય- સમ્યગદર્શનની વાત અહીં છે નહિં. તે વ્યાવહારિક સમ્યગદર્શન સુંદર સંવેદ્ય પદ નથી, કારણકે તેથી ભવભ્રમણનો અંત આવતો નથી. ભવભ્રમણને અંત તો નિશ્ચય વેધસંવેદ્ય પદની પ્રાપ્તિ પછી જ આવે છે. માટે આ નિશ્ચય વેધસંવેદ્ય પદ જે છે, તે જ સુંદર છે, રૂડું છે, ભલું છે, નિર્વ્યાજ સાચેસાચું કલ્યાણકર છે, તે જ શીવ્ર મોક્ષગતિ પ્રાપ્ત કરાવનાર છે. અને એ પ્રાપ્ત થયે, પ્રાયે દુર્ગતિમાં જવું જ પડતું નથી, પણ કવચિત્ કર્મવશે કરીને છેવટને માટે એકાદવાર જ જે જવું પડ્યું (મહાનુભાવ મહાત્મા શ્રેણિક મહારાજની જેમ), તે પણ ત્યાં નરકમાં પણ તેવા ક્ષાયિક સમ્યગદષ્ટિ પુરુષને માનસિક દુઃખને અભાવ હોય છે; વજન ચેખા જેમ પાકે નહિ, તેમ માનસિક દુઃખના તાપથી તેના ભાવનો પાક થતો નથી, તેના ભાવ તપતા નથી, તેને ઉન્હી આંચ પણ આવતી નથી, તે તો નિરાકુલપણે સ્વસ્વભાવમાં જ સમવસ્થિત રહી સમતાભાવે સર્વ સુખ-દુઃખ વેદે છે. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે હૈયેથી, અજ્ઞાની વેદે રાય”—શ્રીમદ્ રાજચંદ્રજી કારણ કે તે આત્માનુભવી નિશ્ચય સમ્યગદષ્ટિ સંતજન જાણે છે, વેદે છે, અનુભવે છે, ને આત્મ ભાવના ભાવે છે કે અબધૂ ! ક્યા તેરા ? કયા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા....અબધૂ” હું નિશ્ચય એક, શુદ્ધ, દર્શનજ્ઞાનમય, સદા અરૂપી એ આત્મા છું. બીજું કંઈ પણ, પરમાણુ માત્ર પણ, હારું નથી. હું અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, ને અસંયુક્ત એ શુદ્ધ આત્મા છું. ” સર્વ તરફથી સ્વરસથી નિર્ભર ભાવવાળા એક એવા સ્વને-આત્માને હું અહીં સ્વયં અનુભવી રહ્યો છું. મહારે કઈ મેહ છે નહિં–છે નહિ. હું શુદ્ધ ચિઘન તેજેનિધિ છું.” "अहमिको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमिन्र्तपि ।। जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठमणण्णयं णियदं । વિસમસંગુત્ત તં સુદ્ધનચે વિયાળી -શ્રી સમયસાર Page #347 -------------------------------------------------------------------------- ________________ ઢીમાદષ્ટિ : વેધસ વેધ પદ- ઇચ્છે છે જે જોગીજન' “ સર્વત: સ્વત્તનિમે માથું, ચેતયે યમદ્ સ્વમિêમ્ | નાસ્તિ નાસ્તિ મમ શ્ચન મેદ્દઃ, શુદ્ધવિનમન્હે નિધિરશ્મિ ।।” —સમયસારકળશ “ પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભ’ગ રે નિવિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિર્જન એક રે,”—આનંદઘનજી. ઇત્યાદિ પ્રકારે આત્મભાવના ભાવતા આ પ્રસ્તુત પરમ ભાવિતાત્મા નિશ્ચય સભ્યષ્ટિ જીવ કયારેય પણ કોઈ પણ પ્રકારની આકુલતા પામતા નથી, સદાય ઉદાસીન ભાવથી સ્વસ્થ રહે છે, નિરંતર આત્માના નિજાન૪માં નિમગ્ન રહે છે. પણ આવા આ નિશ્ચય વેદ્યસ વેદ્યપદથી અન્ય એવુ· જે વ્યાવહારિક વેધસ વેધપદ છે, તે તે એકાંતે જ અસુંદર છે, ભલું નથી, રૂડું નથી. કારણ કે ઉપર કહ્યુ. તેમ તેનાથી ભવભ્રમણની રખડપટ્ટી અધ થતી નથી, સસાર પરિભ્રમણ ચાલુ જ રહે છે. હા, પુણ્યધ થાય છે, પણ ભવિચ્છેદ થતા નથી, માટે તેના અવલબને પણ પદ્મ સુંદર નિશ્ચય વેધસ વેધપદ પામવાના નિરતર લક્ષ આત્માથી એ રાખવા જોઇએ. ⭑ જે કહે છે— (૨૮૧) अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥ ७२ ॥ અપ જ છે પરમાથી, પદ્મ અવેધસ વેદ્ય, પદ્મ તા નિશ્ચય ચાગિનું પદ જ વેદ્યસ‘વેદ્ય, ૭૨ અથ અવેધસ વેદ્ય પદ એ પરમાથી અપદ જ છે. નિશ્ચય યાગીઓનુ પદ તા વેધસ વેધ પદ જ છે, વિવેચન અવેધસવેદ્ય પદ જે ઉપરમાં એકાંતે જ અસુંદર કહ્યું, સારૂ રૂડુ નથી એમ કહ્યું, તે શા કારણથી એમ છે, તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું" છે. અવેધસવેદ્યપદ્ય જો પરમાથી વૃત્તિ:-વેદ્યસંવેદ્યપર્મ્-અવેદ્યસંવેદ્ય પદ મિથ્યાદષ્ટિ આશયસ્થાન. એટલા માટે જ કહ્યુ' –ાપટ્ પરમાર્થત:-પરમાથથી અપદ છે.યથાવસ્થિત વસ્તુ તત્ત્વતાના અપદનથી–અજાણપણાથી. પૐ તુ—પણ પદ તા, વેદ્યસંવેદ્યપરમેથ-વેદ્યસ'વૈદ્ય પદ જ, જેનુ લક્ષણ કહેવામાં આવે છે તે, અન્વ યેાગથી, (શબ્દના થાય અથ પ્રમાણે એ જ ‘પ૬’ છે,) દ્વિ-નિશ્ચય, યોશિનામ્—યાગીઓનું, Page #348 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) યોગદક્ટિસમુચય વિચારીએ તે “અપદ” જ છે, એને “પદ” નામ જ ઘટતું નથી. વેધસંવેદ્ય જ કારણકે તે મિથ્યાદષ્ટિવાળું આશયસ્થાન છે, એટલે સમ્યગદષ્ટિ એવા “પદ” ગીજનેને તે પદ (પગ) મૂકવાનું ઠેકાણું જ નથી, સ્થાન જ નથી. ત્યાં તે શ્રીમાન આનંદઘનજીના વચન પ્રમાણે “ચરણું ધરણુ નહિ ઠાય” એવી સ્થિતિ છે. પણ વેગીઓનું ખરૂં પદ તે-પગ મૂકવાનું સ્થાન તે, વેધસંવેદ્ય પદ જ છે; કારણકે તે જ “પદ” શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે “પર” કહેવાને ગ્ય છે, તેને જ “પદ” નામ ઘટે છે. અસંવેદ્ય પદ અથવા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદ જે છે તે સ્થિર નથી, અસ્થિર છે, તેને પતનને ભય છે, અને તે પિતે ભવભ્રમણને અંત કરી શકતું નથી, પણ જો તે પરંપરાએ નિશ્ચય વેધસંવેદ્ય પદનું કારણ થાય, એટલે કે તેના ઈચ્છે છે જે દ્વારા પ્રાપ્ત થયેલી ગ્યતાથી–પાત્રતાથી જીવને જે નિશ્ચય વેધસંવેદ્ય જોગીજન પદ પ્રાપ્ત થાય, તે જ અને ત્યારે જ જીવને ભવભ્રમણને અંત આવે છે, અને મેક્ષને પેગ થાય છે. આ નિશ્ચય વેધસંવેદ્ય પદ અસ્થિર નથી, સ્થિર જ હોય છે, તેને પતનને ભય હોતું નથી, અને તેથી શીધ્ર ભવભ્રમણ અટકી પડી મુક્તિ સાંપડે છે. આમ નિશ્ચય વેધસંવેદ્ય પદ જ મોક્ષને અવિલંબે યોગ કરાવે છે, એટલે મોક્ષના અથી યોગીજને સદાય આ નિશ્ચય વેધસવેદ્ય પદને જ ઈચ્છે છે, પરમાર્થથી તેને જ પરમ ઈષ્ટ ગણે છે, અને બાકી બીજા બધાં પદને અપદ જાણી, એક નિશ્ચય વેધસંવેદ્ય પદને જ પિતાનું પદ માને છે, તેને જ પરમ પૂજ્ય-આરાધ્ય-ઉપાસ્ય સમજી આરાધે છે-ઉપાસે છે. અને તેવા પ્રકારે કહે છે – वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । तथाप्रवृत्तिबुद्धयापि स्व्याद्यागमविशुद्धया ॥७३॥ કૃત્તિ ––વેદ્ય, વેદનીય, વેઠવા ગ્ય વસ્તુ. વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાન વડે ગ્રાહ્ય એવી વસ્તુ, એમ અર્થ છે. સંવે-સંવેદાય છે, ક્ષયપશમને અનુરૂ૫૫ણે નિશ્ચય અહિથી પણ જણાય છે, પરિમ-જેમાં, જે પદમાં–આશયસ્થાનમાં, તે કેવું વિશિષ્ટ ? તે માટે કહ્યું અવસાનિધન-અપાય આદિનું નિબંધન-કારણ, નરક-સ્વગ વગેરેનું કારણ, ચારિ-આદિ, તથા–તેવા પ્રકારે જેથી સામાન્યથી અનુવિદ્ધ (સામાન્ય સાથે સંકળાયેલું) અગ્રવૃત્તિવૃષિ -અપ્રવૃત્તિબુદ્ધિથી પણ. એટલે કે તેના ઉપાદાન-ત્યાગ આશયામક બુદ્ધિથી, તેના ઉપાદાન-ત્યાગ (ગ્રહણ -ત્યાગ) આશયવાળી બુદ્ધિવડે કરીને, હવે-સંવેદાય છે, (સ્ત્રીઆદિ વેદ્ય) સામવિશુદ્ધા-આગમથી વિશુદ્ધ એવી. એટલે શ્રતથી જેને વિપર્યયમલ દર કરાવે છે એવી બુદ્ધિથી. પ્રેક્ષાવંતને-વિચારવાનું છેવાને પણું આ જ પ્રધાન બંધકારણ છે, એટલા માટે સ્ત્રીઆદિ ગ્રહણ કર્યું, Page #349 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : વેદ્ય પદની વ્યાખ્યા, નારી નિદા (૨૮૩) અપાય આદિ નિદાન જ્યાં, સ્ત્રી આદિ વેદ્ય વેદાય; આગમવિશુદ્ધ તેહવી, અપ્રવૃત્તિ મતિ છતાંય; ૭૩. અર્થ –જેમાં,-અપાય આદિના કારણરૂપ સ્ત્રી આદિ વેદ્ય-દવા યોગ્ય વસ્તુ, આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ, સંવેદાય છે,– (આ લેકને ઉત્તર સંબંધ નીચેના શ્લોકમાં છે. ) વિવેચન નરક-સ્વર્ગ વગેરે અપાયના નિબંધનરૂપ-કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય જ્યાં આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારની અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ સંવેદાય છે-સમ્યક્ પ્રકારે વેદાય છેઅનુભવાય છે, ( તેનું નામ વેધસંવેદ્ય પદ છે, એમ પછીના કમાં સંબંધ છે. ) તે આ પ્રકારે વેધ એટલે વેદનીય, વેદવા ગ્ય, અનુભવવા ગ્ય. એટલે કે વસ્તુસ્થિતિથી તથાપ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે ગ્રાહ્ય-ગ્રહણ થાય એવું વેદવા વસ્તુસ્વરૂપ. ભાગીને સામાન્યપણે વસ્તુસ્વરૂપનું જે દર્શનજ્યાં સ્ત્રી આદિ અનુભવન-વેદન થવા ગ્ય છે, તેનું નામ વેદ્ય છે. અત્રે વેદ્ય એટલે સ્ત્રી વેધ સંવેદાય વગેરે પદાર્થ –કે જે નરક-સ્વર્ગ વગેરેના કારણે થાય છે. આ સ્ત્રી આદિ તે વે. સં. પદાર્થનું, તેના તેના તેવા તેવા યથાવસ્થિત સ્વરૂપે, વસ્તુસ્થિતિ પ્રમાણે જેમ છે તેમ, ભાવગીને સામાન્યપણે વેદના અનુભવન થવું, તે વેદ્ય છે. આ સ્ત્રી આદિ વેદ્ય-અનુભવ ચોગ્ય વસ્તુ જ્યાં પોતપોતાના ક્ષયોપશમને અનુરૂપપણે, નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે, સમ્યક્ પ્રકારે જેમ છે તેમ વેદાય છે, અનુભવાય છે, જાણવામાં આવે છે, તે (વેદ્યસંવેદ્ય પદ કહેવાય છે, એમ નીચેના લેકમાં સંબંધ છે.) એટલે કે નરકાદિ અપાયના કારણરૂપ સ્ત્રી આદિનું જેવું વાસ્તવિક સાચું સ્વરૂપ છે, તેનું તેવા યથાર્થ સ્વરૂપમાં, ત્રિકાળમાં ન ફરે એવી નિશ્ચય બુદ્ધિથી સંવેદન થવું, ભાન થવું, દર્શન થવું, અનુભવન થવું તે વેધસંવેદ્ય પદ છે. આ નિશ્ચયબુદ્ધિ આગમથી–સશાસ્ત્રથી વિશુદ્ધ થયેલી એવી હોય છે, તેનો વિપર્યય મલ-વિમર્યાસ મલ આગમરૂપ નિર્મલ જલથી ધોવાઈ ગયે હોય છે. અને આ નિશ્ચયબુદ્ધિમાં સ્ત્રી આદિ પદાર્થ પ્રત્યે તથા પ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિ આગમવિશુદ્ધ હોય છે, એટલે કે વેદ્યસંવેદ્યપદ-સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી, આ અપ્રવૃત્તિબુદ્ધિ સ્ત્રી આદિ પદાર્થ હેય છે, ત્યાગવા ગ્ય છે, છેડી દેવા યોગ્ય છે, અનાદેય છે–ગ્રહણ કરવા યોગ્ય નથી, એ દૃઢ નિશ્ચય-ત્રણે કાળમાં કદી ન ફરે એ નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે. અને એવા નિશ્ચયને લીધે સમ્યગ Page #350 -------------------------------------------------------------------------- ________________ (૨૮૪) ગદરિસમુચ્ચય દષ્ટિ પુરુષને, પૂર્વકમથી કદાચ ત્યાગ ન કરી શકાય તે પણ, સ્ત્રી આદિ અપાયહેતુ પ્રત્યે અંતરાત્માથી સદાય અપ્રવૃત્તિબુદ્ધિ જ હોય તે તે પદાર્થ પ્રત્યે તે કદી પણ આત્મભાવે પ્રવતે નહિ જ. કારણ કે “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય, તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે ક્ય નથી, એમ તીર્થકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન થતો હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણે. જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેને આત્મા બીજે કયાંય ક્ષણવાર સ્થાયી થવાને વિષે છે નહીં.” (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૧. (૪૫૪) અત્રે સ્ત્રીનું મુખ્યપણું કહ્યું, તેનું કારણ એ છે કે ભલભલા મોટા વિચારશીલ જીવને પણ સ્ત્રી એ મોટામાં મોટા પ્રતિબંધનું કારણ થઈ પડે છે. દુર્ભય કામચાંડાલ પંડિતેને પણ પડે છે. “સ્ત્રી વગેરે મોટા ફાંસાથી ખૂબ જકડાયેલા સંસારી મુસાફરે “ભવ' નામના મોટા અંધારા કૂવામાં પડે છે.” માટે મુખ્ય એ આ સ્ત્રી–પ્રતિબંધ ટળતાં, બીજા પ્રતિબંધ પણ સહેજે તૂટવાનો અવકાશ મળે છે. * “આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શોક સ્વરૂપ. એક વિષયને જીતતાં, છતિએ સૌ સંસાર; નૃપતિ જીતતાં છતિએ, દળ પુર ને અધિકાર.” –શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મોક્ષમાળા. જીવને આ જગતમાં જે મોટામાં મોટું અપાયનું-આત્મહાનિનું કઈ કારણ હેય, કલ્યાણનું મોટામાં મોટું પ્રતિબંધક કઈ પણ કારણ હોય, તે તે સ્ત્રી જ છે. એટલા માટે જ જ્ઞાની પુરુષોએ આ સ્ત્રીની નિંદા કરવામાં કાંઈ બાકી રાખી નથી. નારી નિંદા જેમ કે-વાણીમાં * જે અમૃત અને હૃદયમાં હાલાહલ વિષ ધારે છે એવી આ નિસર્ગ–કુટિલ સ્ત્રી કેણે નિર્માણ કરી છે તે અમે જાણતા નથી ! * “નિચ: જામવાળ્યા: વંદિતાન વચેત દિ નાળાસરાત્રિાર્થોધોધ મત – શ્રી અધ્યાત્મસાર, "अङ्गनादिमहापाशैरतिगाढं नियंत्रिताः । पतत्यंधमहाकूपे भवाख्ये भविनोऽध्वगाः ॥" –શ્રી શુભચંદ્રાચાર્યજી પ્રણીત શ્રી જ્ઞાનાર્ણવ, *"धारयन्त्यमृतं वाचि हृदि हालाहलं विषम् । निसर्गकुटिला नार्यो न विद्मः केन निर्मिताः॥ वनज्वलनलेखेव भोगिदंष्ट्रेव केवलम् । वनितेयं मनुष्याणां संतापभयदायिनी।" Page #351 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદિષ્ટ ભેદવિજ્ઞાન-મૂળ વસ્તુનું બીજભૂત જ્ઞાન (૨૮૫) વજગ્નિની લેખાની જેમ અને સાપની દાઢની જેમ આ વનિતા મનુષ્યને કેવળ સંતાપ અને ભય આપનારી છે. સંતેના પણ ચિત્તમાં વસતિ બાંધતી એવી આ નિ:શંક સ્ત્રી જગતુપૂજ્ય એવા ગુણસમૂહને ઉદ્દવાસિત કરે છે–દેશવટો દે છે. ક્રોધ પામેલી કુંફાડા મારતી નાગણને આલિંગન કરવું સારું, પણ નરકપદ્ધતિરૂપ નારીને કૌતુકથી પણ આલિંગવું સારું નહિં. ઇઢિયાર્થીને પ્રકોપ કરનારી સ્ત્રી પુરુષોના હૃદયમાં એ દાહ ઉપજાવે છે કે જેવો સ્પર્શવામાં આવેલી અગ્નિશિખા ઉપજાવતી નથી. સ્ત્રી સંધ્યાની પેઠે ક્ષણરાગવંતી છે, નિમ્ન (નદી ) જેમ નીચ-પ્રિયા છે, તથા બીજના ચંદ્રમાની પેઠે વક-વાંકી હોય છે. ઈત્યાદિ. અને આમ સ્ત્રીનું સ્વરૂપ જેમ અત્યંત હેયબુદ્ધિથી સંવેદાય છે, તેમ “આદિ” શબ્દથી અન્ય સર્વ વસ્તુસ્વરૂપ પણ તેના યથાર્થ સ્વરૂપે અત્રે સમ્યગૃષ્ટિ પુરુષને સંવેદાય છે. તેથી તે સર્વ હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ હેય-ઉપાદેય ત્યાગવા યોગ્ય છે, અને આ વસ્તુ આદરવા ગ્ય-ગ્રહણ કરવા યોગ્ય વિવેક છે, એ સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચય બુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દઢ છાપપણે અંકિત થઈ ગયેલ હોય છે. એટલે ભલે કદાચ તે તે પ્રમાણે આચરણ ન પણ કરી શકે, અર્થાત્ સ્ત્રી આદિ હેય છે, તેને તે ત્યાગ ન કરી શકતો હોય, અથવા વિરતિ-પ્રત્યાખ્યાન આદિ આદેય છે, તેનું તે ઉપાદાન-ગ્રહણ ન કરી શકતો હોય, તે પણ આ વસ્તુ ચેકકસ છોડી દેવા ગ્ય છે, અને આ વસ્તુ ચોક્કસ આદરવા યોગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કંઈ પણ ફેર પડતો નથી. કર્મદેષ વશે તેમ કરવાની કદાચ પિતાની અશક્તિનિર્બળતા હોય તો તેને માટે પણ તેને નિરંતર ખરેખર આત્મસંવેદનમય ખેદ રહે છે કે અરે ! હું આ હેય વસ્તુ ત્યાગી શકતો નથી, આ વિરતિ આદિ હું આદરી શકતો નથી. આમ તે જ્ઞાનીના અંતમાં ભેદ પડી જાય છે, અજ્ઞાનીને તેવો સંવેદનરૂપ અંતરભેદ હેતું નથી. આમ જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં, વૃત્તિમાં, અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતર હોય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને ભેદવિજ્ઞાન થયું છે. સ્વ-પર વસ્તુને ભેદ તેણે જાણે છે. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, એવા બીજભૂત-મૂળભૂત જ્ઞાનનું અંતઃપ્રતીતિમય અખંડ સંવેદન–અનુભવને તેને વતે છે. સ્વપરના ભેદવિજ્ઞાનરૂપ उद्वासयति निःशङ्का जगत्पूज्यं गुणव्रजम् । बनती वसति चित्ते सतामपि नितम्बिनी ।। वरमालिङ्गिता क्रुद्धा चलल्लोलाऽत्र सर्पिणी । न पुनः कौतुकेनापि नारी नरकपद्धतिः ॥ हृदि दत्ते तथा दाहं न स्पृष्टा हुतभुशिखः । वनितेयं यथा पुंसामिन्द्रियार्थप्रकोपिनी ।। सन्ध्येव क्षणरागाढथा निम्नगेवाधरप्रिया । वक्रा बालेन्दुलेखेव भवन्ति नियतं स्त्रियः ।।" -- શ્રી શાનાર્ણવ Page #352 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬) ગદષ્ટિસમુચ્ચય આ આત્મસંવેદન સર્વ ભાવગીને સામાન્ય ( Common) છે. એટલે કે અવિકલ્પ જ્ઞાનવડે (દશનવડે) ગ્રાહ્ય એવી વિદ્ય વસ્તુનું આ સામાન્ય દર્શન સર્વ ભાવગીને હોય છે, અને તેઓને આ વેદ્ય વરતુ પોતપોતાના ક્ષપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે. પણ સામાન્ય દર્શન જે થયું તેનું સમ્યગ દર્શન-શ્રદ્ધાન-આત્મસંવેદન– અનુભવન–સંપ્રતીતિ તે તે સર્વને સામાન્ય છે. અર્થાત્ જે કઈ ભાવગી છે, તેને આ સમ્યગદર્શનરૂપ વેદ્યસંવેદ્ય પદ હોય છે અને જેને આ સમ્યગદર્શનરૂપ વેધસંવેદ્ય પદ છે, તે જ ભાવગી છે. સમ્યગૃષ્ટિ પુરુષ એ જ ભાવગી છે. આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નિકળે છે કે બાધબીજભૂત-મૂળભૂત આત્મસંવેદનવાળું, આત્માનુભૂતિવાળું જઘન્ય જ્ઞાન પણ હોય, તો ત્યાં વેદ્યસંવેદ્ય પદ છે. પણ તે બીજભૂત જ્ઞાન વિનાનું-આત્મસંવેદન વિનાનું બીજું બધુંય મૂળ વસ્તુનું ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, તે ત્યાં વેદ્યસંવેદ્ય પદ નથી. એટલા બીજભૂત જ્ઞાન માટે જ સ્વ-પર ભેદવિજ્ઞાનરૂપ મૂળ બીજભૂત આવશ્યક તત્વમય જ્ઞાન જેને હતું, પણ બીજુ કાંઈ પણ જ્ઞાન જેને હતું, એવા “તુષમાષ” જેવા અતિ મંદ ક્ષપશમી પણ તરી ગયા છે; અને ચૌદ પૂર્વ કંઈક ઊણું જાણનારા અતિમહા ક્ષપશમી શાસ્ત્રપારંગત પણ રખડ્યા છે, તેનું કારણ આ બીજભૂત સંવેદન જ્ઞાન હેતું એ છે. તેમણે સર્વ શા જાણ્યા, પણ મૂળ બીજભૂત જે આ વેધસંવેદ્ય પદ તે ફરહ્યું નહિં, આ જીવ અને આ દેહ એવો સ્પષ્ટ આત્મસંવેદનરૂપ નિશ્ચય તેમણે કર્યો નહિં, તેથી તેમ થયું. આમ મૂળ બીજભૂત જ્ઞાન જ્યાં અવશ્ય છે એવા વેદ્યસંવેદ્ય પદના સદ્દભાવે ડું જઘન્ય જ્ઞાન પણ શીધ્ર મહાકલ્યાણકારી થાય છે, અને તેને અભાવે ઉત્કૃષ્ટ જ્ઞાન પણ તેવું કલ્યાણકારી થતું નથી. આ વેદ્યસંવેદ્ય પદનો-સમ્યગ દર્શનને અતિ અતિ અદ્ભુત મહિમા બતાવે છે. આ અંગે અતિ અદ્દભુત ચમત્કારિક રહસ્યમય સમાધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશિત કર્યું છે – બીજુ પ્રશ્ન. ચૌદ પૂર્વધારી કંઈ જ્ઞાને ઊણુ એવા અનંત નિગોદમાં લાભે અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ?–એને ઉત્તર જે મારા હૃદયમાં છે તે જ જણાવી દઉં છું કે એ જઘન્ય જ્ઞાન બીજુ અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મેક્ષના બીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું. અને એક દેશે ઊણું એવું ચૌદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુનાં જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તે પછી લક્ષ વગરનું ફેકેલું તીર લહયાર્થીનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બેધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશે ઊણું ચૌદ પૂર્વનું જ્ઞાન સમજવું. દેશ ઊણું કહેવાથી Page #353 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : વેધસ વેધ પદ જ યથાર્થ પદ્મ-આત્મસ્વભાવ પર્દ (૨૮૭) : - આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહેાંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયુ. અને તેથી રખડયા, પરંતુ એમ તેા નહી. એટલા બધા જ્ઞાનના અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કઇ ભાષા અઘરી, અથવા અ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુધભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યુ એટલી જ ઊણાઇ, તેણે ચૌદ પૂર્વ ખાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યુ. એક નયથી એવી વિચારણા પણ થઇ શકે છે કે શાસ્ત્રો ( લખેલાંનાં પાના) ઉપાડવાં અને ભણવાં એમાં કઇ અંતર નથી, જો તત્ત્વ ન મન્યુ તા. કારણ એચે બેન્દ્રે જ ઉપાડયો. પાનાં ઉપાડયાં તેણે કાયાએ બેજો ઉપડઘો, ભણી ગયા તેણે મને બેજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષા વિના તેનુ નિરુપયેગીપણુ થાય એમ સમજણુ છે. જેને ઘેર આખા લવણુ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પેાતાની અને ખીજા કેટલાકની તૃષા મટાડવા સમથ છે. અને જ્ઞાન દૃષ્ટિએ જોતાં મહત્વનું તે જ છે. તા પણ હવે ખીજા નય પર ષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કઈ રીતે પણુ શાશ્ત્રાભ્યાસ હશે તેા કઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ પામશે, અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્રાભ્યાસના નિષેધ અહીં કરવાના હેતુ નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસના તે નિષેધ કરીએ ત એકાંતવાદી નહી કહેવાઇએ. '' ઇત્યાદિ.−( જુએ ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૫. (૧૩૯) ★ तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थयादिलक्षणम् । अर्थ योगततन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥ ७४ ॥ તે પદ્મ સમ્યક્ સ્થિતિ થકી, ભિન્ન ગ્રથ્યાદિરૂપ; · વેદ્યસ’વેદ્ય' શાસ્ત્રમાં, કહ્યું અર્શી અનુરૂપ ૭૪ અ:— તે ભિન્નગ્ર ંથિ વગેરે લક્ષણવાળું પદ, સમ્યક્ અવસ્થાનને-સ્થિતિને લીધે, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, શાસ્ત્રમાં ‘વેદ્યસવેદ્ય ' કહેવાય છે. " વિવેચન ઉપરમાં કહ્યા પ્રમાણે, જ્યાં શ્રી આદિ વેદ્ય યથાવસ્થિતપણે, જેમ છે તેમ, સવેદાય વૃત્તિ:—તસ્પર્મ્—તે પદ પદ્મન થકી પદ્મરૂપ થવાથકી પ૬, એટલે આશયસ્થાન, સાવસ્થાનાતસાધુ અવસ્થાનને લીધે, પરિચ્છેદથી સમ્મમ્ અવસ્થાનને લીધે, સમ્યક્ સ્થિતિથી. મિન્નત્રëાનિરુક્ષળમ્ ભિન્નગ્રંથિમાદિ લક્ષણવાળુ, ભિન્નગ્ર ંથિ-દેશવિરતિરૂપ. શું ? તા કે-અન્યથયોતઃ-અન્નથ યાગથી, તંત્રેતત્રમાં, સિદ્ધાંતમાં, વેદ્યસંવેદ્યમુચ્યતે-વેધસ વેધ કહેવાય છૅ,—આના વડે કરીને વેદ્ય સ ંવેદાય છે, એટલા માટે, Page #354 -------------------------------------------------------------------------- ________________ (૨૮૫) યોગશ્તિસમુચ્ચય છે, આત્માનુભવગેાચર થાય છે, તે પદ્મ વેદ્યસવેદ્યપદ’નામથી શાસ્ત્રમાં એળખાય છે. સમ્યક્ પ્રકારે અવસ્થાનવાળું, સ્થિતિવાળું, સ્થિરતાવાળું હાવાથી તેને ♦પદ' નામ ખરાબર ઘટે છે, કારણ કે પદ્મ ’ એટલે પદ-પગ મૂકવાનું સ્થાન; અને તે સ્થિરતાવાળુ હાય, ડગમગતુ ન હાય, તેા જ ત્યાં પદ્મ ( પગ ) મૂકી શકાય; નહિ' તે ત્યાં ચરણુ ધરણુ નહિ હાય, ’– ત્યાં પગ મૂકી શકાય જ નહિ. પણ અત્રે તે ભાવથી તેવી સ્થિરતા હાય જ છે, એટલે આપને વેધસવેદ્ય પદ' નામ આપ્યુ, તે તે શબ્દના યથાર્થ અર્થમાં ખરાખર ઘટે છે, પરમાથી તેમ જ છે. 6 વેધસ વેધ તેજ યથાર્થ પદ’ કારણ કે આ વેધસ વેધ પદ સ્વસ`વેદનરૂપ-આત્માનુભવપ્રધાન છે. અને આ આત્મ પદ જ વાસ્તવિક પદ છે, બાકી બીજા બધા અપદ છે, કારણ કે જે સહજ આત્મસ્વરૂપ છે, સહજ આત્મસ્વભાવ છે, તે જ ત્રિકાલાબાધિતપણે સ્થિર હાય છે, એટલે તે સહજાત્મસ્વરૂપ પદનું—શુદ્ધ આત્મસ્વભાવનું જે નિશ્ચયરૂપ ભાન થવું, અનુભવન થવુ, સંવેદ્યન થવું, તે પણ ત્રણે કાળમાં ક્ નહિં એવું સ્થિર નિશ્ચલ હાઇ પદ' નામને ચેાગ્ય છે. તે શિવાયનાઆત્મસ્વભાવ પદથી અતિરિક્ત એવા ખીજા બધાય કહેવાતા પદ્મ તે પદ્મ નથી, પણ અપદ છે, કારણુ કે તે સ્વભાવરૂપ ન હોવાથી, અસ્થિર છે, અનિયત છે. એટલે આ અસ્થિરરૂપ દ્રવ્ય-ભાવ અપને મૂકી ઇ, નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષ આ એક, નિયત, સ્થિર, એવે સ્વભાવથી પ્રાપ્ત થતા ભાવ (પ૬) ગ્રહણ કરે છે. આત્મસ્વભાવ પદ " आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिन्ह तह गियदं । थिरमेगमिमं भावं उपलब्भतं सहावेण ॥ " —શ્રી સમયસાર, ગા. ૨૦૩ કારણ કે * આ ભગવાન્ આત્મામાં બહુ દ્રવ્ય-ભાવોની મધ્યે જે અતત્ સ્વભાવથી ઉપલબ્ધ થતા-અનુભવાતા, અનિયતપણાની અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, એવા વ્યભિચારી ભાવા છે, તે સર્વે. પેાતે અસ્થાયીપણાને લીધે સ્થિતિ કરનારનું સ્થાન થવાને અશકય હેાવાથી અપદરૂપ છે. અને જે તત્ સ્વભાવથી-આત્મસ્વભાવથી ઉપલબ્ધ થતા—અનુભવાતા, નિયતપણાની અવસ્થાવાળા, એક, નિત્ય એવા અન્યભિચારી ભાવ છે, –તે એક જ, પાતે સ્થાયીપણાને લીધે સ્થિતિ અપદ અનેક, પદ એક જ - * इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्यमानाः, अनियतत्वावस्थाः अनेके, क्षणिकाः व्यभिचारिणो भावाः ते सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात अपदभूताः । यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावत्थः, एकः, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थानं भवितुं शक्यत्वात् पदभूतः । ततः सर्वांनेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाद्ये || 2 —શ્રી અમૃતચંદ્રાચાર્યજીની સમયસાટીકા, ગા. ૨૦૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સ્વરૂપ પદને મહિમા-સમ્યગૃષ્ટિની ચરણ ધારા (૨૮૯) કરનારનું સ્થાન થવાને શક્ય હોવાથી, પદરૂપ છે. તેથી કરીને સર્વેય અસ્થાયી ભાવેને મૂકીને, સ્થાયી ભાવરૂપ, પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું, એવું આ જ્ઞાન એક જ સ્વાદ્ય-સ્વાદ લેવા ગ્ય છે,–(સંવેદ્ય છે). તાત્પર્ય કે સહજ સ્વભાવરૂપ જ્ઞાયક એવા એક આત્મભાવ જ-આત્મપદ જ સ્થાયી છે, સ્થિર છે, એટલે ત્યાં જ સ્થિતિ-સ્થિરતા થઈ શકે, માટે તે જ પરમાર્થથી ખરેખરૂં પદ છે. બાકી એ આત્મભાવ સિવાયના બીજા બધાય ભાવે પિતે જ અસ્થાયી છે, અસ્થિર છે, ડગમગતા છે, એટલે ત્યાં સ્થિતિ–સ્થિરતા થઈ શકવી સંભવતી નથી, માટે તે બધાય અપદ છે. અને આ આત્મપદરૂપ પારમાર્થિક પદ તે સ્વસંવેદનજ્ઞાની સમ્યગદષ્ટિને સાક્ષાત્ અનુભવગોચર હોય જ છે, એટલે તે સ્થિર પદમાં તેની સ્થિતિ હોવાથી, એના એ વેદ્યસંવેદ્ય પદને “પદ” કહ્યું તે સર્વથા યથાર્થ છે. આ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પદની પરમ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની પુરુષોએ ઠેર ઠેર મુક્તકંઠે સ્તુતિ કરી, તે સ્વરૂપ પદને ખૂબ મહિમા ગાય છે. જેમકે જે સ્વરૂપ સમજ્યા વિના પાપે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી ગુરુ ભગવંત. ઇચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ.”–પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી. ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર દેખ વિમલજિન દીઠા લેયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગૅદ્રવિમલ૦ અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હોય...વિમલ”—ગિરાજ આનંદઘનજી. “શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભાવભયથી ટળિયાજી.”—તત્ત્વરંગી મુનિવર્ય શ્રી દેવચંદ્રજી. આમ આ સ્વસંવેદનરૂપ-આત્માનુભવરૂપ વેધસદ્ય પદ સમ્યક સ્થિતિવાળું હોય છે અને ગ્રંથિભેદ, દેશવિરતિ આદિ લક્ષણોથી તે સૂચિત થાય છે. “આ કર્મ– ગ્રંથિ જે અત્યંત કલેશ ઉપજાવનારી અને પર્વત જેવી મહાબલવાળી હોઈ ભેદી દુષ્કર છે, Page #356 -------------------------------------------------------------------------- ________________ (ર૯૦) યોગદષ્ટિસમુચય તે જ્યારે તીક્ષણ ભાવ વજથી ભેદાઈ જાય છે, ત્યારે આ સમ્યગદષ્ટિ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે,–જેમ રેગીને ઔષધવડે કરીને રેગ દૂર થતાં ઉપજે છે તેમ.” (ગબિન્દુ ) દેશવિરતિ,-સમ્યગદર્શન જેનું મૂલ છે એવી ભાવ દેશવિરતિ, ભાવ સર્વવિરતિ આદિ પણ આ વેદસંવેદ્ય પદનું લક્ષણ છે, કારણ કે વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થયા પછી જીવ સ્વયમેવ સ્વાભાવિક રીતે જ પરપરિણતિથી-પરભાવથી ભાવ દેશવિરતિ એસર જાય છે, અને સ્વભાવપરિણતિ ભણી ઢળતી જાય છે-સંચર આદિ જાય છે. સમાધિરસ ભર્યા શુદ્ધ નિજ સહજ આત્મસ્વરૂપનું અથવા - જિનસ્વરૂપનું દર્શન થયા પછી, અનાદિકાળથી વિસરાઈ ગયેલા આત્મ- સ્વરૂપનું ભાન આવ્યા પછી, જીવ અવશ્યમેવ સકલ વિભાવ ઉપાધિથી ભાવથી પાછા હઠ છે, ઓસરે છે, પ્રતિક્રમે છે અને શુદ્ધ આત્મસત્તાની સાધના પ્રત્યે પ્રવર્તે છે. અને આમ અનાદિની મહાદિની વૃમિ (ઘૂમાવે-જમણે) ઉતરી જતાં ને અમલ અખંડ અલિપ્ત એ આત્મસ્વભાવ સાંભરી આવતાં, તત્ત્વરમણરૂપ શુચિ-પવિત્ર-શુલ–શુદ્ધ ધ્યાનને જીવ આદરે જ છે, અને સમતારસના ધામરૂપ જિનમુદ્રાનેસમ્યગ્દષ્ટિની શુદ્ધ આત્મસ્વરૂપને વરે છે, પ્રાપ્ત કરે છે. જિનદર્શન આદિ શુદ્ધ ઉત્તમ ચરણુધારા નિમિત્તની પ્રાપ્તિ થકી, વસ્તુના સાધમ્યથી આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં, તે પ્રત્યે બહુમાનયુક્ત રુચિ ઉપજે છે, એટલે પછી તે રુચિને અનુયાયી–અનુસરતું વીર્ય–આત્મસામર્થ્ય પ્રવર્તે છે અને તે “ચરણુધારા” આત્મચારિત્રની અખંડ પરંપરા સાધે છે. આમાં દેશવિરતિ–સર્વવિરતિ આદિને ભાવથી સમાવેશ થઈ જાય છે. મહાન તત્ત્વદષ્ટા શ્રીમાન્ દેવચંદ્રજીએ સાક્ષાત્ જિનદર્શનને અનુભવ થતાં પરમ ભાવાવેશથી લલકાર્યું છે કે – “દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો... હે લાલ ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો. , સકલ વિભાવ ઉપાધિ થકી મન એસ. ) સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો..,, ,, દીઠો. મહાદિની ધૂમિ અનાદિની ઉતરે..... , અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે..,, , તત્ત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે., , તે સમતારસ ધામ સ્વામી મુદ્રા વરે, , દીઠે x जह मूलाओ खंधो साहापरिवारबहुगुणो होइ। ત૬ Hિસામૂ ગિઠ્ઠિો મોવ4Hf/રસ -શ્રી કુંદકુંદાચાર્યજી કૃત શ્રી અષ્ટપ્રાભૃત, Page #357 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ: અજ્ઞાનરૂપ અવેધસ વૈદ્ય ભવાભિન દીને પ્રભુ મુદ્રાને ચેાગ પ્રભુ પ્રભુતા લખે....હા લાલ. દ્રવ્ય તણે સાધમ્ય સ્વ સપત્તિ એળખે....,, એળખતાં બહુમાન સહિત રુચિ વધે....,, રુચિ અનુયાયી વીય ચરણુધારા સધે....હા લાલ દીઠો ”—શ્રી દેવચ’દ્રુજી. આમ આત્મસ્વરૂપનું ભાન થતાં પરભાવ પ્રવૃત્તિ ઘટે છે, ને સ્વભાવ પ્રવૃત્તિ વધે છે, એટલે શ્રી આદિ સમસ્ત પરભાવ હેય છે—ત્યાગવા યાગ્ય છે, અને એક શુદ્ધ આત્મભાવ જ આદૈય છે-ગ્રહણ કરવા ચેાગ્ય છે, એવા નિશ્ચલ નિશ્ચયરૂપ વિવેક આત્મગ્રાહક આત્મામાં થાય છે. તેથી કરીને ખરેખરા ભાવથી આ જીવના દેશથયે ટળે પર્- વિરતિ, સવરતિ આદિ પરિણામ અવશ્ય ઉપજે છે. અને આ ગ્રહણુતા ’ સમસ્તની પરમ રહસ્યભૂત મુખ્ય ચાવી (Master-Key) આ છે કેઆત્માના ગ્રાહક થાય એટલે પરનુ' ગ્રહણપણુ' એની મેળે છૂટી જાય છે, તત્ત્વના ભાગી થાય એટલે પરનું ભાગ્યપણું આપેાઆપ ટળે છે. “ આત્મગ્રાહક થયે ટળે પરગ્રહણુતા, 39 તેનાથી અન્ય કહે છે- "" (૨૯૧) તત્ત્વèાગી થયે ટળે પરભાગ્યતા. ધર્મ” શ્રી દેવચ'દ્રજી આ ઉપરથી તાત્પર્ય એ છે કે–ક્ષાયિક સમ્યગ્દષ્ટિપણુ એ જ નિશ્ચય વેધસવેદ્ય પદ છે, એ જ સાચુ' સમકિત, પારમાર્થિક સમ્યગ્દર્શન છે. એ ‘ પદ્મ'ની પ્રાપ્તિ વિના વ્યવહાર સમ્યગ્દર્શન માત્રથી પેાતાનું વાસ્તવિક સમકિતીપણું માની બેસનારા ભ્રાંતિમાં રમે છે, અને તેવી ભ્રાંતિથી આગળ આધ્યાત્મિક પ્રગતિ કરતાં અટકે છે. પણ જે વ્યવહાર સમ્યગ્દર્શન માત્રથી સંતાષ ન માનતાં, વ્યવહાર સમ્યગ્દર્શનના આલેખન સાધનથી પણ સાધ્ય નિશ્ચય સમ્યગ્દર્શનના નિરંતર લક્ષ રાખી-તાત્ત્વિક નિશ્ચય વેદ્યસવેદ્ય પદને ઝ ંખતા રહી તેની પ્રાપ્તિ વિના જપતા નથી, તે અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા રહે છે. એ આ ઉપરથી સહેજે સમજાય છે. । इति वेद्यसंवेद्य पदाधिकारः । અવેધસવધ પદ અધિકાર अवेद्यसंवेद्यपदं विपरीतमता मतम् । भवाभिनन्दिविषयं समारोपसमाकुलम् ॥ ७५ ॥ વૃત્તિ:-બેયસંવેધવનુંવિતમ્ અવેધસ વેધ પદ વિપરીત, તો-આનાથી, આ વેધસ વેધ પદ્મથી, મત્તÇ—મત છે, ઇષ્ટ છે, માનેલુ છે. તે આ પ્રકારે વેદ્ય ' એટલે અવેદનીય—ન વેદી શકાય તે, વસ્તુસ્થિતિથી તથાપ્રકારના ભાવચેાગી સામાન્યથી પણુ અવિકલ્પક જ્ઞાનવર્ડે ગ્રાહ્ય નહિ. તે ગ્રહણ ન કરી શકાય એવું,—તથાપ્રકારના Page #358 -------------------------------------------------------------------------- ________________ (૨૨) યોગદક્ટિસમુચય પદ અઘસંવેદ્ય તે, એહ થકી વિપરીત; ભવાભિનંદી વિષચી તે, સમારે પણ સહિત. ૭૫, અર્થ –એનાથી વિપરીત તે અસંવેદ્ય પદ કહ્યું છે. તેને વિષય ભવાભિનદી છે, -(ભવાભિનંદી જીવને તે હોય છે); અને તે સમાપથી સમાકુલ એવું હોય છે. વિવેચન “એહ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્યસંવેદ્ય ભવભિનંદી જીવને જી, હોય તે વજી અભેદ્ય મની”—શ્રી જે. દ. સજઝાય. ૪-૮ ઉપરમાં જે વેધસંવેદ્ય પદનું લક્ષણ કર્યું, તેનાથી વિપરીત-ઉલટા પ્રકારનું જે છે, તે “અદ્યસંવેદ્ય પદ’ કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છેઃ અવેદ્ય એટલે અવેદનીય,-ન વેદાય, ન અનુભવાય એવું. વસ્તુસ્થિતિ પ્રમાણે તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવડે જે ગ્રાહ્યગ્રહણ કરી શકાય એવું નથી, તે અવેદ્ય છે. કારણ કે તેવા પ્રકારના સમાન પરિઅવેદ્ય ણામનું અત્ર ઉપજવું થતું નથી. એટલા માટે જ આ “અવેવ” કહ્યું છે. એટલે શું? ભાવગીઓને સામાન્યપણે વસ્તુસ્થિતિનું અમુક પ્રકારનું સામાન્ય સમાન ભાવવાળું સંવેદન, અનુભવન, સમ્યગદર્શન હોય છે. જેથી તેઓને સમાન પરિણામરૂપ સ્વસંવેદન, સમ્યગદર્શન, અનુભૂતિ હોય છે. જેમકે-છે દેહાદિથી ભિન્ન આતમા રે”—એવા ભેદજ્ઞાનરૂપ સમાન અનુભવને નિશ્ચય સામાન્યપણે સર્વ ભાવગીઓને હોયજ છે. એવો અનુભવ અવિકલ્પરૂપ-નિર્વિકલ્પ બેધરૂપ હેય છે, એમાં કઈ પણ વિકલ્પ હોતું નથી, એટલે તવવિનિશ્ચયરૂપ આ નિવિકલ્પ અનુભવ સમ્યગદર્શન સ્વરૂપ છે. કારણ કે “દર્શન” અવિકલ્પરૂપ કહ્યું છે, ને જ્ઞાન સમાન પરિણામની અનુપત્તિને લીધે. (તેવું સમાન પરિણામ ઘટતું નથી તેથી). આવું જે “અ ” તે સંદાય છે, એટલે કે અજ્ઞાનાવરણના ક્ષપશમને અનુરૂપપણે ઉપક્ષવસારવિપસરૂ૫ ( ગોટાળાવાળી ) એવી નિશ્ચયબુદ્ધિ વડે કરીને મૃગતૃષ્ણા જલની જેમ જે પદમાં જણાય છે, તે તથા પ્રકારનું અદ્યસંવેદ્ય છે. એટલા માટે જ કહ્યું – મવામિનવિષચં–ભવાભિનંદી જેને વિષમ છે એવું, ભવાભિનંદીરૂપ વિષયવાળું. એનું લક્ષણ કહેવામાં આવશે. (ભવાભિનંદી એટલે ભવ-સંસારને અભિનંદનારે, વખાણનારે, સંસારમાં રાચનારે ). સમારોપણમવુમ્-સમારોપથી સમામુલ–અત્યંત આકુલ. મિથ્યાત્વના દેષથી અપાય પ્રત્યે ગમનાભિમુખ એવા સમારોપથી તેવા પ્રકારે પણ તે મલિત છે, એમ અર્થ છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સમારે પરૂપ અઘસવેદ્ય પદ (૨૦) વિકલ્પરૂપ છે. પણ અદ્ય”માં તે તેવા પ્રકારનું ભાવગીગમ્ય એવું કઈ પણ સામાન્ય સંવેદન-દર્શન હોતું નથી. તેથી જ તેને “અદ્ય” નામ આપ્યું છે. અથવા બીજી રીતે ઘટાવીએ તે ભાવગીઓની સામાન્યપણે પોતપોતાની આત્મદશા અનુસાર જૂદી જૂદી સમાન કક્ષાઓ હોય છે, કે જેમાં સામાન્યપણે વસ્તુસ્થિતિ પ્રમાણે અમુક વસ્તુનું અમુક પ્રકારનું સમાન સંવેદન, દર્શન, અનુભવન હોય છે. પણ આ “અવેદ્યમાં તે એવી કોઈ સમ્યગદષ્ટિની કક્ષાના સમાન સંવેદના પરિણામની ઉપપત્તિ થતી નથી, અદ્ય” એવી કઈ જઘન્ય કોટિમાં પણ આવતું નથી–પ્રાપ્ત થતું નથી, એટલે જ એને “અદ્ય' કહ્યું છે. સંવેદ્ય એટલે એવું અને જ્યાં સદાય છે, જણાય છે, અનુભવાય છે તે અત્રે મિથ્યાત્વનો સદ્ભાવ હોવાથી જ્ઞાન અજ્ઞાનરૂપ જ હોય છે. એટલે તે અજ્ઞાનનું આવરણ જેટલું ખસ્યું હોય, તેટલા ક્ષયોપશમ પ્રમાણે ઉપપ્પવરૂપ-વિપર્યાસરૂપઅજ્ઞાનરૂપ ગડબડગોટાળારૂપ નિશ્ચયબુદ્ધિથી જે અજ્ઞાનરૂપ જ્ઞાન-જાણપણું અત્રે મિથ્યા સંવેદન થાય છે, તે મૃગતૃષ્ણા જેવું ખોટું હોય છે. મૃગતૃષ્ણા (ઝાંઝવાનું જલ) જેમ જૂઠી હોય છે, મિથ્યા હોય છે, તેમ આ અદ્યસંવેદન પણ જૂઠું છે, મિથ્યા છે; કારણ કે મિથ્યાભાસરૂપ બેટા ઝાંઝવાના પાણીને સાચા માનવારૂપ મિથ્યા ભ્રાંતિ-ભ્રમણ અહીં હોય છે. પરમ* તાત્વિકશેખર શ્રીમાન અમૃતચંદ્રાચાર્યજી અજ્ઞાનથી મૃગતૃષ્ણાને-ઝાંઝવાના જલને જલબુદ્ધિથી પીવાને મૃગલાઓ દોડે છે, અજ્ઞાનથી અંધકારમાં રજુને વિષે સપની ભ્રાંતિથી લેકે ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પચકન કરવાવડે કરીને આ (આત્મા), પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં, વાયુથી જેમાં તરંગ ઊઠે છે એવા સમુદ્રની પેઠે, કર્તા થઈ આકુલ બને છે. આવા અજ્ઞાનથી ઝાંઝવાના જલ જેવું મિથ્યાભાસરૂપ સંવેદન જ્યાં થાય છે, તે અવેધસંવેદ્ય પદ છે, અને વાસ્તવિક રીતે તે તે ઉપર કહ્યું તેમ “પદ” નામને પણ યોગ્ય નથી. આવું આ અદ્યસંવેદ્ય પદ ભવાભિનંદી જીવને હોય છે. ભવાભિનંદી એટલે ભવને-સંસારને અભિનંદનારે, સંસારને પ્રશંસનારો-વખાણનારો, સંસારથી રાચનાર, સંસારમાં રપ રહેનાર, સંસાર જેને મીઠો લાગે છે (Hails) એવો વિષયકષાયને કીડો, ક્ષુદ્ર જંતુ આનું લક્ષણ હવે પછી કહેશે. • " अज्ञानान्मृगतृष्णिको जलधिया धावंति पातुं मृगाः । अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रजौ जनाः ॥ अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत । ધ્વજ્ઞાનના અપ વાન ચમત્સાહ: શ્રી સમયસાર કલશ, ૫૮ Page #360 -------------------------------------------------------------------------- ________________ (૨૪). યોગદક્ટિસમુચ્ચય વળી આ અદ્યસંવેદ્ય પદ સમાપથી સમાકુલ હોય છે, એટલે કે આમાં એક વસ્તુનું બીજી પર આરોપણ હેય છે, ઉપચાર હોય છે, એકની ટેપલી બીજાને માથે ઓઢાડવામાં આવે છે, પરવસ્તુમાં સ્વનું–પિતાનું આરોપણ કરાય છે, સમારેપ સ્વવસ્તુમાં પરનું આરોપણ કરાય છે. એટલે અવેદ્યસંવેદ્ય પદમાં સ્થિતિ સમાકુલ કરતે ભવાભિનંદી જીવ પરવસ્તુને પિતાની માની બેસે છે, દેહાદિમાં આત્માને અધ્યાસ-આત્મબુદ્ધિ કરે છે, બીજાની બેઠક ઉપર પતે ચઢી બેસે છે, પારકી ગાદી પિતે પચાવી પાડે છે ! આત્મા પોતે જ સુખસ્વરૂપ છતાં તે સુખને આરોપ પુદ્ગલ–વિષયમાં કરે છે ! અને તે સમાપની આકુલતાનું ફલ પણ પતે આકુલતામય દુઃખસ્વરૂપે ભેગવે છે!! કારણ કે આ સમારે પણ મિથ્યાત્વદેષથી અપાયગમનાભિમુખ-નરકાદિ અપાય પ્રત્યે જનારા જીવને હોય છે, તેથી આત્મસ્વરૂપની હાનિરૂપ અપાય થાય છે, અને નરકાદિ અપાયની પ્રાપ્તિથી આકુલતારૂપ દુઃખ ઉપજે છે. આ જે સમારે પણ ઉપચાર છે તે વ્યવહાર નયનો વિષય છે. એટલે અદ્યસંવેદ્ય પદવાળે જીવ વ્યવહાર પ્રધાન દષ્ટિવાળે હોય છે. અને વ્યવહારમાં જ જેની દષ્ટિ રહ્યા કરે છે, તેને નિશ્ચયરૂપ પરમાર્થને લક્ષ થતું નથી, તે તે વ્યવહારના વ્યવહારે “કાંઈ અનંત ભેદરૂપ કુંડાળામાં જ રમ્યા કરે છે, ચક્રાવામાં જ ભમ્યા કરે છે, ન આવે પણ તેને એક નિશ્ચયરૂપ અખંડ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, કારણ કે હાથ રે ઉપચારરૂપ–સમારે પરૂપ વ્યવહારને જ લક્ષ રાખ્યા કરે, તેના હાથમાં કાંઈ વસ્તુ આવતી નથી; એક પરમાર્થને જ લક્ષ રાખી જે પ્રવર્તે, તેને જ વસ્તુગતે વસ્તુ પ્રાપ્ત થાય છે,-જેમ વેધસવેદ્ય પદવતને થાય છે તેમ. પરમારથ પંથ જે વહે, તે જે એક સંત રે; - વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે-ધરમ પરમ અરનાથને વ્યવહારે લખ દેહિલે, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, રહે ન દુવિધા સાથ રે-ધરમ” શ્રી આનંદઘનજી. આવું સમાપવાળું અઘસવેદ્ય પદ મિથ્યાત્વદેષથી ઉપજતું હોઈ ગલત છે, મિથ્યા છે, મિથ્યાભાસરૂપ છે, અને તેનું પાત્ર ભવાભિનદી જીવ છે. ભવાભિનંદીનું લક્ષણ કહે છે – क्षुद्रो लोभरतिर्दीनो मत्सरी भयवान् शठः ।। अज्ञो भवाभिनन्दी स्यानिष्फलारम्भसंगतः ॥ ७६ ॥ કૃત્તિ–- શુદ્ધ, કૃપણ, સામતિ:-લાભરતિ, લાભમાં રતિતિવાળા, લેબી, પાંચાશીલ ( માગણ સ્વભાવવાળ ), નદીન, સદાય અકથાશુદશી', મરત-મત્સરવંત, પર કલ્યાણમાં દુઃસ્થિત Page #361 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ: ભવાભિન'દીના લક્ષણ ક્ષુદ્ર લાદીન મત્સરી, શ તેમજ ભયવંત; ભવાભિન ટ્વી અન્ન ને, આર્ભ અફળવ'ત. ૭૬. (૨૯૫) અર્થ:—ક્ષુદ્ર, લેાભી, દીન, મત્સરવત, ભયવાળા, શ, અજ્ઞાની એવો ભષાભિનંદી નિષ્કુલ આરભથી સંયુક્ત હાય છે. વિવેચન સસારમાં રાચનારા-રચ્યાપચ્યા રહેનારા ભવાલિન'દી જીવ કેવો હૈાય ? તેના મુખ્ય લક્ષણુ અહીં સૂચવ્યા છે ઃ—— તે ક્ષુદ્ર એટલે કે કૃપણુ, પામર, તુચ્છ હોય છે; કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયને તે બહુ માનનારા હાઇ, તેના આદર્શો ને વિચારણાએ પણ તુચ્છ, પામર, કંજૂસ જેવા અનુદાર ને છીછરા હેાય છે; એટલે તે પાતે પણ તેવો પામર, તુચ્છ, ક્ષુદ્રવૃત્તિવાળા હાય છે. તુચ્છ, ક્ષુદ્ર, ક્ષણિક સાંસારિક લાભથી તે મલકાઈ જાય છે, હર્ષાવેશમાં આવી કાકીડાની જેમ નાચવા કૂદવા મડી જઇ પેાતાની પામરતાનું પ્રદેશðન (Vanity fair) કરે છે! અને રખેને તે ચાલ્યા જશે એમ જાણી તેને કૃષ્ણની જેમ સાચવી રાખવા મથે છે! પણુ આત્માની અનંત ગુણુસંપત્તિનું તેને ભાન પણ નથી ! ક્ષુદ્ર-લાભી તે લાભતિ-લાલી હાય છે. તે સદાય લાભમાં રતિ-પ્રીતિવાળા હાય છે, એટલે કે મને લાભ સદાય મળ્યા કરે એવો તે લેાભી-લાલચુ હાય છે. પાંચ મળે તેા પચીશ, પચીશ મળે તે સા, સા મળે તા હજાર, હજાર મળે તેા લાખ, લાખ મળે તે ક્રોડ, ક્રોડ મળે તેા અબજ, –એમ ઉત્તરાત્તર તેના àાભનું પ્રમાણ વધતું જાય છે. દીનતાઇ હાય ત્યારે તે પટેલાઇ ઇચ્છે છે, પટેલાઈ મળે એટલે તે શેઠાઇ ઇચ્છે છે, શેઠાઈ મળે એટલે મ'ત્રિતાઇ ઇચ્છે છે, મત્રિતાઈ મળે એટલે નૃપતાઇ (રાજાપણું ) ઇચ્છે છે, નૃપતાઈ મળે એટલે દેવતાઈ ઇચ્છે છે, દેવતાઇ મળે એટલે ઇંદ્રતાઇ ઇચ્છે છે.' એમ તેના લેાભને થેલ નથી. જેમ લાભ વધે તેમ લાભ વધતા જાય છે. અને આવો લેાભી-લાલચુ હાવાથી તે યાઁચાશીલ એટલે કે યાચના કરવાના સ્વભાવવાળા, માગણુવૃત્તિવાળા ભીખારી હાય છે, કારણ કે સાંસારિક વિષયની ભૂખથી પીડાતા હોઇ, તે ભૂખ ભાંગત્રાને માટે—વિષય બુભુક્ષાને ટાળવાને માટે તે ‘નિપુણ્યક રક' કરમાં ઘટપાત્ર લઇને દુઃખીએ, (એટલે કે ખીજાતુ ભલું દેખીને દુ:ખી થનારા), મચત્રાત્—ભયવાન, નિત્ય ભીત, સદા હરનારા, માટ: શઠ, માયાવી, કપટી, બન્ન:-અજ્ઞાની, મૂર્ખ, મજામિનની--ભવાભિન'દી, સંસાર બહુમાની, સસારને બહુ માનનારા, ચાર્—એવા હોય તે, નિન્દ્વારમલનતા-નિલ આર્ભથી સંગત–સંયુક્ત હોય,——સ ત્ર અતત્ત્વાભિનિવેશને લીધે. Page #362 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬ ) યોગદૃષ્ટિસમુચ્ચય ભીખ માંગતા ફરે છે ! વિષયતૃષ્ણા છીપાવવા માટે મૃગતૃષ્ણા પાછળ દોડે છે! પણુ પાતામાં જ રહેલી આત્માની અનત ઋદ્ધિને તે ઉલ્લધી જાય છે ! ભવનગરીમાં જીવ ભિખારી, કરમાં લઈ ઘટપાત્ર; વિષયષુભુક્ષુ ભીખ માંગતા, ભમે દિવસ ને રાત્ર.”—મનેાનદન (ડૉ. ભગવાનદાસ ) દીન-સત્સવ ત તે દીન હાય છે. તે સદાય અકલ્યાણુદશી, હંમેશાં ભૂંડું જ દેખનારા ( Pessimistic ) હોય છે. તે દીન, ગરીખડા, રાંક જેવો થઇ સદા અકલ્યાણુ દેખે છે, ખૂરૂ જ જુએ છે, નિરાશાવાદી જ હાય છે. હાય ! આ મ્હારા આ ઠીબડામાં રહેલુ વિષય કદન્ત ચાલ્યુ જશે તેા ? કેાઇ ઉપાડી જશે તે ? કાઇ પડાવી લેશે તે ? એમ ઇંદ્ર જેવા પુરુષ પ્રત્યે પણ સદા આશકા રાખતા હ।ઈ તે ખાપડ-બિચારા સર્વત્ર અકલ્યાણ-અમગલ દેખતા ફરે છે; સત્ર ભયદશી હાઇ, ભયાકુલ રહી, નિરંતર ફફડાટમાં રહ્યા કરે છે; અને હાથે કરીને દીન, લાચાર બિચારા, પાપડો, રાંક થઈને કરે છે! કારણ કે કલ્યાણમૂત્તિ એવા સહજાત્મસ્વરૂપને તેને લક્ષ નથી. એટલે તે પરની ગુણુ વળી આ ભવાભિન'દી જીવ મત્સરવત-અદેખા હેાય છે. સપત્તિ પ્રત્યે દ્વેષવાળા હેાય છે. પારકાનું ભલું દેખી કે પારકાને ગુણ દેખી તેને મનમાં ખળતરા થાય છે, માગ ઊઠે છે, પરસુખે તે દુઃખી થાય છે. કારણ કે તેને મન તુચ્છ સાંસારિક વિષયનું માહાત્મ્ય ભાસ્યું છે, તે સાંસારિક વિષયથી રીઝે છે; ને પેાતાને પ્રાપ્ત ન થયેલા, પણ ખીજાને પ્રાપ્ત એવા વિષયાદિ સુખ દેખી, અથવા પરના પ્રશસ્ત શુભ ગુણુ દેખી, તેને મનમાં ઈર્ષ્યા ઉપજે છે કે આ લઇ ગયા ને હું રહી ગયા. આવો પુણ્યદ્વેષી ને ગુણદ્વેષી તે હાય છે. તે ભયવાન્ હાય છે. તે સદા ભયાકુલ રહ્યા કરે છે. આ લેક પરલેક સ’બધી ભય, વેદના ભય, અશરણુભય, અગુપ્તિભય, મૃત્યુભય, આદિ ભય તેને નિર ંતર સતાવ્યા કરે છે, ડરાવ્યા કરે છે, હાય ! આ મ્હારુ લૂટાઇ જશે તે ! હાય ! મને વેદના આવી પડશે તે ! હાય ! મ્હારું મૃત્યુ આવી પડશે તે ! ઇત્યાદિ પ્રકારે તે સદાય ભયથી ફફડતા રહે છે; કારણ કે પરમ નિય એવા શાશ્વત આત્મસ્વરૂપનું તેને ભાન નથી, ભયમાનૂ શઅન તે શરૂ એટલે માયાવી, કપટી હૅાય છે. જગતને છેતરવાને, જગતની આંખમાં ધૂળ નાંખવાના તે પ્રયાસ કરે છે. તેની મન-વચન-કાયાની એકતા હાતી નથી, મનમાં કાંઇ, વચનમાં કાંઈ અને વર્ત્તનમાં કાંઈ-એમ તેના ત્રણે ચેગની વંચકતા હાય છે. પોતે દુર્ગુણી છતાં સદગુણી દેખાવાને ડાળ કરે છે, "ભ કરે છે! તેની ચેષ્ટા દાંભિક Page #363 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : ભવાભિનદી નિષ્ફળારંભી (૨૯૭) હોય છે, ને જગતને હું કે વંચું છું-છેતરું છું, એમ માની તે મનમાં મલકાય છે. પણ ખરી રીતે તો તે પોતે જ છેતરાય છે, આત્મવંચના જ કરે છે, તે તે મૂખ જાણતા નથી. અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, છડું ન અવગુણચાલ, અનાદિની જે પ્રિયા...વિહરમાન ભગવાન”–શ્રી દેવચંદ્રજી તે અજ્ઞ એટલે અજ્ઞાની, મૂર્ણ હોય છે, સારાસારના ભાન વિનાનો, અબૂઝ, અલ વગરને હોય છે. અને આવા લક્ષણવાળે હેઈ, તે નિષ્ફળ આરંભી હોય છે, એટલે કે તેના સર્વ આરંભ નિષ્ફળ–અફળ જાય છે, કારણ કે તેની સમસ્ત પ્રવૃત્તિ અતજ્વાભિનિવેશવાળી હોય છે, એટલે અતવમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યા અભિનિવેશને લીધે નિષ્ફળ તેની સમસ્ત કિયા આદિ કાર્યકારી થતી નથી, કારગત થતી નથી, આરંભી ફોગટ જાય છે, એળે જાય છે. એનું બધું કર્યું–કરાવ્યું ધૂળ થાય છે, પાણીમાં જાય છે. “આંધળે વણે ને પાડો ચાવે” એના જેવું થાય છે. આમ તેના બધા આરંભ-મંડાણ નિષ્ફળ જતા હોઈ, તે તે કેવળ નિષ્ફળ ખેદ ને મિથ્યા શ્રમ જ હારે છે. શદ્ધ શ્રદ્ધાન વિનાની તેની સકલ ક્રિયા “છાર પર લિપણું’ જેવી થાય છે. “શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિપણો તે જાણો.”—શ્રી આનંદઘનજી આગેકે ટુંકત ધાય, પાછે બછરા ચરાય, જૈસે દગહીન નર જેવી વટતુ હૈ; તૈસે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરી, શેવત હસત ફલ બેવત ખટતુ હૈ.”–શ્રી બનારસીદાસજી. આમ તેની સમસ્ત પ્રવૃત્તિ-સમસ્ત આરંભ નિષ્ફળ થાય છે, એટલું જ નહિ પણ તેની ગપ્રવૃત્તિ પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણ કે તે ધર્મવ્યાપારરૂપ એગપ્રવૃત્તિ મેહગર્ભવૈરાગ્યથી ઉપજતી હેઈ, અપાયજનની મોહભવાભિનંદિની વાસના ઉત્પન્ન કરે છે. અને તેનાથી જે પુણ્યબંધ થાય છે તે પણ ચોગક્રિયા પણ પાછળથી અપાયવાળો હોય છે, એટલે કે તે પુણ્ય પાપાનુબંધી પુણ્ય - અફળ હોય છે. અને આમ “ અવેધસંવેદ્ય પદમાં સ્થિતિ કરતા ભવાભિનંદી જંતુઓને પુણ્ય જે હોય છે, તે નિરનુબંધ હોય છે, અને પાપ જે ય છે તે સાનુબંધ હોય છે. એટલે પુણ્યની પરંપરા ચાલુ રહેતી નથી, પાપની * " प्रवृत्तिरपि योगस्य वैराग्यान्मोइगर्भतः । प्रसूतेऽगायजननीमुत्तरा मोहवासनाम् ॥ अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम् । भवाभिनंदिजन्तूनां पापं स्यात्सा नुवन्धकम् ।।" –શ્રી વિજયજી કૃત દ્વા દ્વા Page #364 -------------------------------------------------------------------------- ________________ (૨૯૮) યાગબ્લિસમુચ્ચય પર'પરા ચાલુ રહે છે, કારણ કે રાગદ્વેષાદિનું આ ભવાભિનંદીને પ્રખલપણું હાય છે. આમ ભવાભિનંદી બિચારા જે કાંઇ ધર્મકરણી કરવા જાય છે, તે પણ તેને નિષ્ફળ થઈ પડે છે!—આવા આ ભવાભિનંદી જીવ, સ`સારને અભિનંદનારા-અહુ માનનારા, સસારમાં રાચનારા, સ'સારમાં રચ્યાપચ્યા મશગૂલ–તન્મય રહેનારા, સ'સારના કીડા હાય છે. “લે।ભી કૃપણ દયામણેાજી, માથી મચ્છર ઠાણુ; ભવાભિનઢી ભય ભર્યાંજી, અલ આરંભ અચાણુ....મન. ”—ચેા. ૬. સજ્ઝાય ૪-૯ * જો ખરેખર એમ છે, તેથી શું ? તે માટે કહે છે— इत्य सत्परिणामानुविद्धो बोधो न सुंदरः । तत्संगादेव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥ ७७ ॥ ચુક્ત અસત્ પરિણામથી, ખાધ ન સુંદર એમ; તાસ સગથી જ નિયમથી, વિષપૃષ્ઠ અન્ન જેમ. ૭૭ અઃ—એમ અસત્ પરિણામથી અનુવિદ્ધ-( સંકળાયેલા ) મેષ, તેના સગથકી જ, નિયમથી સુંદર નથી,-વિષમિશ્રિત-વિષથી ખરડાયેલા અન્નની જેમ. વિવેચન ઉપરમાં જે ભવાભિન'દીના લક્ષણુ ખતાવ્યા, તે ઉપરથી શું ફલિત થાય છે, તે અહી સ્પષ્ટ કર્યું છે. ભવાભિન'દીના-સ’સારથી રાચનારા જીવના જે જે પરિણામ હાય છે, તે અસત્ હેાય છે. એટલે તેને જે કાંઇ સ્થૂળ મેધ હાય છે, તે પણ અસત્ પરિણામ અસત્ પરિણામથી અનુવિદ્-સંકળાયેલા-જોડાયેલા હેાય છે. સેાયમાં યુક્ત બાધ પરાવાયેલા દેારાની જેમ, તેનેા મેધપણુ અસત્ પરિણામમાં પરાવાયેલા છે, એટલે અસત્ પરિણામના સંગ થકી જ તેના તે આધ પણ નિયમથી અસત્ હેાય છે, સુ...દર-સારા નથી હાતા, રૂડા-ભલા નથી હાતા. કારણ કે જેવા સંગ તેવા રંગ લાગે છે. આમ અસત્ પરિણામને લીધે તેના મેધના બધા ઘાણુ બગડી જાય છે. અત્રે વિષથી ખરડાયેલા, સ્પર્શાયેલા, ભેળ અસત વૃત્તિ:—કૃતિ—એમ ભવાભિનંદી પરિણામ સતે—આના અસત્ પરિણામપણાને લીધે, અતળિાનાવિદ્ધઃ-અસત્ પરિણામથી અનુવિદ્વ, પરાવાયેલા, જોડાયેલા, સંકળાયેલા, કોષઃએધ,સામાન્યથી, 7 સુંદ્દ:સુ ંદર નથી. શા કારણથી ? તે કેત્તરજ્ઞજ્ઞાàવ-તેના સંગથકી જ, વિવક્ષિત અસત્ પરિણામના સંબંધથકી જ, નિયમા—નિયમથી, કાની જેમ ? તા કે વિષનુંવ્રુત્ત્તાજ્ઞવતૂ-વિષસ'પૃક્ત અન્નની જેમ, વિષયથી સ્પર્શાયેલા-ખરડાયેલા અન્નની જેમ. એમ નિર્દેશ”ન માત્રદૃષ્ટાંત માત્ર છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ દોટાદઃ અસત પરિણામયુક્ત બેધ અસત (૨૯૯) વાયેલા વિષમિશ્રિત અન્નનું દષ્ટાંત ઘટે છે. સુંદર પકવાન્ન હોય, પણ તે જે વિષથી દૂષિત હોય, તેને વિષને સંગ લાગ્યો હોય, તે તે આખું ભેજન વિષરૂપ થવાથી અસુંદર થઈ પડે છે, ભક્ષણ કરવા ગ્ય રહેતું નથી. તેમ ભવાભિનંદી જીવને પણ સ્વભાવથી સુંદર એવા શાસ્ત્ર આદિને જે કંઈ બોધ હોય છે, તે પણ તેના અસત્-મિથ્યા આત્મપરિણામથી દૂષિત હોવાથી, વાસિત હોવાથી, અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઈ જાય છે; અસત્ પરિણામરૂપ વિષથી બધી બાજી બગડી જાય છે. તે પરમ અમૃતરૂપ આગમબેધ પણ તે અસત્ પરિણામવંત અધિકારી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષરૂપ પરિણમે છે. એટલે આ ઉપરથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે-ભવાભિનંદી જીવ ભલે ગમે તેટલે પંડિત હોય, ગમે તેટલે દ્રવ્ય કૃતજ્ઞાની હોય, ગમે તે આગમવેત્તા-આગમધર શાસ્ત્રવિશારદ કહેવાતું હોય, ગમે તે વાકપટુ હોઈ વાચસ્પતિ બધ પણ કહેવાતું હોય, ગમે તેવો શાસ્ત્ર ધરાવતો હોય, તો પણ તેના અબોધ પરિણામ અસત્ હોવાથી, મિથ્યા વાસનાથી વાસિત હોવાથી, તે અજ્ઞાની જ છે, તેને તે સવ બોધ અબોધરૂપ જ છે. ક્ષયોપશમની તરતમતા પ્રમાણે ભલે તેનામાં તરતમ ક્ષયોપશમ હોય, તે પણ તેને આધાર વાસનામય બંધ હોવાથી, “વાસિત બોધ આધાર હોવાથી, તેને તે બેધ વાસ્તવિક રીતે અબોધ જ છે. કારણ કે– વસ્તુ વિચારે રે! દિવ્ય નયન તણે રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ ગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો.”—શ્રી આનંદઘનજી વળી આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે જ્યાં લગી અસત પરિણામની વાસના હોય છે, ત્યાં લગી ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે, ગમે તેટલે દ્રવ્ય શ્રુતબધ પણ અધરૂપ જ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“અભવ્ય સારી ભવાભિનંદીના પેઠે શાસ્ત્રો અભ્યાસીને પણ પ્રકૃતિ છેડતે નથી,-સાકરવાળું દૂધ પીને જ્ઞાન-કિયા પણ પન્નગ (વિષધર-સા૫) નિર્વિષ–ઝેર વગરના નથી હોતા તેમ.” નિષ્ફળ (જુઓ પૃ. ૭૯ ). આ અભવ્યના દષ્ટાંત ઉપરથી એ સૂચિત થાય છે કે અભવ્ય તો કદી પણ અનાદિ અસત્ વાસના છેડત નથી, સ્વપરનો ભેદ જાણવારૂપ ભેદજ્ઞાન પામી આત્મજ્ઞાન કદી પામતો નથી, તેથી તેને કદી મેક્ષ થતો નથી. તેમ અન્ય જીવ પણ-ભવ્ય પણ જ્યાંલગી અનાદિ કુવાસના-અસત્ વાસના છોડતું નથી, જ્યાં લગી સ્વ-પરનો ભેદ જાણવારૂપ ભેદ જ્ઞાન પામી આત્મજ્ઞાનને પામતે નથી, ત્યાં લગી તે પણ અજ્ઞાની હેઈ સંસારમાં રખડયા કરે છે. અર્થાત્ જ્યાં લગી જીવનું ભવાભિનંદીપણું ટળે નહિં ત્યાં લગી ભવભ્રમણ પણું ટળે નહિં; કારણે કે Page #366 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦) ગદષ્ટિસમુચ્ચય જ્યાંલગી પર વસ્તુમાં આત્મબુદ્ધિ ટળતી નથી, પરભાવ-વિભાવ પ્રત્યેની અંતરંગ રમણતારૂપ દુષ્ટ દુર્વાસના જ્યાં લગી દૂર થતી નથી, જીવની પરિણતિ અને વૃત્તિ જ્યાં લગી પરભાવવિભાવમાં રાચી રહી છે, ત્યાં લગી તેનું સમસ્ત જ્ઞાન પણ અજ્ઞાન છે, અને તેની અનંત દ્રવ્ય ક્રિયા પણ નિષ્ફળ-નકામી છે. દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે મનમેહના”- શ્રી દેવચંદ્રજી ફલ થકી આ જ કહે છે – एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः । हिताहितविवेकान्धा खिद्यन्ते सांप्रतेक्षिणः ॥ ७८ ॥ એહીજું કારણથી અહીં, અઘસવેદ્યવંત; વિપર્યાસમાં તત્પરા, એવા નરે હવત. વળી તે હિત-અહિતના વિવેકમાંહિ અંધ; ખેદ પ્રાપ્ત કરતા રહે, વર્તમાન દેખંત, ૭૮ અર્થ એટલા માટે જ અહીં આ અદ્યપદવાળા મનુષ્ય વિપર્યાસપરાયણ હોય છે, એટલે હિત-અહિતના વિવેકમાં અંધ એવા તેઓ વર્તમાનને જ દેખનારા હેઈ, ખેદ પામે છે. વિવેચન એટલા માટે જ, ઉપરમાં જે કહ્યું તે કારણને લીધે, આ અઘસવેદ્ય પદમાં જે વ છે, એવા મનુષ્ય આ લેકમાં વિપર્યાસપરાયણ હોય છે, એટલે કે વસ્તુસ્થિતિથી - વિપરીત–ઉલટી બુદ્ધિ ધરાવે છે. તેઓ સને અસત્ જાણે છે, અને વિપસ સત્ જાણે છે; તત્ત્વને અતત્ત્વ જાણે છે, અતત્ત્વને તત્વ જાણે છે; નિત્યને અનિત્ય જાણે છે, અનિત્યને નિત્ય જાણે છે, ધમને અધર્મ જાણે છે, અધર્મને ધર્મ જાણે છે, હિતને અહિત જાણે છે, અહિતને હિત જાણે છે; હેયને આદેય જાણે છે, આદેયને હેય જાણે છે, રેયને જ્ઞાન જાણે છે, જ્ઞાનને ય જાણે છે; આત્માને અનાત્મા જાણે છે, અનાત્માને આત્મા જાણે છે. ઈત્યાદિ અનેક પ્રકારે તે વિપર્યાસનેઊંધી બુદ્ધિનો આવિષ્કાર થાય છે, પ્રગટ ભાવ દેખાય છે. તાત્પર્ય કે વસ્તુ સ્થિતિથી વિપરીત–ઉલટી માન્યતા તેનું નામ વિપર્યાસ છે. વૃત્તિ –ણતત્તે-આ અદાપદવાળા, અત્ત ga-આજ કારણથી, રૂ–અહીં, લેકમાં, વિપત પર –વિપર્યાસપ્રધાન, ના --નરે, મનુષ્યો, શું ? તે કે:-હિતાવેજાભ્યા-હિતાહિત વિવેકમાં અંધ, આથી રહિત એમ અર્થ છે. એટલા માટે જ કહ્યું કે વિશ્વને કળિ –સાંપ્રતેક્ષીઓ ખેદ પામે છે, વર્તમાનદશી હાઈ ખેદ પામે છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિઃ વિપર્યાસ-દેહમાં આત્મબુદ્ધિથી જ સંસાર (૩૦૧) પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપસપણે પદાર્થ સ્વરૂપને નિરધારી લે છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બંધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ચા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાંસુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થયું જ સંભવે છે. ગૃહ-કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૪૧૮. (૫૦૬ ) અને આવી વિપર્યાસબુદ્ધિ-ઉલટી મતિ હોવાથી, તે જીવ હિત અહિત વિવેકમાં અંધ-આંધળા હોય છે, હિત-અહિતનું તેને ભાન હોતું નથી, એટલે તે હિત છોડી અહિતમાં પ્રવૃત્તિ કરી હાથે કરીને દુઃખી થાય છે. "हितं हित्वा हिते स्थित्वा दुर्धीर्दुःखायसे भृशम् । विपर्यये तयोरेधि त्वं सुखायिष्यसे सुधीः ॥” –શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન અર્થાત્ હિતને છેડા, અહિતમાં સ્થિતિ કરી તું દુબુદ્ધિ અત્યંત દુઃખી થાય છે. અને તે બન્નેના વિપર્યયને તું પામ, એટલે કે અહિતને છોડી હિતમાં સ્થિતિ કર, એટલે સુબુદ્ધિ એ તું સુખી થશે. જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિ મળે, એવી ખેતી મતિ જીવને થાય તે તે સાચી વાટે પ્રયત્ન કરતે તે અટકે છે. મને આ વાટે સુખ નહિ મળે, સુખ તે. બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતો અટકે છે. અને સત્ય સુખનો અંતરાય પામે છે....આ એટી મતિને જ્ઞાનીએ મિથ્યાત્વ કહે છે.” –શ્રી મનઃસુખભાઈ કિ. કૃત શાંતસુધારસ વિવેચન. એથી કરીને જ તેઓ માત્ર સાંપ્રતેક્ષી હોય છે, વર્તમાનદશી જ હોય છે, માત્ર વર્તમાનકાળને જ દેખે છે, આગળ પાછળને વિચાર કરતા નથી. તે તે “આ ભવ મીઠા પરભવ કેણ દીઠા' એમ માની માત્ર વર્તમાનને જ વિચારે છે. એટલે વર્તામાનદશી પરાકને ભૂલી જઈ, વિસારી મૂકી, આ ભવાભિનંદી છે આ દેહાશ્રિત સમસ્ત કત્તવ્યમાંજ ઈતિકર્તવ્યતા માની, સર્વસ્વ માની, તેની પ્રવૃત્તિમાંજ આંખ મીંચીને રચ્યા-પચ્યા રહે છે. અને તેમ કરતાં તે હિતાહિત-અંધ જ કૃત્યાકૃત્યનું, ગમ્યાગમ્યનું, ખાદ્યાખાદ્યનું, પિયાયિનું ભાન ભૂલી જાય છે. તથા જડ દેહથી સર્વથા જુદા શુદ્ધ ચૈતન્યમૂતિ આત્માના અભાનપણથી, દેહ-આત્માને એકવ અધ્યાસ રાખી તે બેભાનપણે-મેહમૂર્ણિતપણે દેહની વેઠ કર્યા જ કરે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ (૩૦૨) ગદષ્ટિસમુચ્ચય અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, આટલી બધી જહેમત કરે છે, તે દેહને સંબંધ તે ઉલટે તેને બંધરૂપ નીવડે છે ! કારણ કે જે દેહને તેણે આટલે બધે ગાઢ સંબંધ રાખે, તે દેહ વેઠની પોઠ પણ બદલામાં બંધરૂપ સંબંધ કેમ ન રાખે ? શું તે કાંઈ અકૃતજ્ઞ છે–શું કૃતપ્ત છે વારુ ? એટલે દેહમાં આત્મબુદ્ધિથી તેને દેહને બંધસંબંધ છૂટ નથી; તે બંધ છે ત્યાંસુધી જન્મ-મરણ છૂટતા નથી; જન્મ મરણ છૂટતા નથી ત્યાંસુધી દુઃખ છૂટતું નથી અને આ જન્મ મરણ દુઃખ છૂટતું નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટતું નથી. આમ પોતાના માનેલા સંબંધી એવા દેહનો સબંધ જાળવવા ખાતર (!) પિતે પિતાને બાંધી પાપને પિટલે માથે ચઢાવી, વેઠની પિઠ ઊઠાવી, આ વેઠીઆ બળદ જેવા ભવાભિનંદી જીવ સંસારમાર્ગમાં નિરંતર પરિભ્રમણનો ખેદ પામ્યા કરે છે! શ્રીમાન પૂજ્યપાદ સ્વામીજીએ પ્રકાર્યું છે કે “દેહમાં ૪ આત્મબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે યોજે છે; અને સ્વ આત્મામાં જ આત્મબુદ્ધિ તે દેહથી આત્માને વિજે છે–વિખૂટો પડે છે. દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર સ્ત્રી વગેરે કલ્પનાઓ (Unrealities, Imaginations, Illusions) દેહમાં આત્મ- ઉપજી છે. અને તે કલ્પનાઓ વડે આત્માની–પિતાની સંપત્તિ માનતું બુદ્ધિથી જ આ અભાગીયું જગત્ અરેરે ! હણાઈ ગયું છે ! આ સંસાર દુઃખનું સંસાર મૂલ દેહમાં આત્મબુદ્ધિ એ જ છે, તેથી આ દેહાત્મબુદ્ધિ છેડીને, હારમાં ઇન્દ્રિયને પ્રવૃત્ત નહિં કરતાં, અંતરમાં પ્રવેશ કરે.” પણ ભવાભિનંદી જીવને તે દેહમાં આત્મબુદ્ધિ હોય છે. અને આવી વિપર્યાસરૂપ ઉલટી બુદ્ધિથી તે દેહ સાથે બંધાઈને સંસાર પરિભ્રમણ દુઃખ પામે છે. આમ વિપર્યાસથી અવિવેક, અવિવેકથી વર્તમાનને જ દેખનારી મિથ્યા પ્રવૃત્તિ, અને મિથ્યા પ્રવૃત્તિથી સંસાર ખેદ ઉપજે છે, એમ સ્પષ્ટ થયું. जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतम् । वीक्षमाणा अपि भवं नोद्विजन्तेऽतिमोहतः ।। ७९ ।। વૃત્તિ –નમ-જન્મ, પ્રાદુર્ભાવ-જન્મવું જેનું લક્ષણ છે તેનું મૃત્યુ:-મૃત્યુ, પ્રાણત્યાગરૂપ, કરા-જા, ઘડપણુ, વયહાનિરૂપ વૃદ્ધાવસ્થા, કથાધિ-વ્યાધિ કે વગેરે લક્ષણવાળે, રોગ-રોગ, વિશચિકા વગેરે આતંક–અસંત તીવ્ર આવેગવાળી પીડા, શોક:-શાક ઈષ્ટવિયાગ વગેરેથી ઉપજ મને વિકાર માહિ-આદિ શબ્દથી ગ્રહ આદિનું ગ્રહણ છે, એએથી- કૂત-ઉપદ્રવ પામી રહેલા x " देहे स्वबुद्धिरात्मानं युनत्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ।। देहेष्वास्मधिया जाताः पुत्र भार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यत्क्वैर्ना प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।। –શ્રી સમાધિશતક, Page #369 -------------------------------------------------------------------------- ________________ દીમાણિઃ ભવાભિનદીને મહામહ, જન્મ-મરણાદિ દુઃખ (૩૦૩) જન્મ મરણ વ્યાધિ જરા, રોગ શોક દુઃખવંત; ભવ તાંય ઉદ્વેગ ના, અતિ મેહથી લહંત, ૭૯ અર્થ :– જન્મ, મરણ, જરા, વ્યાધિ, રેગ, શોક વગેરેથી ઉપદ્રવ પામતા સંસારને દેખતાં છતાં, તેઓ અતિ મહને લીધે ઉદ્વેગ પામતા નથી! વિવેચન “જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેને બે કહ્યા, રાગ દ્વેષ અણુહેતુ”—શ્રીમદ રાજચંદ્રજી ઉપરમાં ભવાભિનંદી જીવ વિપરીત મતિવાળા, ઊધી બુદ્ધિવાળા હોઈ, હિત-અહિતના વિવેકમાં અંધ હોય છે, અને માત્ર વર્તમાનને જ જોનારા હોય છે,-એમ કહ્યું. આમ અવિવેકી ને વર્તમાનદશી હોવાથી જ, સંસારનું પ્રગટ દુઃખદ સ્વરૂપ મહામેહનું પ્રત્યક્ષ દેખતાં છતાં, તેઓ તેથી ઉદ્વેગ પામતા નથી, કંટાળતા નથી, વિલસિત ઉલટા તેમાં જ ગાઢ મોહ પામે છે! પુનઃ પુન: જન્મવું, પુનઃ પુનઃ મરવું, પુનઃ પુનઃ જનનીના જઠરમાં ગર્ભવાસ કરે, પુનઃ પુનઃ ચારે ગતિમાં રખડવું, એવી અત્યંત પ્રગટ દુઃખમય અવસ્થાઓ પુનઃ પુનઃ આ સંસારમાં પ્રત્યક્ષ અનુભવવી પડે છે. છતાં આ સંસારથી આ જીવ ઉદ્વેગ પામતા નથી, તેમાંથી ઉદ્ એટલે અત્યંત વેગથી ભાગી છૂટવાનો વિચાર કરતા નથી, એટલું જ નહિ પણ તેને ઉલટા દેઢ આસક્તિથી વળગી રહે છે, એ કાંઈ જેવું તેવું આશ્ચર્ય નથી. ખરેખર આ બધું મહાહનું વિલસિત છે. કારણ કે અશુચિમય માતાના ઉદરમાં જાણે તપશ્ચર્યા કરતું હોય એમ નવ માસ પર્વત ઉધે માથે લટકતે રહી, આ જીવ જ્યારે જન્મ પામે છે, તે સમયે જે વેદના થાય છે, તે અતિ અતિ તીવ્ર, અતિ અતિ અસહ્ય, અકથ્ય ને અવશ્ય હોય છે. એવી જન્મ દુખ વેદના પ્રત્યેક જન્મમાં–ભવમાં વેદવી પડે છે. કહ્યું છે કે- “ જેના બને છેડે અગ્નિ સળગાવેલ છે એવા લાકડાની અંદરમાં રહેલા કીડાની જેમ, હે જીવ! તું જન્મમૃત્યુથી ભેટાયેલા શરીરમાં અરેરે ! સીદાય છે ! * શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સંવેગરંગી વચનામૃત છે કેકર્થના-હેરાનગતી અનુભવતા, વીક્ષના દેખતાં છતાય, સર્વ-સંસારને, નોદિનન્ત-ઉગ પામતા નથી,-આના થકી ઉગ પામતા નથી એમ પ્રક્રમ છે–ચાલુ સંબંધ છે, રિમોટતો-અતિ મહરૂપ હેતુને લીધે. * “રીઢોસથાપ્રવાતારિણવાર . મમૃત્યુપત્ર વારે વત સીલ ” શ્રી ગુણભદસ્વામીકૃત આત્માનુશાસન પુત્તર ગમનં પુનgવ મf, પુનરષિ કાનનગરજે શયનં ”શ્રી શંકરાચાર્ય Page #370 -------------------------------------------------------------------------- ________________ (૩૦૪) ગદષ્ટિસમુચચય “અંતર્નાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણને નથી વા સાંભર નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન ક્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યા હેય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે. વળી જેનું મુખ કેઈ કાળે પણ નહિ જોઉ; જેને કેઈ કાળે હું ગ્રહણ નહીં જ કરૂં; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જતપણે શા માટે જન્મ્યો ? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડયું ! અને તેમ કરવાની તે ઇચ્છા નહતી ! કહે, એ સ્મરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮) વળી જ્યારે મૃત્યુ આવે છે ત્યારે પણ આ જીવને તેવી જ અસહ્ય તીવ્ર વેદના થાય છે. તેમજ જે દેહમાં આયુષ્ય પયત આખો ભવ સ્થિતિ કરી તે દેહને અને તે દેહને આશ્રિત એવી અન્ય વળગણુઓને સંબંધ વગર નેટિસે તાબડમરણ દુખ તબ છેડતી વેળાએ, આ જીવ અત્યંત આંતરિકમાનસિક વ્યથા અનુભવે છે. પ્રત્યેક દેહ છોડતી વેળાએ તે તે દેહના મમત્વથી આવી અસહ્ય આંતર વેદના ભોગવવી પડે છે. અને તે તે ભવને પરિગ્રહ તે છોડવા ઈચ્છતો નથી, છતાં તેને પરાણે છોડવો પડે છે. તેથી તેનું અંતર કપાઈ જાય છે. પણ તે તેણે પિતાની માનેલી બધી સંપત્તિ ત્યાંની ત્યાં જ પડી રહે છે, કોઈ સાથે આવતી નથી. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું જીવી નહીં શકુ એવા કેટલાક પદાર્થો (ઢિયાદિક) તે અનંતવાર છોડતાં તેને વિયેગા થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતે તે તે વેળા તે કહિપત હતે. એ પ્રીતિભાવ કાં થયે? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૧૫. આવા ઘર મૃત્યુ-વ્યાઘથીx સુંઘાયેલા પ્રાણીને દેવે પણું શરણુરૂપ થતા નથી, તે x “ उपघातस्य घोरेण मृत्युव्याघ्रण देहिनः । રેવા અપિ = ગાયત્તે રાળ વિદy માનનr – શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી તત્ત્વાર્થસા. " जन्मतालद्रुमाजन्तुफलानि प्रच्युतान्यधः । બાળ મૃત્યુમ્મા મન્તરે શુ: વિવિમા”—શ્રી ગુણભદ્રસ્વામી કૃત શ્રી આત્માનુશાસન Page #371 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : જરા-રેગ-શાક આદિ દુઃખ (૩૦૫) પછી માનવાનું શું ગજું? જન્મરૂપ તાડવૃક્ષમાંથી નીચે ભ્રષ્ટ થયેલા જંતુરૂપ ફળેા મૃત્યુરૂપ ભૂમિભાગે પહોંચતાં પહેલાં વચ્ચમાં કેટલીક વાર રહેશે ? તાડના ઝાડમાંથી છૂટા પડેલા ફળને ભૂમિ પર પહોંચતાં વાર લાગતી નથી, તેમ જન્મમાંથી જીવને મૃત્યુ પામતાં વાર લાગતી નથી. “ નગુણી કાયા તેરા કયા ગુણ ગાવું? મહેલ રચ્યા તિમે રહેન ન પાવું; જા મુખ ચાવત પાનકી ખીરી, તા મુખ તેરે સંગત કીરી.”—સત કબીરજી આમ જન્મ મૃત્યુ પપરા-શૃંખલા ચાલ્યા જ કરે છે. જન્મ પછી મરણુ, ને મરણ પછી જન્મ,—એમ અનંત અનુબંધ–પરંપરા ચાલ્યા જ કરે છે. અને તેથી આ જીવ અરઘટ્ટઘટી ન્યાયે, કૂવાના રેંટ જેવી આ સંસારની રખડપટ્ટીમાં, અનંત દુઃખપરંપરા અનુભવ્યા કરે છે. વળી પ્રત્યેક જન્મમાં પણ બીજા શા શા મુખ્ય દુઃખ ભાગવવા પડે છે, તેને પણ અહીં નિર્દેશ કર્યાં છે. તે આ પ્રમાણે— જ્યારે જરા—ઘડપણ આવે છે ત્યારે પણ આ જીવના હાલહવાલ થવામાં કાંઈ ખાકી રહેતી નથી. જ્યારે પાંચ ઇંદ્રિયાની શક્તિ શિથિલ−ઢીલી થઇ જાય છે, વિકલ–પાંગળી બની જાય છે, ઊઠવાની શક્તિ અંગમાં રહેતી નથી, હાથમાં લાકડીને ટેકે ચાલવુ પડે છે, કેડ વાંકી વળી જાય છે, શરીરમાં કરચોલી પડે છે, વળીઆ-પળીઆ આવે છે, અને જ્યારે પરાધીન-પરવશ થઈને રહેવુ પડે છે, બીજાના મેણાટોણા સહન કરવા પડે છે, ને આ ડાકરા ‘ મરતા નથી ને માંચા મૂકતા નથી' એવા કડવા વચન સાંભળવા પડે છે,-એવી વૃદ્ધાવસ્થા પણ કાંઈ ઓછી દુ: ખદાયક નથી. વળી આ વૃદ્ધાવસ્થામાં+ બીજાઓના તિરસ્કાર વેણુ જાણે સાંભળવાને ઈચ્છતા ન હેાય એમ કાન મ્હેરા થઈ જાય છે ! પેાતાની દૃષ્ય લાચાર દશા દેખવાને જાણે અસમ હાય એમ આંખ અધપણાને પામે છે ! સામે આવેલા ચમરાજની ભીતિથી જાણે કાયા પણ ખૂબ કંપે છે ! તાપણુ જરાથી ખખડી ગયેલ આ પ્રદીપ્ત ભવનમાં પણ અહો ! આ જીવ નિષ્કપ રહે છે !' સત્ કવીશ્વર શ્રીમદ્ રાજચ`દ્રજીએ મેાક્ષમાળામાં સ્વભાવાક્તિથી તાદૃશ્ય વર્ષોંન કર્યું" છે કે :~ ઘડપણનું દુઃખ “ કરચોલી પડી દાઢી ડાચા તળેા ડાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવુ' સાંભળવુ' ને દેખવુ' તે માંડી વળ્યુ', વળી દંત વિલે તે ખરી કે ખવાઇ ગઇ; + अश्रोत्रीव तिरस्कृता परतिरस्कारश्रुतीनां श्रुतिः चक्षुर्वीक्षितुमक्षमं तव दशां दूष्यामिवान्ध्यं गतम् । भीत्येवाभिमुखान्तकादतित्तरां कायोऽप्ययं कम्पते, નિવૃત્રનો પ્રતીપ્સમનેઽવ્યારે નાગનરે ।।” —શ્રી આત્માનુશાસન Page #372 -------------------------------------------------------------------------- ________________ (૩૦૬). ગદષ્ટિસમુચ્ચય વળી કેડ વાંકી હાડ ગયા અંગ રંગ ગયે, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અહો રાજ્યચંદ્ર ! એમ યુવાની હરાઈ પણ, મનથી ને તેય રાંડ મમતા મરાઈ ગઈ.” તેમજ કોઢ વગેરે અનેક જાતના દુ:સાધ્ય અસાધ્ય વ્યાધિઓ (Chronic diseases) અથવા વિસૂચિકા (Cholera) વગેરે અનેક તીવ્ર આત્યંતિક પીડા ઉપજાવનારા-વેદનામય રેગે (Acute Ailments) જ્યારે આ શરીર પર આક્રમણ કરે છે, જ્યારે આ શરીર પર જોરથી હલે લાવી તેને ચોતરફથી ઘેરી વળે છે, ત્યારે આ પિતાને હાલ દેહ પણ અત્યંત અકારો થઈ પડે છે, અને તે છોડવાનું મન પણ કયારેક થઈ આવે, એવું અસહ્ય દુ:ખ અત્ર વેદાય છે. જ્યારે એ રેગી જણાશે, મૂકવાનું મન થાશે; તન તું ગણે છે તારું રે, તે નથી તારું.”—કવિ શ્રી દલપતરામ, તથા ઈષ્ટ વસ્તુને વિયોગ થતાં કે અનિષ્ટને સંગ થતાં, તેને શોક કરવારૂપ આંતરું દુઃખ અત્રે હૃદયને અત્યંત સંતાપ આપે છે. કેઈ ઇચ્છ–મને વાંચ્છિત વસ્તુ ન મળી, તે અરેરે ! આ મને ન મળી, આ લાગ આવ્યું હતું તે મારા શોક હાથમાંથી હાથતાળી દઈને ચાલ્યા ગયે, એમ અંતસ્તાપ થાય છે. અથવા સ્વજનાદિ કોઈ ઈષ્ટ-પ્રિય જનને મૃત્યુ આદિ કારણે વિયેગ થાય તો તેને શોચ થયા કરે છે કે-અરે ! આ તે ગયે, એના વિના હું કેમ જીવીશ ? અથવા રેગાપત્તિ, ધનહાનિ, કે માનહાનિ આદિ કેઈ અનિષ્ટ પ્રસંગ આવી પડે, ત્યારે પણ એ ઝૂર્યા કરે છે કે–અરે ! આ અનિષ્ટ પ્રસંગ કેમ દૂર થશે ? આ મુશ્કેલીમાંથી કયારે આરે આવશે ? ઈત્યાદિ અનેક પ્રકારે આ સંસારમાં ઈષ્ટના અસંગથી કે વિયેગથી, અથવા અનિષ્ટના સંયેગથી કે અવિયેગથી આર્તધ્યાનરૂપ શેકથી ઉપજતું આંતર્ દુઃખ જીવના હૃદયને કીડાની જેમ કોરી ખાય છે. આ બધાના સારસમુચ્ચયરૂપ જીવંત શબ્દચિત્ર આ છે – એક તરુણ સુકુમારને રોમે રેમે લાલચોળ સુયા ઘેચવાથી જે અસહા વેદના ઉપજે છે, તે કરતાં આઠગુણ વેદના ગર્ભ સ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. લગભગ નવ મહિના મળ, મૂત્ર, લેહી, પરુ આદિમાં અહેરાવ્ય મૂચ્છગત સ્થિતિમાં વેદના દુઃખ સુખ જોગવી ભેળવીને જન્મ પામે છે. ગર્ભ સ્થાનની વેદનાથી અનંતગુણ વિદને ને દુઃખ જન્મસમયે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બાળાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ, અને નગ્નાવસ્થામાં અણસમજથી રઝળી રડીને તે બાળાવસ્થા પૂર્ણ થાય છે, અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે જ્યાંથી ઉત્પન્ન થયે છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્ય દષ્ટિ, સંગ, વિયેગ, એમ ઘટમાળમાં યુવાવય ચાલ્યું જાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ કૃત્યકૃત્ય વિમૂઢતા, દુખમાં સુખબુદ્ધિ ( ૩૦૭) ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરચલી પડી જાય છે; સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા માંડે છે; ચાલવાની આય રહેતી નથી, હાથમાં લાકડી લઈ લડથડી ખાતાં ચાલવું પડે છે; કાં તે જીવન પર્યત ખાટલે પડ્યા રહેવું પડે છે, શ્વાસ, ખાંસી ઈત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કેળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે પણ કેટલી કેટલી બધી વેદના છે? ચતુર્ગતિના દુઃખમાં જે મનુષ્ય દેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં બધાં દુ:ખ રહ્યા છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે, એમ પણ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે, માટે જ વિચક્ષણ પુરુષ પ્રમાદ વિના આત્મકલ્યાણને આરાધે છે.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત મોક્ષમાળા પાઠ ૧૮. આ સર્વાંગસુંદર શબ્દચિત્રમાં સંસારદુઃખનું તાદ્રશ્ય આબેહુબ ચિત્ર દોર્યું છે. અને આમ પ્રગટપણે જન્મ-મરણાદિ દુઃખના ઉપદ્રવથી હેરાન હેરાન એવું સંસાર સ્વ રૂપ પ્રત્યક્ષ દેખતાં છતાં, આ છે તેનાથી કેમ ઉદ્વેગ નહિ પામતા છતાં ઉદ્વેગ હોય? તેમાંથી અત્યંત વેગથી કેમ નાશી છૂટતા નહિ હોય? આ નહિં! બળતા ઘરમાં રહેવાને કેમ ઈચ્છતા હશે? એ સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે. તેનું સમાધાન મહાત્મા ગ્રંથકારજ સ્વયં કહે છે કે –“અતિ મેહથી, મેહના અતિશય પ્રબળપણારૂપ હેતુથી, આ મહા મેહમૂઢ છે તે સંસારથી ઉદ્વેગ-કંટાળે પામતા નથી, સૂગ પામતા નથી, તેથી ત્રાસી જઈ તેને અંત લાવવાને ઈચ્છતા નથી ! ઉલટા મેહથી મુંઝાઈ જઈને તેને જ દઢ આસક્તિથી વળગી રહે છે ! તેમાં જ રાચે છે ! સંસારસમુદ્રનું ખારું પાણી હોંશથી મીઠું માનીને પીએ છે! ને પોતાના “ભવાભિનંદી” નામને સાર્થક કરે છે !! દાખલા તરીકે, એએને શું હોય છે? તે કહે છે – कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यवत्सदा । दुःखे सुखधियाकृष्टा कच्छूकण्डूयकादिवत् ॥८॥ વૃત્તિ-કુચં-મુકૃત્ય, પ્રાણાતિપાત-આરંભ આદિ કૃત્ય, ચામારિ–કૃત્ય ભાસે છે,- મેહને લીધે, યં –અને કૃત્ય, અહિંસા-અનારંભ આદિ કૃત્ય, અાવા સા-અકૃત્ય જેવું સદા ભાસે છે,માહથી જ. :-દુ:ખમાં, સમારંભ આદિમાં, સુધિયાંસુખ બુદ્ધિથી, શાણા—આકર્ષાયેલો, કેની જેમ? તે કે— કૂfugવારિક-કહૂ કંઠ્ઠયક આદિની જેમ, ખસને ખણનારા વગેરેની જેમ. કછૂપામ, ખસ તેને કંડૂકે, કંડૂ-ખજવાળ કરે તે કંડૂષક, ખજવાળનારા, ખણુનારા, તેની જેમ. આદિ શબ્દથી કૃમિથી હેરાન થઈ રહેલ એવા અગ્નિસેવક-અગ્નિ સેવનારા ઢીઆનું ગ્રહણ છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ (૩૦૮) ગદષ્ટિસમુચ્ચય કુકૃત્ય કૃત્ય ભાસે સદા, કૃત્ય અકૃત્ય જ તેમ; દુઃખમાં સુખબુદ્ધિ ધરે, ખસ ખણનારા જેમ, ૮૦ અર્થ એઓને કુકૃત્ય સદા કૃત્ય ભાસે છે, તેમજ કૃત્ય અકૃત્ય જેવું ભાસે છે; અને ખસને ખણનારા વગેરેની જેમ તેઓ દુઃખમાં સુખબુદ્ધિથી આકર્ષાયેલા હોય છે. વિવેચન અતિ મહમૂઢ એવા ભવાભિનદી જીવોની વિપર્યાસ મતિ–ઉલટી બુદ્ધિ કેવા કેવા પ્રકારે વ્યક્ત થાય છે, તે અહીં બતાવ્યું છેઃ –હિંસા, આરંભ વગેરે જે દુષ્ટ કૃત્ય છે, કુકૃત્ય છે, અકૃત્ય છે, તે તેઓને મન સદા કૃત્યરૂપ, કરવા ગ્ય કૃત્યાકૃત્ય લાગે છે ! અને અહિંસા, અનારંભ વગેરે જે શિષ્ટ કૃત્ય છે, સુકૃત્ય વિમૂઢતા છે, તે તેઓને અકૃત્યરૂપ, નહિં કરવા યોગ્ય લાગે છે! આમ હોવાથી તેઓ દુઃખને સુખ માની બેસે છે, અને તેવી મિથ્યા સુખબુદ્ધિથી આકર્ષાઈને તેઓ તે દુઃખમાં જ પ્રવૃત્તિ કરે છે, રાચે છે, તન્મય થાય છે ! જેમ ખસવાળે મનુષ્ય ખસને ખણવાથી સુખ માને છે, અને તેથી ખણવાની પ્રવૃત્તિ કર્યા કરે છે તથા જેને કીડા પડ્યા હોય એવો કેઢીયે અગ્નિના સેવનથી સુખ માની તેમાં પ્રવૃત્તિ કરે છે; તેમ આ વિપરીત મતિવાળા ભવાભિનંદી પણ દુઃખમય સંસારમાં કૃત્યાકૃત્યનું ભાન ભૂલી જઈ દુખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં પ્રવર્તે છે, અને સુખદાયક એવા અહિંસાદિ સુકૃત્યથી નિવત્તે છે ! ! એ અતિ આશ્ચર્યકારક વિષમ ઘટના છે ! અને આ આશ્ચર્યકારક વિષમ ઘટનાનું કારણ પણ આ છે, કે આ જીવને સુખના સાચા વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, પણ તેઓ સુખને સાચો માર્ગ જાણતા નથી, ને દુ:ખના માર્ગને દુઃખમાં સુખ સુખને માગ માની બેસી-કલ્પી બેસી તેને પકડે છે. અનાકુલતા એ બુદ્ધિ ! સુખનું લક્ષણ છે, આકુલતા એ દુ:ખનું લક્ષણ છે. પ્રાણાતિપાત-હિંસા, અસત્ય, ચેરી આદિ અનાર્ય કાર્યો આકુલતાના કારણરૂપ હોઈ દુઃખના કારણ છે. કારણ કે જે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, અબ્રહ્મચર્યરૂપ દુરશીલ સેવે છે, પરદ્રવ્ય ગ્રહણ કરે છે-હરે છે, તે સ્થૂલ દષ્ટિએ ઉપલક રીતે જોતાં પણ પિતે અપરાધી હોઈ, નિરંતર આકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત દુ:ખી થયા કરે છે-એ સર્વ કેઈને સતત પ્રત્યક્ષ અનુભવ છે. તે હિંસા–ચેરી આદિ કરનારને અંતમાં કદી પણ શાંતિ હતી નથી, હાય ! કદાચ પકડાઈ જઈશ તો!–એમ સદાય ફફડાટ રહ્યા કરે છે. તેથી ઊલટું જે પ્રાણાતિપાત નથી કરતા, અસત્ય નથી બોલતો, ચારી નથી કરતે, દુ:શીલ નથી સેવ, પારદ્રવ્ય નથી રાહત, તે પિતે નિરપરાધી હેઈ, નિરંતર નિરાકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત સુખી વર્યા કરે છે. અહિંસક, સત્ય વકતા, Page #375 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાયષ્ટિ : દુ:ખમય આર’ભ-પરિગ્રહની-ખલા (૩૦૯) સુશીલ પુરુષને અંતમાં સદાય શાંતિ હોય છે—નિરાંત હોય છે,-આ સવાઁ કોઈના પ્રત્યક્ષ સ્વાનુભવ છે. પણ આ જીવે તે વિપર્યાસને લીધે ઉલટી બુદ્ધિ ધરી છે, ને તેથી તે ઉલટા માર્ગો પકડે છે. તે Rsિ'સા આદિ કરીને સુખ પામવાની ઇચ્છા રાખે છે! તેથી સુખને માટે ઝવા નાંખતા તે બિચારા દુઃખી થાય છે! અને અહિ'સાદિ સુખને માગ છેડીને હિં...સાદિ દુ:ખના માર્ગ પકડી સુખ પામવાને ફાંફાં મારે છે, પણ સુખથી ભ્રષ્ટ થઈ દુ:ખ જ અનુભવે છે! આ જીવને જવું છે ઉત્તર ભણી, ને પકડે છે દક્ષિણના માગ ! આ જીવને જોઈએ છે સુખઅમૃત, પણ પીએ છે દુઃખવિષ ! તેમજ આર્ભ એ પ્રગટ આકુલતાનું કારણ અને નિરારભ પ્રગટ નિરાકુલતાનું કારણ છે. જેટલ્લી આરભ ઉપાધિ, તેટલી આકુલતા ને દુ:ખ; જેટલી નિરાર'ભ નિરુપાધિ, તેટલી નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષસિદ્ધ એવી નિવિવાદ વાત છે. છતાં વિપર્યાસ બુદ્ધિવાળા જીવ એથી જ '' કલ્પી ઉંધું જ પ્રવતન કરે છે, ઉલટું જ આચરણ કરે છે. તે તે એમ સમજે છે કે આરંભ સમારભ કરવાથી મને સુખ સાંપડશે. એટલે તે હિ'સાપ્રધાન કૃત્ય-આરભા આદરી, પાપાચરણ આચરી, પાપાપાર્જન કરે છે, પાપની કમાણી કરે છે. દાખલા તરીકે–તેણે ધનમાં સુખ માન્યુ છે, એટલે ચેન જૈન પ્રારેળ ગમે તે પ્રકારે તે ધન મેળવવા માટે તે નાના પ્રકારના મહાપાપી કાંદાની ધંધા-આરંભ આદરે છે. જેમકે-અગ્નિકર્મ, વનકર્મ, શકટમ, ભાટક કર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય, વિષ વાણિજ્ય ઇત્યાદિ.X આર્ભ એ દુઃખ 4 એટલે ચાતરફથી ગ્રહે છે, અને જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરભને મિત્ર પરિગ્રહ પણ સાથેાસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન પરિગ્રહ ' પણ પેાતાના નામ પ્રમાણે, જીવને ૮ પરિ’ પકડી લે છે, જકડી લે છે. પછી તેા આ ‘ ગ્રહ' (ભૂત અથવા દુષ્ટ ગ્રહુ અથવા મગર ) જેવા પરિગ્રહની જીવ પર જકડ–પકડ એવી તેા મજબૂત હાય છે, કે તેમાંથી જીવને છૂટવા ધારે તા પણ છૂટવુ ભારે પડે છે. તે પરિગ્રહ-ખલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. માટા વ્યવસાયા આરભનારા અથવા માટી માટી રાજ્યાદિ ઉપાધિ ધારણુ કરનારા જનને આ રાજને જાતિઅનુભવ છે. પરિગ્રહની જ'જાલમાં સેલા તે બાપડાઓને રાતે નીરાંતે ઊંઘ પણ આવતી નથી. આમ જીવે હાથે કરીને વ્હારેલી મારભ ઉપાધિ જીવને પોતાને જ પશ્ત્રિહરૂપ આકુલતા ઉપજાવી દુઃખનું કારણ થઈ પડે છે ! હાથના કર્યા હૈયે વાગે છે! ભેસના શીંગડા ભેસને જ ભારી પડે છે ! પરિગ્રહની મલા આમ દુ:ખમાં સુખબુદ્ધિથી ખેંચાઇને આ જીવે દુઃખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં x "इ'गाली वण साडी भाडी फोडी सुवज्जए कम्मं । નાળિષ્મ ચૈત્ર કૃતજીલસ વિજ્ઞવિસર્ચ ।।”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર Page #376 -------------------------------------------------------------------------- ________________ (૩૧૦) ગદષ્ટિસમુચ્ચય તથા આરંભ-પરિગ્રહમાં પ્રવર્તે છે; પણ સુખદાયક એવા અહિંસાદિ સુકૃત્યમાં તથા નિરારંભમાં પ્રવર્તતા નથી. તે માટે અહીં બે પ્રસિદ્ધ દષ્ટાંત રજૂ કર્યા છે – ખસ ખણુનાર (૧) કેઈને ખસનું દરદ હોય તેને મીઠી ખૂજલી આવે, એટલે તે જેમ ખસને ખણ્યા કરે છે, પણ પરિણામે તેને બળતરા જ ઊઠે છે, લાહ્ય બળે છે. (૨) કેઢીયાને કીડા પડયા હોય તે અનિસેવનથી-શેક વગેરેથી દૂર થશે એમ માને છે, પણ તેમ કરતાં તેને વ્યાધિ ઊલટો વધી પડે છે. શારીરિક, માનસિક અનંત પ્રકારના દુઃખાએ આકુળવ્યાકુલ જીને તે દુઃખોથી છૂટવાને બહુ બહુ પ્રકારે ઈચ્છા છતાં, તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ? એ પ્રશ્ન અનેક જીવને ઉત્પન્ન થયા કરે પણ તેનું યથાર્થ સમાધાન કેઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે જ્યાંસુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખને ક્ષય થઈ શકે નહીં. અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં તેને અનુભવ્યા જ કરવું પડે. અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનું પ્રયત્ન છે. પ્રાણી માત્રનું એવું પ્રયત્ન છતાં તેઓ દુઃખને અનુભવ જ કરતાં દષ્ટિગોચર થાય છે. કવચિત્ કંઈક સુખના અંશ કેઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તો પણ દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. ” ઈત્યાદિ –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪ (૭૫૫) આમ વિપર્યાસથી સુખદુઃખના સાચા સ્વરૂપનું ભાન નહિ હોવાથી ભવાભિનંદી જીવની ઉલટી પ્રવૃત્તિ હોય છે. અસત્ આચરણ હોય છે. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – यथा कण्डूयनेष्वेषां धीन कच्छूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां न तदिच्छापरिक्षये ॥ ८१ ॥ વૃત્તિ –-કઈ એક ખસને ખણુનારો દરદી હતે. ખજવાળના અતિરેકથી એના નખ ધસાઈ ગયા. પછી રેતાળ ભૂમિમાં નિવાસને લીધે, તેને ખજવાળ દૂર કરવા માટે કેમ કરીને તણખલું મળ્યું નહિ. ત્યાં ભિક્ષાપુટિકા (ઝોળી) વગેરે સાથે જેણે તૃણુને પૂળો લીધો હતો એવા વૈદ્ય પથિકનું તેને દર્શન થયું. તેની પાસે તેણે એક તૃણ માંગ્યું ને એણે તેને તે દીધું. એટલે તે હયમ પરિતુષ્ટ થશે અને તેષ પામી ચિ તવવા લાગે-અહો ! આ ખરે ખર ધન્ય છે ! કે જેની પાસે આટલા બધા ખજવાળવાને હૂયન (સાધનો) છેપછી તેણે તેને પૂછ્યું-વારુ, આ આમ આટલા બધા કયાં મળે છે ? તેણે કહ્યું-લાટ દેશ આદિમાં. હારે એનું શું પ્રયોજન છે? તેણે કહ્યું-ખસની ખજવાળ દૂર કરવાનું (કછૂક છૂવિને દ). પથિક–જે એમ છે તે આનું શું કામ છે? હું હારી ખસને જ સાત રાતમાં દૂર કરી દઉં. તું ત્રિફલાને ગ કર તેણે Page #377 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : ખસ ખણનારા જેમ વિષય સાધનેચછા (૩૧૧) મતિ એની ખજવાળમાં, ખસ મટાડવા નહિ; ત્યમ તસ મતિ ભેગાંગમાં, ન તદિચ્છા ક્ષયમાંહિ ! અર્થ –આ ખસને ખણનારાઓની બુદ્ધિ જેમ ખજવાળમાં જ હોય છે, પણ ખસના મટાડવામાં હોતી નથી, તેમ આ ભવાભિનંદી જીની મતિ પણ ભેગના અંગરૂપ વિષયમાં જ હોય છે, પણ તે ભેગાંગની (વિષયની) ઈચ્છાના નાશમાં હોતી નથી. વિવેચન અત્રે જે સુંદર આબેહુબ દૃષ્ટાંત આપ્યું છે (જુઓ વૃત્તિ) તે બહુ મનન કરવા જેવું છે, ને તેને ઉપનયયુક્ત આ સાર ગ્રહણ કરવા યોગ્ય છે – ખસના દરદીને ખજવાળ–ચળ ઘણી જ મીઠી લાગે છે, અને તેથી તે ખણવામાં–બેદી નાંખવામાં તેને એટલે બધો આનંદ આવે છે કે ખજવાળતાં ખજવાળતાં તેના નખ ઘસાઈ જાય, તે પણ તેની ખજવાળ ખૂટતી નથી ! પછી તે ખજવાળવા માટે દૃષ્ટાંત તૃણ વિગેરે બીજા સાધન પણ શોધે છે. હવે તેને જે કઈ વૈદ્યરાજ મળી ઉપનય આવે અને તેને કહે કે ભાઈ ! હાર સમૂળગો ખસ ગ જ હું કાઢી નાંખું, મને ત્રિફળાને પ્રયોગ કરવા દે, પછી ત્યારે ખજવાળવાની પણ પંચાત નહિં રહે, તો એ સામું કહેશે-હારે તે આ હારી ખજવાળ જ ભલી છે, તે જ મને મીઠી લાગે છે, માટે બરાબર ખજવાળાય તે તેને ઉપાય હોય તે કરે. જો કે આ ખજવાળથી તાત્કાલિક કલ્પિત મીઠાશ લાગતાં છતાં પરિણામે તે બળતરા જ ઊઠે છે, ખજવાળ ઉલટી વધે જ છે, ને રેગ ઊંડા મૂળ નાખે છે, પણ પશુ જે મૂર્ખ તે ગામડીઓ ગમાર તેમ સમજતા નથી. તે જ પ્રકારે ભવાભિમંદીરૂપ રેગીને ભવરૂપ ખસને મહારોગ લાગુ પડ્યો છે. તેથી આ સંસારના કીડાને વિષયેચ્છારૂપ મીઠી ખુજલીખજવાળ આવે છે, અને વિષયસેવનથી તે ખજવાળ દૂર કરવા મથે છે, પણ ગમે તેટલા વિષયગથી તે મટતી નથી, અગ્નિમાં આહુતિની જેમ ઉલટી વધતી જાય છે, ને અંતસ્તાપરૂપ બળતરા ઊઠે છે. વિષય ભેગથી સંસાર રેગ ઊંડા મૂળ નાંખતે જાય છે. વિષયથી તૃપ્તિ થવાને બદલે વિષય કહ્યું–ખસ મટી ગયે, કવિનેદના અભાવે (ખજવાળના અભાવે) જીવવાનું ફળ શું? તેથી ત્રિફલાથી સયું! આ કયાં મળે છે એ જ કહો ! એમ ને ગભર્યા છે. અક્ષગમનિકા (શબ્દાર્થ તે-ચાં શ0qca થી જૂનિવર્તિને તતેષ મનg ન રતિષ્ઠા રિજે-જેમ એની મતિ કંથનામાં (ખજવાળના સાધનોમાં) હોય છે, પણ તે ખસના નિવતનમાં–મટાડવામાં હોતી નથી; તેમ આ ભવાભિનંદીઓની મતિ ભેગીંગમાં હોય છે, પણ તેની ઈરછાના પરિક્ષયમાં ભેગેરછાની નિવૃત્તિમાં નથી હોતી; તવના અનભિજ્ઞપણથી જ (અજાણુપણાથી ) વયના પરિપાક થયે પણ. વાજીકરણમાં આદર હોવાથી. અહીં છૂછનું’ પ્રહણુ ભેગક્રિયાના ઉપલક્ષણવાળું છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ (૩૧૨) યોગદૃષ્ટિસમુચ્ચય તૃષ્ણા વધતી જાય છે. ઈંધનથી મળતણથી અગ્નિ જેમ ક્ષીણ થતા નથી, તેમ વિષયેાથી કામ ક્ષીણ થતા નથી, ઉલટા વિશેષ ખળવાન બની વૃદ્ધિ પામે છે. કારણ કે અનંત વાર પ્રાપ્ત થયા છતાં જાણે કદી પ્રાપ્ત ન થયા હેાય એવા ભ્રમને લીધે કામાગાને વિષે મૂઢ જનની ઇચ્છા ઉપશમતી નથી !+' પછી તેને દૈવાનુયાગે-સદ્ભાગ્યના ઉદયથી કેઇ સદ્ગુરુરૂપ સવૈદ્યને આકસ્મિક ભેટ થઇ જાય, તેા તે વિષયેચ્છારૂપ ખજવાળ-ચળનેા સાધન–ઉપાય (પુણ્યરૂપ) પૂછે છે, અને તે પણ વિષયસાધનથી જ થાય એમ ઇચ્છે છે. એટલે શ્રી સદ્ગુરુ તેને કહે છે-હે ભદ્ર ! આ ખજવાળ ખજવાળ શું કરે છે? ચાલ, હું ત્હારા આ ખજવાળના મૂળરૂપ ભવરેગ જ અલ્પ સમયમાં મટાડી દઉં, આ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિફલાનુ' તું સેવન કર, એટલે આપે।આપ તે ખજવાળ પણ એનું મૂળ કારણ દૂર થતાં મટી જશે. ઈચ્છા પણ તે મેહમૂઢ જીવ વળતુ એમ ખેલે છે-હે મહાનુભાવ ! મ્હારા એ રાગ છે રહ્યો ! મ્હારે તે આ મારી વિષયેચ્છાની ખજવાળ-ચળનુ સાધન જોઈ એ છે, તે ખણવામાંજ -તેને ખેાઢી નાંખવામાંજ મને તે મીઠાશ લાગે છે, માટે તેને ખાધ વિષય સાધન ન આવે એવું સાધન હોય તા કહેા. આમ તે વસ્તુતત્ત્વથી અનભિજ્ઞઅજાણ હોઇ, ભાગસાધનામાં આસક્ત રહી, ભવરોગનું નિવારણ ઇચ્છતા નથી, અને વિષયને જ ઈષ્ટ માની તેમાં જ રચ્યાપચ્યા રહે છે, તેમાંજ નિમગ્ન થાય છે, તેમાં જ ડૂબી જાય છે! અને આમ તેની ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી, તે એટલે સુધી કે ઉંમર પાકી ગઇ હોય, પેતે ઘરડાખખ છૂટ્ટા ખેલ જેવા થઈ ગયા હોય, છતાં વિષયાભિલાષના અતિરેકથી પુન: જુવાનીનું જોમ પ્રાપ્ત કરવાને તે વાજીકરણ’ પ્રયાગ,ધાતુપુષ્ટિના વૈદ્યક પ્રયાગ કરે છે, રસાયન સેવે છે, ને ઘેાડા જેવી તાકાત મેળવવા ઈચ્છતા તે વિષયના ગધેડા અને છે! આશા જીણુ થતી નથી, તે જ જીર્ણ થાય છે! વય જાય છે, પણ વિષયાભિલાષ જતેા નથી !! : ભારા ન લીળું થયમેવ નીĪ'—શ્રી ભર્તૃહરિ. ‘ગતું થયો નો વિષય મિહાષ: ।'—શ્રી રત્નાકર પચીશી + " विषयैः क्षीयते कामो धनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धते ॥ अप्राप्तत्वभ्रमादुचैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ।। " શ્રી યોાવિજયજીકૃત અધ્યાત્મસાર, " न हि केनाप्युपायेन जन्मजातङ्कसंभवा । विषयेषु महातृष्णा पश्य पुंसां प्रशाम्यति” ॥ શ્રી શુભચ’દ્રાચાર્ય કૃત શ્રી જ્ઞાનાર્ણવ Page #379 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિઃ ૫૫ધૂલિથી પિતાના હાથે આત્માને ફાંસે ! (૩૧૩) અત્રે ભેગસાધનને ઈચ્છાપરિક્ષય નથી એમ કહ્યું, તે ઉપરથી ભેગક્રિયાને પરિક્ષય પણ નથી થતો એમ ઉપલક્ષણથી સમજવાનું છે, કારણ કે ભેગકિયા પણ ભેગઈચ્છા વિના ઉપજતી નથી, એટલે ગઈચ્છાને પરિક્ષય-નાશ ન હોય તે ભેગકિયાને પણ પરિક્ષય નથી થતું. ઈચ્છા-વાસના ટળે નહિં ત્યાં સુધી ભેગપ્રવૃત્તિ પણ ટળે નહિં. જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ” ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને કારણ એમ છે તેથી– आत्मानं पाशयन्त्येते सदासच्चेष्टया भृशम् । पापधूल्या जडाः कार्यमविचायैव तत्त्वतः ॥८२॥ કચેષ્ટાથી જડ એ સદા, નાખે છવને પાશ; પાપ ધૂળથી-તાવથી, વિના કાર્ય વિમાસ. ૮૨, અર્થ –આ જડ છે, તત્વથી કાર્ય વિચાર્યા વિના જ, અત્યંતપણે અસત્ ચેષ્ટાથી આત્માને પાપધૂલિવડે સદા પાશ નાંખે છે. વિવેચન ઉપરમાં કહ્યું તેમ સ્થિતિ હોવાથી, આ ભવાભિનંદી જીવ ક્ષણિક વિષયરૂપ કુસુખમાં– ખોટા માની લીધેલા કલ્પિત સુખમાં આસક્ત હોઈ, તે વિષયની પ્રાપ્તિ અર્થે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, કુશીલ સેવે છે, પરિગ્રહ વધારે પિતાના હાથે છે, આરંભ આદિ કરે છે, અને તે તે પાપસ્થાનકોના સેવનથી તે ફાંસો ! જ્ઞાનાવરણાદિ પાપકર્મ રૂપ ધૂલિ–રજ આત્મામાં નાંખી પિતાના આત્માને મલિન કરે છે ! તે પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે, પિતે પિતાને બાંધે છે, પિતે પિતાને વેરી થઈ આત્મઘાતી બને છે! અને આમ જે પિતાના હાથે ગળે ફાંસે નાંખે છે, આત્મામાં ધૂળ નાંખે છે, તે મૂર્ખ, જડ, મંદબુદ્ધિ કહેવા ગ્ય છે. કારણ કે કોઈ માણસ પોતાના હાથે માથામાં ધૂળ નાંખતે હેય, તે આપણે તેને મૂર્ખ દિવાને માનીએ છીએ, ગાંડાની ઇસ્પીતાલને લાયક ગડે પાગલ વૃત્તિઃ– ગાભનં-આત્માને, જીવને, પારાતિ–પાશ બાંધે છે, જકડી રચે છે, ગંઠી લે છે, તે આ અધિકૃત–પ્રસ્તુત પ્રાણીઓ, સા સદા-સર્વકાલ અષ્ટયા-અસત ચેષ્ટાથી, પ્રાણુતિપાત–આરંભરૂપ એવી. હેતુભૂત અસત્ ચેષ્ટાવડે કરીને, સૂરાપુ-અત્યંત. કેનાવડે પાશ બાંધે છે ? તે માટે કહ્યું કે–પાપૂજા-પાપધૂલિવડે, જ્ઞાનાવરણ આદિ લક્ષણરૂપ પાપધૂલિવડે, – જડે, મંદ, વિવાવ-કાર્ય વિચાર્યા વિના જ, તરસતા-તાવથી, પરમાર્થથી, ક્ષણિક કસુખમાં સમાપણાથી તેઓ આત્માને પાશ નાંખે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪) યોગદૃષ્ટિસસુ થય ગણીએ છીએ, ને તેની મૂર્ખતા પર હસીએ છીએ. તેા પછી આ તેા અમૂલ્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક એવા આત્મામાં પાપલ નાંખી તેને મિલન કરવા, તે તેા કેટલી અષી મૂર્ખતાનું કામ ગણુવુ જોઇએ ? ખરેખર ! વિષયાસક્તિથી પાપધૂલિ આત્મામાં નાંખનારા માહમૂઢ ભવાભિન'દી જીવા ભૂખ, દિવાના, પાગલ જ છે, ગાંડાની ઇસ્પિતાલને લાયક મનુષ્યા જ છે. કારણ કે તેઓ મેહુમદિરાથી મસ્ત થઇ ઉન્મત્ત બન્યા છે ! “ પીવા મોમયીતિમાં જ મામુન્મત્તીમૂત જ્ઞાત્ । ’—ભહિર. દાખલા તરીકે— धर्मवीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३ ॥ કર્મી ભૂમિમાં લહી પરમ, ધ બીજ નર જન્મ; તસ સત્ ક કૃષિ વિષે, મંદ કરે ન પ્રયત્ન, ૮૩, અથ ઃ—કર્મભૂમિમાં પરમ ધબીજરૂપ મનુષ્યપણું પામીને, એની સત્કર્મ રૂપ કૃષિમાં (ખેતીમાં) અલ્પ મતિવાળાએ પ્રયત્ન કરતા નથી. વિવેચન “ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યા, તાયે અરે ! ભવચક્રના આંટા નહિ' એકે ટળ્યા.” —શ્રીમદ્ રાજચ દ્રજીપ્રણીત મેાક્ષમાળા ક ભૂમિમાં ધબીજની સત્ ક્રમ ખેતી. ધર્મની પ્રાપ્તિમાં ખીજરૂપ પ્રધાન કારણુ-પરમ ધમ બીજ મનુષ્યપણુ છે. ખીજ હાય તા જ અંકુર ફૂટવાના સ`ભવ છે, કારણ કે મનુષ્યપણું હાય તેા જ બીજા આનુ ષગિક કારણાના જોગ ખની શકે છે, અને મનુષ્યપણામાં જ પૂર્ણ સદ્વિવેકના ઉદય થઈ મેક્ષના રાજમામાં પ્રવેશ થઇ શકે છે,-ખીજા કોઈ દેહથી મેક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી. એટલા માટે આ માનવ દેહ સર્વાંથી ઉત્તમ છે. જ્ઞાનીઓ કહે છે કે ઘણા ઘણા પુણ્યના પુજ ભેગા થાય-માટે પુણ્યરાશિ એકઠો થાય, ત્યારે આ મનખા અવતાર મળે છે, આ માનવદેહ પરમ દુર્લોભ છે. આવું મનુષ્યપણુ પણ પુણ્યોગે મળ્યું હાય, પશુ વૃત્તિ:-ધર્મવીન-ધર્મ બીજ, ધમ કારણુ. પં-પર, પ્રધાન, કાવ્ય-પ્રાપ્ત કરી; તે કયું ? તે કેમનુષ્ય --મનુષ્યપણું. કર્યાં? તા-મૂમિપુ-ભરત આદિ કાઁભૂમિએમાં. શું? તે કેસમેંદી-સત્ કર્મ કૃષિમાં, ધમ' ખીન્નધાન આદૃિરૂપ સત્કમની ખેતીમાં, લક્ષ્ય--માની, આ ધમખીજની, ન પ્રયત્તોડqનેધલઃ-અપમતિવાળા પ્રયત્ન કરતા નથી. Page #381 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ ધર્મભૂમિમાં ધર્મબીજની સતકર્મ ખેતી (૩૧૫) જે અનાર્ય ક્ષેત્રભૂમિમાં જન્મવું થયું હોય, તે તે મનુષ્યપણું પણ અફળ જાય છે, કારણ કે એવી અનાર્ય ભૂમિમાં ધર્મ સંસ્કારનું દુર્લભપણું છે, ઉલટું ત્યાં તે ધર્મસંસ્કાર હોય તોપણ ચાલ્યા જવાનો સંભવ છે, માટે ધર્મની પ્રાપ્તિમાં આર્યક્ષેત્રની પણ તેટલી જ આવશ્યકતા છે. “ આર્ય' એટલે સર્વ હેય–ત્યાગવા યોગ્ય ધર્મોથી જે જલ્દી દૂરથી ચાલ્યા ગયેલા છે, તે માનનીય જન. હિંસા-ચેરી–પરદા રાગમન વગેરે અનાર્ય કાર્ય જે આચરતા નથી, અને ખાદ્યાખાદ્ય, પૈયાપેય, ગમ્યાગમ્ય વગેરે વિવેક જે કરે છે, એવા સંસ્કારી આર્ય સજજન જ્યાં વસે છે તે આયક્ષેત્ર છે. આર્ય છ પ્રકારના છે-ક્ષેત્ર આર્ય, જાતિ આર્ય, કુલ આર્ય, કર્મ આર્ય, શિ૯૫ આર્ય અને ભાષા આય. પંદર કર્મભૂમિમાં જન્મેલા તે ક્ષેત્ર આર્ય છે, ઇત્યાદિ. દેવકુરુ *, ઉત્તરકુરુને બાદ કરી, પાંચ ભરત, પાંચ અરવત ને પાંચ વિદેહ-એ પંદર કર્મભૂમિ કહેવાય છે, કારણ કે સંસાર દુર્ગને અંત કરનારા સમ્યગદર્શન જ્ઞાન-ચારિત્રરૂપ મેક્ષમાર્ગના જ્ઞાતા, કર્તા ને ઉપદેશ એવા ભગવાન પરમર્ષિ તીર્થ કરે અત્રે ઉપજે છે. અત્રે જ જન્મેલા સિદ્ધ થાય છે, અન્યત્ર નહિં. એટલા માટે મેક્ષાર્થ કમની જે સિદ્ધિભૂમિઓ છે, તે કર્મભૂમિ છે. જ્યાં મોક્ષ માટે પુરુષાર્થ કર્મવેગ સફળ થાય છે-સિદ્ધ થાય છે, તેને કર્મભૂમિ નામ બરાબર ઘટે છે. પણ આવું પ્રધાન ધર્મબીજરૂપ ઉત્તમ મનુષ્યપણું મળ્યું હોય, અને ભરતક્ષેત્રાદિ કર્મભૂમિરૂપ આર્યક્ષેત્ર પણ સાંપડયું હોય, છતાં એ ધર્મ બીજને વાવી, ઊગાડી, તેમાંથી સત્કર્મરૂપ ખેતી ન કરે, તેને ખેડવાનો પ્રયત્ન ન કરે, તે શું કામનું ? તેવા મનુષ્ય તે ખચિત અલ્પમતિવાળા કહેવા ગ્ય છે, કારણ કે તે તેવું ઉત્તમ મનુષ્યપણું હારી જાય છે, તેને વેગ પામી આત્માર્થ– આત્મકલ્યાણ સાધતા નથી, પોતાનું કામ કાઢી લેતા નથી. કેઈ બીજ હોય, તેને યોગ્ય ભૂમિમાં જે વાવવામાં ન આવે, ઊગાડવામાં ન આવે, ને તેને નકામું પડયું રહેવા દેવામાં આવે, તે તે પડઘું પડયું સડી જાય ને નાશ પામે. પણ જે તેને સુગ્ય ભૂમિમાં વાવ્યું હોય, તે તે એક બીજમાંથી બીજમાંથી લાખો, કરોડ, અબજો, અસંખ્ય, અનંત બીજ ઊગી નીકળે. દાખલા વૃક્ષ તરીકે–વડનું એક નાનું સરખું બીજ વાવ્યું હોય, તેમાંથી મોટું વટવૃક્ષ ફાલીલી નીકળે છે. તે વટવૃક્ષમાં અનંત બીજ હોય છે, તે પ્રત્યેકમાંથી પાછા અનંત બીજ નીપજે છે. એમ અનંત પરંપરા ચાલ્યા જ કરે છે. તેમ * * બાપાત્રાતઃ સાધો રૂત્તિ બા: – શ્રી શીલાંકાચાર્યકુત સૂયગડાંગ ટીકા. “મરતૈયતવાર શર્ષમૂમચોડચત્ર રેવન્યુત્તરવું: ” શ્રી તત્વાર્થસૂત્ર Page #382 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૬') ચોગદૃષ્ટિસસુધય ધમ બીજરૂપ મનુષ્યપણું સાંપડયુ' હાય, તેને સત્કમયાગ વડે કરીને કક્ષેત્રરૂપ ચાગ્ય ભૂમિમાં વાગ્યુ. હાય, તે તેમાંથી અન ંત કલ્યાણપર પરાનેા અનુખ ધ થયા જ કરે છે. આ ધક્ષેત્રરૂપ+ કુરુક્ષેત્રમાં-કમક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડવા અને અશુભ વૃત્તિરૂપ કૌવાનુ. સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે. તેમાં સત્કમ યાગરૂપ સત્ય પુરુષાથ થીઆત્મપરાક્રમથી જ્યારે અસદ્ વૃત્તિએને દબાવી દઇ સવ્રુત્તિએ વિજયી બને છે, ત્યારે પરમાથી ધર્મ બીજની ખેતી શરૂ થાય છે એમ સમજવું, અને પછી ઉત્તરાત્તર કલ્યાણુની શ્રેણી પ્રાપ્ત થયા કરે છે. અત્રે ‘ક'ભૂમિ ' એમ જે શબ્દ ભરતાદિ ક્ષેત્રને માટે ચૈાજ્યેા છે, તે ઘણા અ`સૂચક છે, અને તે એમ સૂચવે છે કે-જેમ કમભૂમિમાં ધાન્ય આદિની ખેતી કરવી પડે છે, ખીજને વાવી તેનું પિરપાષણ કરી તેની વૃદ્ધિ કરવી પડે છે, કમ ભૂમિ પામી તેમ હે મનુષ્યા ! તમે પણ આ કમ ભૂમિમાં જન્મ્યા છે, તે સત્ક કમચાગી રૂપ પુરુષામાં પ્રયત્ન કરો ! પ્રયત્ન કરો ! સત્કમયેાગ સાધી સાચા થાઓ ! કમચાગી અનેા ! આ ઉત્તમ ધમ બીજરૂપ મનુષ્યપણાને વાવી સત્ક રૂપ ખેતી કરેા, સદ્ધમ આરાધનારૂપ જલિસચનવડે તેનુ પિરપાષણ કરી વૃદ્ધિ પમાડા–જેથી કરીને તે ધમ ખીજ ઊગી નીકળી, ફાલીફૂલી અનંતગણુા ફળ પરિપાક આપશે. “ જો ઇચ્છે. પરમા તા, કરા સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છંદો નિહુ આત્મા. "" —શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્િ અહે। મનુષ્યા ! નિજ સ્વરૂપનું સાધ્યપણુ લક્ષમાં રાખી જો તમે પચ મહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશેા, તે ક્ષાયિક દશન-જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણુરૂપધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનદ રૂપ સુભિક્ષ–સુકાળ વશે, એટલે તમે સાદિ અનતકાલ આત્મસુખ ભાગવશે. આમ આ ભૂમિ જાણે આ કમભૂમિના મનુષ્યને સદેશે। આપી રહી છે ! “ પંચ મહાવ્રત ધાન્ય તણાં કણુ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે; ક્ષાયિક દરસન જ્ઞાન, ચરણ ગુણુ ઉપન્યા રે, આદિક બહુ ગુણુ સસ્ય, આતમ ઘર ની પન્યા રે. પ્રભુરિસણુ મહામે તેણે પરવેશમે રે, પરમાનદ સુભિક્ષ થયા મુજ દેશમેં દેવ'દ્ર જિનચંદ્ર તણા અનુભવ કરેા રે, સાદિ અનંત ....શ્રી નમિ જિનવર સેવ ધનાધન કાળ આતમ સુખ અનુસરો રે. ઉન્નમ્યા રે” શ્રી દેવચંદ્રજી '' + धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ " શ્રી ભગવદ્ ગીતા. ૧-૧ Page #383 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ કર્મભૂમિ પામી કર્મવેગી થાઓ ! (૩૧૭ ) ખરેખર ! મનુષ્યપણું એ ધર્મપ્રાપ્તિમાં–આત્મસિદ્ધિમાં અપેક્ષા કારણ છે. પ્રભુદર્શન આદિ નિમિત્ત કારણ પામી, આત્મપરિણામરૂપ ઉપાદાન કારણ જે પ્રગટે તે જ તે અપેક્ષા કારણનું સફળ પણું છે, તે જ તે લેખે છે. નહિં તે સંમૂઠ્ઠિમ જેમ જો તે શું? ને મુએ તોયે શું? તેને કાંઈ હિસાબ નથી. માટે સદ્ધર્મરૂપ નિમિત્ત પામી આત્મારૂપ ઉપાદાનને પ્રગટાવે, એ જ આ ધર્મ બીજરૂપ મનુષ્યપણાની ખેતી છે. “નર ગતિ પઢમ સંઘયણ તે અપેક્ષા જાણે; નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણેપ્રણમે શ્રી અરનાથ. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી...પ્રણમે. “જન્મ કૃતાર્થ તેહને રે, દિવસ સફલ પણ તાસ; જગત શરણ જિન ચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ. ”—શ્રી દેવચંદ્રજી. “દશ દષ્ટાંતે દુર્લભ માનવદેહ આ, પ્રાપ્ત થાય છે મહા પુણ્ય સંગ જે; ઉતાવળે કરવું તે સાર્થક એહનું, ફરી ફરી બાઝે નહિ એ જગ જે.”-(ડૉ. ભગવાનદાસ) પણ મૂર્ખશિરોમણિ એવા મંદબુદ્ધિ ભવાભિનંદી છે આમ ધર્મબીજરૂપ મનુષ્યપણાનું સાર્થકય કરવાને બદલે તે બીજને વેડફી નાંખે છે ! અનેક પ્રકારના દુરાચારમાં, મિથ્યાભિમાનમાં, પ્રમાદમાં, વિષયમાં ને કષાયમાં તેઓ અમૂલ્ય ચિન્તામણિ રત્ન સમાન મનુષ્ય જીવન ગુમાવી દે છે! ને કાગડાને ઉડાડવા માટે ચિંતામણિ રત્ન ફગાવી દેનાર મૂર્ખ જેવું કાર્ય કરે છે ! તેથી તેમને “એળે ગયો અવતાર' થાય છે. “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું ? તે તે કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું? એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નરદેહને હારી જ, એને વિચાર નહિં અહોહો ! એક પળ તમને હો !”-શ્રી મોક્ષમાળા ૧ ત્યારે શું ? बडि शामिषवत्तुच्छे कुसुखे दारुणोदये । सक्तास्त्यजन्ति सच्चेष्टां धिगहो दारुणं तमः ॥ ८४ ॥ વૃત્તિ - શનિવવ7-ડિશામિષ જેવા, એ નિદર્શન-ઉદાહરણ છે; એટલે કે માછલાના ગળાના માંસ જેવા, તુ-તુચ૭, અલ્પ, સુમુ-કુસુખમાં, દુષ્ટ ભેગથી ઉપજતા કુસુખમાં, રાહથે દારુણ ઉદયવાળા, રૌદ્ર વિપાકવાળા,- આ સમય (આગમ) પરિભાષા છે. સા:-સક્ત, વૃદ્ધ, લુપી, શું ? તે કે સ્થાનિત સદ-સાચેષ્ટા ત્યજે છે, ધર્મસાધન સજે છે. આ કર્મને દોષ છે, તે Page #384 -------------------------------------------------------------------------- ________________ (૩૧૮) ગદરિસર્ભાશય દાણુ ઉદયી ગલ સમા, તુછ કુસુખે સક્ત; ત્યજે સુચેષ્ટા-ધિક અહે, દારુણ તમને અત્ર! ૮૪ અર્થ –બડિશામિષ એટલે માછલાના ગળાના માંસ જેવા તુચ્છ, તથા દારુણ ઉદય-વિપાકવાળા કુસુખમાં સક્ત થયેલા તેઓ સચેષ્ટા ત્યજે છે! અહો ! દારુણ તમનેઅજ્ઞાન અંધકારને ધિક્કાર હો ! વિવેચન તે ભવાભિનંદી જે મનુષ્ય જન્મનું સાર્થક્ય તે કરતા નથી, પણ ઉલટું તેને વેડફી નાંખે છે; મનુષ્ય અવતારરૂપ ધર્મબીજની ખેતી કરવી તે દૂર રહી, પણ તે બીજને જ સડાવી નાંખે છે ! કમાણી કરવી તે દૂર રહી, ઉલટી મૂડી ગુમાવી ગલની લાલચે નુકશાની જ કરે છે ! નફાના બદલે બોટને વ્યાપાર કરે છે ! કારણ બૂરા હાલ કે તેઓ માછલાના ગળાના માંસ જેવા તુચ્છ અને દારુણ-ભયંકર વિપાકવાળા દુષ્ટ ભેગજન્ય વિષયસુખમાં સક્ત થાય છે. માછલાને લલચાવવા માટે મચ્છીમારે માછલાના ગળાનું માંસ-ગલ આરમાં ભરાવીને મૂકે છે. માછલું તે તુચ્છ માંસ ખાવાની લાલચે, તેની પાછળ દોડી, તે આરમાં સપડાઈ જાય છે, અને પછી તેના ભૂંડા હાલહવાલ થાય છે, પ્રાણત દારુણ દુઃખ તે અનુભવે છે. તેમ મેહરૂપ માછીમાર જીવરૂપ માછલાને લલચાવવા માટે દુષ્ટ વિષયસુખરૂપ ગલ મૂકે છે, તે તુચ્છ અસત્ સુખની આશાએ તે તેની પાછળ દેડી તેમાં સપડાઈ જાય છે, આસક્ત થાય છે. અને પછી તેના બૂરા હાલહવાલ થાય છે, નરકાદિના દારુણ દુઃખ વિપાક તેને દવા પડે છે. આમ રસનેંદ્રિયની લેલુપતાથી જેમ માછલું સપડાઈને દુઃખી થાય છે તેમ પશેન્દ્રિયને વશ થવાથી મદોન્મત્ત હાથી પણ બંધન પામે છે, ચક્ષુઈન્દ્રિયને વશ થવાથી પતગીએ દીપકમાં ઝંપલાવી બળી મરે છે, ઘાણે દ્રિયને વશ થવાથી ભમરો કમળમાં પૂરાઈ જઈ પ્રાણાંત દુઃખ પામે છે, શ્રોત્રંદ્રિયને વશ થવાથી મૃગલાં પારધિની જાલમાં સપડાઈ જાય છે. આમ એકેક દાદ્રિય વિષયના પરવશપણાથી પ્રાણી દાણુ વિપાક પામે છે, તો પછી પાંચ ઇન્દ્રિય જ્યાં મોકળી હોય, એ ભવાભિનંદી જીવ તે કેટલું દુઃખ પામે એમાં પૂછવું જ શું ? "करिझषमधुपा रे शलभमृगादयो, विषयविनोदरसेन । हंत लभंते रे विविधा वेदना, बत परिणतिविरसेन ॥ જિળવા રે ગુઋસિમિતાબવા ” –શ્રી વિનયવિજયજીકૃત શાંતસુધારસ, માટે કહ્યું –ધિકાદો વા તH:-અહો ! દારુણ તમને ધિક્કાર છે ! આ કારણે અસાન અંધકારને ધિક્કાર છે ! આ કષ્ટરૂ૫ અજ્ઞાન છે, એમ અર્થ છે. કામ તાત વિર રામ તપાસ Page #385 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : ૭ વિષયાસક્તિના દારુણ વિપાક (૩૧૯) મનમથ વશ માતંગ જગતમેંપરવશતા દુઃખ પાવે રે, રસના લુબ્ધ હોય ઝખ મૂરખ, જાળ પડે પછતાવે રે.... વિષય વાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે. પ્રાણ સુવાસ કાજ સુન ભમરા, સંપુટમાંહે બંધાવે રે તે સરોજ સંપુટ સંયુક્ત કુન, કરીકે મુખ જાવે રે....વિષયક રૂપ મનહર દેખ પતંગ, પડત દીપમાં જાઈ રે; દેખે યાકુ દુઃખ કારનમેં, નયન ભયે હે સહાઈ રે....વિષયશ્રેત્રેદ્રિય આસક્ત મિરગલા, છિનમે શિશ કટાવે રે, એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે રે....વિષય પંચ પ્રબળ વતે નિત્ય જાકું, તાકહા ક્યું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવ રહીએ રે....વિષય.” –શ્રી ચિદાનંદજી આમ હોવાથી જ્ઞાની પુરુષોએ આ વિષય સુખને નાગની ફેણનીઝ અથવા કિપાકફલની ઉપમા આપી છે, અને તેને કુસુખ-અસત્ સુખ કહ્યું તે યથાર્થ છે, અથવા તે જેના પરિણામે દુ:ખ છે તે વાસ્તવિક રીતે સુખ જ નથી, દુ:ખ જ છે. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ. – શ્રીમદ્ રાજચંદ્રજી આને અત્રે તુચ્છ ને દારુણ કહ્યું તે યથાયોગ્ય છે. કારણ કે તે તુચ્છ, સાર વિનાનું ને જગતની એક જેવું છે. જે પુદ્ગલે અનંત જીવોએ વારંવાર ભેગવ્યા છે, તેના ઉચ્છિષ્ટ–એઠા એવા પુદ્ગલ પરમાણુઓના ભેગથી વિષયા“figો વાળ સક્ત-ભવાભિનંદી જીવ આનંદ માને છે ! ને તેવા ઝાંઝવાના જલ જેવા તમઃ” તુચ્છ કુસુખ પાછળ દોડી સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે, ધર્મકર્તવ્યરૂપ સપ્રવૃત્તિ છેડી દે છે ! એ માટે શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યજી ખેદ વ્યક્ત કરે છે–અરે ! આ તમને, અજ્ઞાન અંધકારને ધિક્કાર હે! કે જેને લઈને આ જીવ પિતાનું ભાન ભૂલી જઈને આમ વિપરીત પ્રવૃત્તિ કરે છે, ખોટું આચરણ કરે છે. આમાં એ બિચારાને દોષ નથી, પણ તેના મેહનીય કર્મને દેષ છે. તે જ અંધકારરૂપ હોવાથી, તેને સાચી દિશા સૂઝતી નથી, સાચે માર્ગ ભાસતો નથી, એટલે મુંઝાઈ જઈ તે સમાગ છડી ઉભાગે જાય છે. ૪ “મા મુકામr: Hઇ: વાળવાળિઃ | Rામાના બનાવો સંસારે વિયાપ !”–ી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ, Page #386 -------------------------------------------------------------------------- ________________ (૩૨૦) ગદષ્ટિસમુચ્ચય “ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે, અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે?”—શ્રીમદ્ રાજચંદ્રજી ઉપસંહાર કરતાં કહે છે अवेद्यसंवेद्यपदमान्ध्य दुर्गतिपातकृत् । सत्संगागमयोगेन जेयमेतन्महात्मभिः ॥ ८५ ॥ પદ અવે એ આંધ્યરૂપ, કરતું દુર્ગતિ પાત; સત્સંગાગમ યોગથી, જેય મહાત્મથી માત્ર ૮૫. અર્થ –એ અદ્યસંવેદ્ય પદ આંધ્યરૂપ- અંધપણારૂપ હેઈ, દુર્ગતિમાં પાત કરનારુંપાડનારું છે એ સત્સંગ-આગમન યેગથી મહાત્માઓથી જીતી શકાય એવું છે. વિવેચન આમ ઉપરમાં જેનું સ્વરૂપ વિસ્તારથી કહેવામાં આવ્યું, તે અઘસવેદ્ય પદ આંધ્યરૂપ એટલે કે અંધપણુરૂપ છે, અને તે દુર્ગતિમાં પાત કરનારું–પાડનારું છે. આવું આ અદ્યસંવેદ્ય પદ આ જ ભૂમિકામાં મહાત્મા ગીજનેથી જ અ. . સં. ને સત્સંગઆગમના યોગે કરીને જીતાય એવું છે. તે આ પ્રકારે જેમ સત્સંગ-આગ- કેઈ આંધળે અંધપણાને લીધે માર્ગે ન દેખતે હોઈ ઊંડા ખાડામાં મથી જય પડી જાય, તેમ અદ્યસંવેદ્યરૂપ અંધપણને લીધે આ જીવને સન્માર્ગ ન સૂઝતે હોઈ તે નરકાદિ દુગતિરૂ૫ ગર્તામાં-ખાડામાં પડી જાય છે. પણ તે આંધળાને જે સાચે માર્ગદર્શક દોરનારે મળી આવે, તે તે ખાડામાં ન પડતાં સીધે માર્ગે ચાલ્યા જાય છે, તેમ આ જીવને પણ સાચે રસ્તે દોરનાર સત્સંગ-સપુરુષનો અને આગમને-સતુશાસ્ત્રને વેગ બાઝે, તે તેવા માર્ગદર્શકના પ્રભાવે તેને સન્માર્ગનું ભાન થાય, અને દુર્ગતિના ખાડામાં ન પડતાં તે સન્માર્ગે ચાલ્યો જાય. વૃત્તિ સંવેપH-ઉક્ત લક્ષણવાળું અદ્યસંવેદ્ય પદ, ભાર્થે આંધ્ય ભાવરૂપ, અંધપણારૂપ છે. એટલા માટે જ કહ્યું--હુતિપાતશત્ત-દુર્ગતિમાં પાત કરવાના શીલવાળું- રવભાવવાળું છે. સરંજામાન-સત્સંગ–આગમના વેગથી, વિશિષ્ટ સંગ-આગમના સંબંધથી એમ અર્થ છે. એકરૂપ ભાવ પુરુષપ્રાધાન્ય પ્રખ્યાપન કરે છે તેયમેટુ-આ અદ્યસંવેદ્યપદ છતાવા એગ્ય છે, મઠ્ઠામમિ – મહાત્મા પુરુષોથી,- આ જ ભૂમિકામાં; અન્યાદા જીતવાનું અશકયપણું છે તેથી કરીને. એથી કરીને જ આગમ પણ અનુવાદપર (આમ જ અનુકળ કહેનાર ) છે, એમ મેગાચાર્યું કહે છે. “ જાનામિ ” અ૫ના નિયમની અસિદ્ધિને લીધે. Page #387 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ: સત્સંગને અનન્ય મહિમા (૩૧) પરિચય પાતકઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણુ મનન કરી, પરિશીલન નય હેત...સંભવ.” “દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે.”—શ્રી આનંદઘનજી. અત્રે સત્સંગ-આગમ નથી એમ એકવચનરૂપ પ્રગ કરી એકભાવ કહ્યો છે, તે સહેતુક છે, કારણ કે માર્ગના દર્શનમાં સત્ પુરુષનું જ પ્રાધાન્ય-પ્રધાનપણું છે. માર્ગદિષ્ટા સત્પરુષ સદ્ગુરુ જ માર્ગ દેખાડી શકે, તે જ અજ્ઞાનાં જીવનું “નયન” એટલે કે સન્માર્ગે દોરવણું કરી શકે. અને તે પુરુષને સમાગમ જોગ બને તે તેના અનુસંધાનમાં જ સહૃતના શ્રવણને જેગ પણ બની આવે છે. અથવા તેમની આજ્ઞા પ્રમાણે અધ્યાત્મશાસ્ત્ર વાંચવા-વિચારવાની–અવગાહવાની પ્રેરણા મળે છે. આમ અગમ એવું આગમજ્ઞાન પણ ગુરૂગમને આધીન છે, માટે બને કારણની એકતા કહી. જ્ઞાની પુરુષોએ આ સત્સંગનો મહિમા ઠેર ઠેર ખૂબ ગાય છે. સત્સંગ એ જીવને તરવાનું ઉત્તમ સાધન છે. “ક્ષણ પણ સજજનની સંગતિઝ થઈ તે તે ભવસમુદ્ર તરવામાં નૌકા સમાન થઈ પડે છે,” એમ મહાજને કહે છે. કારણ કે સત્સંગથી જીવના સ્વચ્છેદાદિ દેષ સહેજ દૂર થાય છે, ને આત્મગુણની વૃદ્ધિ થાય છે. આમ સત્સંગનો આશ્રય જીવને પરમ આધારરૂપ, અવષ્ટભરૂપ, ઓથરૂપ થઈ પડે છે, ને તેના અવલંબને સંસારસાગર ખાબોચીઆ જે થઈ જઈ લીલાથી પાર ઉતરાય છે. જીવના પરમ બાંધવરૂપ આ સત્સંગની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, માટે તેમાં સર્વાત્માથી આત્માર્પણ કરવું યોગ્ય છે એમ સત્પરુષે ઉપદેશે છે. “માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઇ જ જાણતો નથી એ દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે. અને પછી “સ” ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચન લખ્યા છે, તે સર્વે મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે. અને એને સમ્યફ પ્રકારે વિચાર્યોથી પરમપદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટું દશનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુલ્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુલ્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપને નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ ગણી, નિર્વાણને મુખ્ય હેતુ એ સત્સંગ જ * “ક્ષાન િરજ્ઞનયંતિરે, મવતિ મનાઈવર ના />– શ્રી શંકરાચાર્ય "पातयन्ति भवावते ये त्वां ते नैव बांधवाः । “વંધુતાં તે થિન્તિ હિતમુદ્િરા યોનિનઃ”—શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાર્ણવ, Page #388 -------------------------------------------------------------------------- ________________ (૩ર) ગદષ્ટિસમુચ્ચય સર્વાર્પણપણે ઉપાસે યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એ અમારો આત્મસાક્ષાત્કાર છે.”—(જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૧-૪ર૮-પ૮ (211, હા-ને. 2-37, 609) ઈ૦ આવા ઉત્તમ સત્સંગ આગમના વેગથી આ અવેધસંવેદ્ય પદ આ ચેથી દષ્ટિવાળા મહાત્મા પુરુષેથી જ જીતી શકાય છે, કારણ કે આ જ ભૂમિકામાં તેને ય કરી શકાય એમ છે. અન્યત્ર તેમ બની શકવું સંભવતું નથી, કારણ કે તથા પ્રકારની યેગ્યતાનેપાત્રતાને અભાવ હોય છે. પૂર્વે તે જીતવા જેટલું આત્મબલ હોતું નથી, અને પછી તેને ઉદય હેતું નથી, તે છતાઈ ગયું હોય છે. આગમમાં પણ આનું સમર્થન છે કે “અગ્યને નિયેગની અસિદ્ધિ છે. માટે આ દૃષ્ટિમાં જ અદ્યસંવેદ્ય પદને જીતવાની યોગ્યતા આ મહાત્મા ગીજનને સાંપડે છે. અને એટલા માટે જ કહ્યું કે“એવા અવગુણવંતનું જી, પદ એ અદ્ય કઠોર સાધુ સંગ આગમતજ, તે છ ધુરંધર... મનમેહન.” –શ્રી . દ. સ. 4-10 અઘસવેદ્ય અને વેદ્યવેદ્ય પદની તુલના કેષ્ટક 7. નામ અવેદ્યસંવેદ્ય પદ વેદ્યસંવેદ્ય પદ કઈ દષ્ટિમાં કારણું વ્યાખ્યા પાત્ર બધા પાપ પ્રવૃત્તિ પહેલી વારમાં અ, સં. પદ છેલ્લી ચારમાં–અદ્ય સં. ન હોય, પ્રખલ; વેદસંવેદ્ય અતાવિક વેદસંવેદ્ય પદ તાવિક ગ્રંથિ અભેદ ગ્રંથિભેદ વેદ્ય ને સંવેદાય, પરમાર્થથી અ૫૮ વેદ સંવેદાય. પરમાર્થથી પદ ભવાભિનંદી, સાંપ્રતદશી મિશ્રાદષ્ટિ મુમુક્ષ, નિશ્ચય સમ્યગદષ્ટિ સ્થૂલ-અસત. કારણ અપાય શક્તિ સૂક્ષ્મ-સત. કારણ અપાય શક્તિ માલિન્ય માલિન, અપાય દર્શન અતાત્વિક ન હોય, અપાયદર્શન તાવિક પાપ પ્રવૃત્તિ હોય હાય નહિ. કવચિત હોય તે છેલ્લી ને તલોહપદન્યાસ જેવી વિપક્ષસ, વિવેકાંધતા, અતિમહ, અવિપર્યાસ, સવિવેક, અમેહ, - વિષમ કુતક ગ્રહ ગ્રહરહિતપણું સંસાર પ્રતિ અનુગ, ભેગાસક્તિ, સંવેગાતિશ–પરમ વૈરાગ્ય, અનાસક્તિ, કૃત્યાકૃત્યભ્રાંતિ અભ્રાંતિ અસત ચેષ્ટાપ્રવૃત્તિ, સત ચેષ્ટાનિવૃત્તિ સત ચેષ્ટાપ્રવૃત્તિ, અસત ચેષ્ટાનિવૃત્તિ અંધપણુરૂપ સમ્યગદર્શનરૂપ આત્મબંધન, દુર્ગતિપાત અબંધ, સુગતિપ્રાપ્તિ પ્રથમ ચતુર્થ-દેશવિરતિ આદિ [ રૂત્તિ સંઘપાધિવાદ: ] લક્ષણે પરિણામ પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વરૂપ ફેલ ગુણસ્થાને gi