SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૪) યોગદષ્ટિસમુચ્ચય અવંચકપ્રાપ્તિ, અવંચકપ્રાપ્તિથી શુભ નિમિત્તને સંગ, અને તેથી કરીને ગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણપરંપરા છે. અને આ બધુંય છેલ્લા પુદગલાવત્તમાં, “અપૂર્વ” એવા છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે,–કે જ્યારે ભાવમલની અલ્પતા હોય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યું હોય છે. આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણના નિકટપણાને લીધે ખરેખર ! પરમાર્થથી “અપૂર્વ જ છે. આવી આ મિત્રા દષ્ટિમાં “ગુણસ્થાન” શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે. મિત્રાદષ્ટિનું કેટક–૪ (૩) ભવ ઉગ સંતને પ્રણામાદિ દશન ગાંગ) 1 ગુણ ગબીજગ્રહણ પ્રાપ્તિમ ! સમય ગુણસ્થાનક ત્યાગ | મો. તૃણઅગ્નિ યમ | અખેદ | અદ્વેષ | (૧) જિન ભક્તિ ભાવમલઅલ્પતા છેલ્લા મુખ્ય (૨) સશુસેવા, આ પુ૫૦માં એવું પહેલું છેલ્લા | ગુણસ્થાનક (૪) દ્રવ્ય અભિ| | ક. માં ! યથાર્થ (૫) સિદ્ધાંતના લેખનાદિ બીજા શુભ નિમિત્ત ગ્રંથિભેદ.. ગુણઠાણું) કથાનું માન્ય | | | | નિકટ પણ ઉપાદેય ગિબીજ આદિ હિાય ત્યારે ભાવ (ખરેખરૂ? ગ્રહપાલન | અવંચક કામિયથા પ્ર. ગદષ્ટિ કળશ કાવ્ય -: મંદાક્રાંતા – મિત્રામાંહી તૃણ અગનિ શો બંધ તે મંદ દીસે, ઝાંખું ઝાંખું દરશન થતું. માર્ગ ચેક ન ભાસે; તેયે શ્રદ્ધા કૃત પ્રતિ ધરી ગિ આ ભક્તિભાવે, | મુક્તિમાગે ગમન કરવા તીવ્ર ઇચ્છા ધરાવે. ૧૫. મિત્રામાંહી પ્રથમ કરીને વેગ સન્મિત્ર મૈત્રી, - નિર્વેરી આ સકલ જીવની સાથે સાથે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્નાદિ કૃત્ય, ને અષી કદી પણ કરે દ્વેષ ના કેઈ પ્રત્યે ૧૬.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy