________________
સારસમુચ્ચય
(૫૧)
સારસમુચ્ચય–( Summary )
આમ અત્રે ઇચ્છાયાગ, શાસ્રયાગ, ને સામથ્રયાગ એ ત્રણ ચાંગનું સ્વરૂપ કહ્યું, એને સારસમુચ્ચય સમજવા માટે સ્થૂલ રૂપક-ઘટના કરીએ:—
કાઈ ભય કર અટવીમાં કઇ મુસાફરી ભૂલા પડી ગયા હોય, ને ચારે કારથી મુંઝાઈ ગયેા હાય, તેને તેમાંથી છૂટવાનેા કેઇ રસ્તા બતાવે એવી તેની કેવી તીવ્ર ઈચ્છા હાય ? કાઇ રાગી મહારાગના પંજામાં સપડાયા હાય, તે કેાઇ કુશળ વૈદ્ય મળી જાય ને આરેાગ્ય પ્રાપ્તિ થાય, એમ કેવું ઇચ્છે? ઉજ્જડ મરુભૂમિમાં ભર ઉન્હાળામાં કાઇ તરસ્યા થયા હાય, તે પાણી માટે કેટલું ઝંખે ?
તેમ આ સસારરૂપ ભયંકર અટવીમાં ભૂલા પડેલા જીવરૂપ મુસાફર પ્રથમ તે તેમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા રાખે છે, મેક્ષ મેળવવા ઇચ્છે છે, મેાક્ષરૂપ ઇષ્ટ સ્થાને જવા ચાહે છે. એટલે પછી ઢૂંઢતા હૂઁઢતા તે તેને માર્ગ જાણકાર સદ્ગુરુને પૂછે છે. તેની પાસેથી ઈચ્છાયાગી તે માળની માહિતી મેળવી-સાંભળી, અમુક દિશામાં આ માર્ગ છે, એમ તે જાણીને સહે છે. આમ તે શ્રુતા ને જ્ઞાની અને છે. પછી તે શ્રદ્ધાપૂર્વક તે ઉષ્ટિ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે. પણ માની કઠિનતાથી તથા પેાતાને અનુભવ હજુ કાચા હેાવાથી તેને કવચિત્ પ્રમાદ થઈ આવે છે. એટલે મુસાફરી કવિચત્ અટકી જાય છે કે ધીરી પડે છે, કવચિત્ વેગવંતી બને છે. આમ આ ઇચ્છાયાગી આગળ વધતા જાય છે.
આ મુસાફરી દરમ્યાન શાસ્રરૂપ ભામીએ ( Guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સ`પૂર્ણ અનિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી મા` દેખતે દેખતે તે શ્રદ્ધાપૂર્વક આગળ ધપે છે. પેાતાની શક્તિ પ્રમાણે, પેાતાના પગમાં જોર હેાય તેટલા વેગથી, તે અપ્રમાદીપણે આગળ પ્રગતિ કરતા જાય છે.
શાસ્ત્રયાણી
આમ આગળ ને આગળ પ્રયાણ કરતા તે ભયાનક અટવી વટાવી જઇને, સુંદર રાજમાર્ગ પર–ધારી રસ્તા પર આવી જાય છે. એટલે આગળનેા મેાક્ષસ્થાન ભણીનેા રસ્તા ચાકખેંચાખેા દેખાય છે. ત્યાં શાસ્રરૂપ ભેમીએ તેને કહી દે છે કે-હે મહાનુભાવ શાસ્ત્રયેાગી ! જુએ, આ માર્ગ સીધા સડસડાટ મેાક્ષસ્થાન પ્રત્યે જાય છે. તે તરફ સીધા ચાલ્યા જાઓ! તેમાં આ આ સામાન્ય સૂચના આપુ' છું, તે પ્રમાણે તમે ચાલ્યા જજો. વધારે વિગતની તમે જેમ જેમ આગળ જશે, તેમ તેમ તમને તમારી મેળે ખબર પડતી જશે. એટલે હવે મ્હારે તમને આગળ વળાવવા આવવાની જરૂર નથી. તમે પોતે સમથ† છે. માટે શિવ સ્થાઃ |