________________
મિત્રાષ્ટિ
• સશુદ્ધ લક્ષણ
(૧૧૭ )
“ ચરમાવત્ત હૈ। ચરમ કરણ તથા રે, ભવ પરિણિત પરિપાક;
દોષ ટળે વળી સૃષ્ટિ ખૂલે ભટ્ટી રે, પ્રાપતિ પ્રવચન વાક.”—શ્રી આન'દઘનજી દેવચંદ્ર પ્રભુની હા કે, પુણ્યે ભક્તિ સધે;
આતમ અનુભવની હેા કે, નિત નિત શક્તિ વધે.”—શ્રી દેવચંદ્રજી
★
એમ આ સમસ્તના સમય કહી દેખાડી, આ કથવાની ઇચ્છાથી કહે છે:उपादेय घियात्यन्तं संज्ञा विष्कम्भणान्वितम् ।
फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ॥ २५ ॥ ઉપાદેય મતિથી અતિ, સ’જ્ઞા સ્થંભન સાથ; ફલ અભિસધિ રહિત આ, સ’શુદ્ધ એવુ' યથા, ૨૫
વૃત્તિ:-૩૫ ટ્રેધિયા—ઉપાદેય મુદ્ધિથી, ગ્રહણ કરવા ચેાગ્ય-આદરવા ચાગ્ય એવી બુદ્ધિવડે કરીને, અત્યન્ત—અત્યંતપણે સવના અપહથી-ત્યાગથી (બીજા બધાને એક કાર મૂકી દઈ ને, ગૌણ ગણીને ) તથાપ્રકારના પરિપાક થકી, સમ્યગજ્ઞાનના પૂર્વ રૂપપણાએ કરીને,
સંજ્ઞાવિમળાન્વિતં—સંજ્ઞાના વિષ્ટ ભણથી યુક્ત, સત્તાના સ્થંભનથી-નિરોધથી યુક્ત, ક્ષયાપશમની વિચિત્રતાથી આહારઆદિ સંજ્ઞાના ઉદ્દય અભાવથી યુક્ત. સત્તા આહાર આદિ ભેદથી દશ છે. અને તેવા પ્રકારે આ વચન છે—
(f कइविहाणं भंते सन्ना पन्नत्ता । गोयमा दसविहा । आहारसन्ना, भयसन्ना, मेहुणसन्ना, ઉર્દુલના, જૈલિન્તા, માળસન્ના, માયાતના, હેમસન્ના, બોસના, હેગલના |’
“હે ભગવંત! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે? ‘હે ગૌતમ! દશ પ્રકારનીઃ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિમટ્ઠસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસના, લાભસંજ્ઞા, એધસત્તા, લોકસંજ્ઞા ’
આ સંજ્ઞાથી સંયુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર છતાં અભ્યુદય ( પુણ્યોદય ) અર્થે થાય, પણ નિ:શ્રેયસ્– મેક્ષ પ્રાપ્તિ અર્થે ન થાય,-પરિશુદ્ધિના અભાવને લીધે. આ નિ:શ્રેયસ્-મેક્ષ । ભવભાગમાં નિઃસ્પૃહ આશય થકી જન્મે છે–નીપજે છે, એમ યાગીએ કહે છે.
જામિસંધિરતિ—લી અભિસ ંધિથી રહિત,-ભવાન્તગ`ત ( સાંસારિક )*લની અભિસ ંધિના–અભિપ્રામના અભાવે કરીતે, લતી કામના વિનાનું (નિષ્કામ ).
પ્રશ્ન—સત્તાનું વિષ્ણુ ભન—સ્થંભન થયે પૂર્વક્તિ ફેલની અભિધિ અસભવિત જ છે,
ઉત્તર—તદ્દ્ભવ તંત એટલે કે તે ભવસખ`ધી ફૂલની અપેક્ષાએ આ સત્ય છે; પણ અહીં તો તેનાથી અન્ય ભવાન્ત ́ત (ખીજા લગ્ન સંબંધી ) એવા સામાનિક દેવ આદિ લક્ષજીવાળા ફળને પણ અપેક્ષીને ગ્રહ્યું છે. કારણ કે તેની અભિસંધિના–કામનાના અસુંદરપણાને લીધે, તેનાથી ઉપાન થયેલા આ ફૂલનું પણુ સ્વતઃ– આપેાઆપ પ્રતિધપ્રધાનપણુ છે.
અને એ અભિસ'ધિથી રહિત એવું આ સંશુદ્ધ કુશસચિત્ત આદિ અપવર્ગ–મેક્ષનું સાધન છે; પણ સ્વપ્રતિખંધસાર એવુ' તે તા તથાસ્વભાવપણાએ કરીતે તે સ્થાનમાં જ સ્થિતિ કરાવનાર હાય છે, ગૌતમસ્વામીના ભગવાન પ્રત્યેના બહુમાનની જેમ;–એવુ' હોય તેનું જ યુગનિષ્પાદકપણું છે–યેગસાધકપણું છે તેટલા માટે. ખરેખર ! શાલિખીજ ન હોય તેમાંથી કાળે કરીને પણ શાલિના અંકુર હોય નહિ