SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાષ્ટિ • સશુદ્ધ લક્ષણ (૧૧૭ ) “ ચરમાવત્ત હૈ। ચરમ કરણ તથા રે, ભવ પરિણિત પરિપાક; દોષ ટળે વળી સૃષ્ટિ ખૂલે ભટ્ટી રે, પ્રાપતિ પ્રવચન વાક.”—શ્રી આન'દઘનજી દેવચંદ્ર પ્રભુની હા કે, પુણ્યે ભક્તિ સધે; આતમ અનુભવની હેા કે, નિત નિત શક્તિ વધે.”—શ્રી દેવચંદ્રજી ★ એમ આ સમસ્તના સમય કહી દેખાડી, આ કથવાની ઇચ્છાથી કહે છે:उपादेय घियात्यन्तं संज्ञा विष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ॥ २५ ॥ ઉપાદેય મતિથી અતિ, સ’જ્ઞા સ્થંભન સાથ; ફલ અભિસધિ રહિત આ, સ’શુદ્ધ એવુ' યથા, ૨૫ વૃત્તિ:-૩૫ ટ્રેધિયા—ઉપાદેય મુદ્ધિથી, ગ્રહણ કરવા ચેાગ્ય-આદરવા ચાગ્ય એવી બુદ્ધિવડે કરીને, અત્યન્ત—અત્યંતપણે સવના અપહથી-ત્યાગથી (બીજા બધાને એક કાર મૂકી દઈ ને, ગૌણ ગણીને ) તથાપ્રકારના પરિપાક થકી, સમ્યગજ્ઞાનના પૂર્વ રૂપપણાએ કરીને, સંજ્ઞાવિમળાન્વિતં—સંજ્ઞાના વિષ્ટ ભણથી યુક્ત, સત્તાના સ્થંભનથી-નિરોધથી યુક્ત, ક્ષયાપશમની વિચિત્રતાથી આહારઆદિ સંજ્ઞાના ઉદ્દય અભાવથી યુક્ત. સત્તા આહાર આદિ ભેદથી દશ છે. અને તેવા પ્રકારે આ વચન છે— (f कइविहाणं भंते सन्ना पन्नत्ता । गोयमा दसविहा । आहारसन्ना, भयसन्ना, मेहुणसन्ना, ઉર્દુલના, જૈલિન્તા, માળસન્ના, માયાતના, હેમસન્ના, બોસના, હેગલના |’ “હે ભગવંત! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે? ‘હે ગૌતમ! દશ પ્રકારનીઃ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિમટ્ઠસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસના, લાભસંજ્ઞા, એધસત્તા, લોકસંજ્ઞા ’ આ સંજ્ઞાથી સંયુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર છતાં અભ્યુદય ( પુણ્યોદય ) અર્થે થાય, પણ નિ:શ્રેયસ્– મેક્ષ પ્રાપ્તિ અર્થે ન થાય,-પરિશુદ્ધિના અભાવને લીધે. આ નિ:શ્રેયસ્-મેક્ષ । ભવભાગમાં નિઃસ્પૃહ આશય થકી જન્મે છે–નીપજે છે, એમ યાગીએ કહે છે. જામિસંધિરતિ—લી અભિસ ંધિથી રહિત,-ભવાન્તગ`ત ( સાંસારિક )*લની અભિસ ંધિના–અભિપ્રામના અભાવે કરીતે, લતી કામના વિનાનું (નિષ્કામ ). પ્રશ્ન—સત્તાનું વિષ્ણુ ભન—સ્થંભન થયે પૂર્વક્તિ ફેલની અભિધિ અસભવિત જ છે, ઉત્તર—તદ્દ્ભવ તંત એટલે કે તે ભવસખ`ધી ફૂલની અપેક્ષાએ આ સત્ય છે; પણ અહીં તો તેનાથી અન્ય ભવાન્ત ́ત (ખીજા લગ્ન સંબંધી ) એવા સામાનિક દેવ આદિ લક્ષજીવાળા ફળને પણ અપેક્ષીને ગ્રહ્યું છે. કારણ કે તેની અભિસંધિના–કામનાના અસુંદરપણાને લીધે, તેનાથી ઉપાન થયેલા આ ફૂલનું પણુ સ્વતઃ– આપેાઆપ પ્રતિધપ્રધાનપણુ છે. અને એ અભિસ'ધિથી રહિત એવું આ સંશુદ્ધ કુશસચિત્ત આદિ અપવર્ગ–મેક્ષનું સાધન છે; પણ સ્વપ્રતિખંધસાર એવુ' તે તા તથાસ્વભાવપણાએ કરીતે તે સ્થાનમાં જ સ્થિતિ કરાવનાર હાય છે, ગૌતમસ્વામીના ભગવાન પ્રત્યેના બહુમાનની જેમ;–એવુ' હોય તેનું જ યુગનિષ્પાદકપણું છે–યેગસાધકપણું છે તેટલા માટે. ખરેખર ! શાલિખીજ ન હોય તેમાંથી કાળે કરીને પણ શાલિના અંકુર હોય નહિ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy