SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગષ્ટિનું સામાન્ય ક્શન ( Àા. ૧૨-૨૦ ) [ આઠ ચાગષ્ટિના નામ—આધષ્ટિને યાગષ્ટ-ઉપમા. આઠ ચૈાગાંગ, આઠ આશયદોષ, આઠ ગુણુ. દૃષ્ટિની વ્યાખ્યા. આવરણ અપાયથી ભેદ—પ્રતિપાતી કે અપ્રતિપાતી ? પ્રતિપાતી તે સાપાય, અપ્રતિપાતી તે નિરવાય.—મુક્તિ પ્રતિ અખ`ડ પ્રચાણુ, ] એમ એનું સ્વરૂપ કહી બતાવી, પ્રકૃત-ચાલુ વિષયમાં ઉપયાગી કહે છેઃ— एतत्त्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः ॥ १२ ॥ એ ત્રણને આભ્યા વિના, વિશેષથી તજ્જન્ય; યોગષ્ટિ કહું આ તે, સામાન્યથકી મન્ય, ૧૨. અઃ—એ ત્રણ ચેાગના આશ્રય કર્યા વિના, વિશેષે કરીને એમાંથી જ ઉદ્ભવ પામેલી ( નીકળેલી ) એવી ચેગષ્ટિએ કહેવામાં આવે છે. અને તે દૃષ્ટિએ સામાન્યથી આઠ છે. વિવેચન ઉપરમાં ઇચ્છાયાગ વગેરે ત્રણ ચેાગનુ સ્પષ્ટ વષઁન કર્યું, તેનેા સીધેસીધા આશ્રય કર્યાં વિના, પણ વિશેષે કરીને એ ત્રણ યાગમાંથી જ નિષ્પન્ન થતી-નીકળતી, એવી ચાગદૃષ્ટિનું અહીં થન કરવામાં આવે છે; અને સામાન્યથી તે આઠ છે. આ આઠ યાગષ્ટિએ એ ત્રણ યાગમાં અંતર્ભાવ-સમાવેશ પામે છે. આ ચેાગષ્ટિરૂપ નદીએ તે ચેગ-પતમાંથી જ નીકળેલી છે, એટલે તેની સાથે એના ગાઢ સબધ છે, અને એટલા માટે જ આ ચેગષ્ટિની વૃત્તિ:-તત્રયમ્—એ ત્રણને, એટલે ઇચ્છાયેગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યગને, અનશ્રિત્ય-આાશ્રય કર્યાં વિના, અં ગીકાર કર્યાં વિના, વિશેષેળ-વિશેષથી, ‘ આમાંથી આ' એવા ક્ષણવાળા વિશેષે કરીને. શુ ? તા કે પતલુદ્ધવ :-એમાંથી ઉદ્ભવ પામેલી, એ ત્રણ ચેગમાંથી જ ઉપજેલી, ચેદષ્ટય: ઉચ્ચસ્તે-યોગદૃષ્ટિ-મિત્રા આદિ કહેવામાં આવે છે. ભ્રષ્ટી સામાન્યતતુ સાઃ—અને સામાન્યથી તે દૃષ્ટિએ આઠે છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy