SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ તારાષ્ટિ : ચાર પ્રકારની ધમ કથા, શુદ્ધ યોગીએ પ્રતિ બહુમાન (૧૮૯) તે સાધક ચાગ છે. તે સાધકયેાગની પરાકાષ્ઠા છેવટની હદ તે સિદ્ધ ચેાગ છે. તે સિદ્ધ યેાગમાં સકલ કનેા ક્ષય હાય છે, પૂર્ણાનંદમય સહજાત્મસ્વરૂપ પ્રગટે છે, આત્મગુણની સપ્તા નીપજે છે, ને યાગી આત્મભાગી થઈ સ્વસ્વરૂપમાં રમણ કરે છે.× આવા મેાક્ષસાધક ચેાગ સ`ખશ્રી જે કાંઇ કથન હાય, અથવા આવા ચેગને સાધનારા સત્પુરુષાની જ્યાં જ્યાં કથા-વાર્તા ચાલતી હાય, ત્યાં ત્યાં આ દૃષ્ટિવાળા મુમુક્ષુને પરમ પ્રીતિ ઉલ્લસે છે, પરમ પ્રેમ પ્રવહે છે. તેમજ સન્માગ પ્રત્યે ચાર પ્રકારની આક`નારી એવી આક્ષેપણી ધર્મકથા તેને અમૃત જેવી મીઠી લાગે ધમ કથા છે. અસન્માગ પ્રત્યે વિક્ષેપ ઉપજાવનારી વિક્ષેપણી કથા તે રુચિથી સાંભળે છે. કમ વિપાકનું વરસપણુ' ખતાવી સ'વેગ-મેાક્ષાભિલાષ જન્માવનારી સવેજની કથા તેને ખૂબ ગમે છે. પાપમને કડવા વિપાક દેખાડી નિવેદ-ભવવૈરાગ્ય પેદા કરનારી નિવે`જની કથા તેને રુચે છે. ટૂંકામાં, જ્યાં કયાંય આત્મકલ્યાણુની કથા-વાર્તા ચાલતી હાય, જ્યાં કયાંય નિર્મલ ભક્તિ અમૃતરસનું પાન થતું હાય, જ્યાં કયાંય સદ્ગુરુના ગુણગણુનુ ગૌરવ ગાન ગવાતું હાય, ત્યાં આ આત્માથી પુરુષ પરમ પ્રેમરસમાં નિમજ્જન કરે છે. કારણ કે આત્મહિતકર ચેાગકથાને તે પદ્મ દુભ જાણે છે. તે જાણે છે કે-આ જગમાં સર્વત્ર અની કથા, કામની કથા, અત્ય'ત સુલભ છે. એક બીજા પ્રત્યે આચાર્ય પણુ-ગુરુપણું કરતાં ‘જીવે કામભાગ-અની કથા અન'તવાર સાંભળી છે, અન'તવાર પરિચિત કરી છે, અન'તવાર્ અનુભવેલી છે.’” પણ મેાક્ષના સાધનરૂપ સત્કથા, ચેાગકથા, ધમકથા તેણે કદી સાંભળી નથી, પરિચિત કરી નથી, અનુભવી નથી. આમ તે જાણતા હાઇ, એવી ઝેર જેવી ભાગકથામાં તેને રસ કેમ પડે ? ને પરમ અમૃત જેવી પરમ દુર્લભ યાગકથા પ્રત્યે તેને પરમ પ્રેમ કેમ ન સ્ફુરે? “ જિન ગુણુ અમૃતપાનથી મન૦ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી મન ‘ગિરુ રે ગુણ તુમ તણા, શ્રી સુણતાં શ્રવણે અમી ઝરે, મ્હારી અમૃત ક્રિયા સુપસાય રે....ભવિ આતમ અમૃત થાય રે....ભવિ”—શ્રી દેવચંદ્રજી વર્કીંમાન જિન રાયા રે; નિળ થાયે કાયા રે. ”—શ્રી યશેાવિજયજી × - ઉપશમ ભાવ હૈ। મિશ્ર ક્ષાણિકપણે, જે નિજ ગુણુ પ્રાગભાવ; પૂર્ણાવસ્થાને નીપજાવતા, સાધન ધમ` સ્વભાવ...સ્વામી સ્વયં પ્રભને જાઉ ભામણે. સમકિત ગુણુથી હૈ। શૈલેશી લગે, આતમ અનુગમ ભાવ; સવર નિર્જરા હૈ। ઉપાદાનહેતુતા, સાથ્યાલ મન દાવ...સ્વામી—શ્રી દેવચ‘જી *( सुपरिचिदाणुभूदा सव्वस्स वि कामभेागबंधकदा | ચત્તરધ્રુવહંમેા ળ ળમુરુદ્દા વિત્તસ્સ ||’—શ્રી સમયસાર્
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy