________________
(૨૦૬)
સાગાના અમલ જલથી ચિત્તના મેલ ધેાવે, શૌચાચાર શુચિ રુચિ અતિ ચાઁ આ શુદ્ધ હાવે; સૂગાતા તે અશુચિ તનથી, શુદ્ધ નિલેfભ ભાવે, સત્ત્વવૃદ્ધિ સુમનપણું ને ચેાગ્યતા ચાગ પાવે સંતાષી આ ક્ષણુ પણ તણાયે ન તૃષ્ણા તર’ગે,
સતેષ માણે.
આત્મામાંહી નિત રત રહે તુષ્ટ સવેગ રંગે; મર્યાદા તે પરિગ્રહ તણી નિયમે નિત્ય આણે, તૃષ્ણા ખાડા કિઠન પૂરવો જાણી સભ્યજ્ઞાને યુત તપ તપે શક્તિ શુ ને આત્મામાં તપાઁ પ્રતપે આ પ્રતાપી તપસ્વી; સતશાસ્ત્રાનું મનન કરતે એહ સ્વાધ્યાય ધ્યાવે,
આ યશસ્વી,
દેહાધ્યાસ ત્યજી જય જપે ભાવના આત્મભાવે. જેનુ શુદ્ધ સ્વરૂપ પ્રગટયુ, જ્ઞાન અશ્વ જેવું,
યાગીન્દ્વોય ધાર મન ધરી ધારતા ધ્યાન જેનુ, એવા સાચા ઈશવર ગુણે ચિત્તસધાન જામે,
ગાતાં ધ્યાતાં ભજન કરતાં આત્મનુ ભાન પામે. યેાગે ધારે નહિ અણુગમે, વે તે નાજ કાઢે, કિંતુ તેમાં દિન દિન પ્રતિ ભક્તિ ઉલ્લાસ વાધે; હું છું કેણુ ? સ્વરૂપ મુજ શું ? જાણવા તત્ત્વ ઝંખે, ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતક જેમ ક’ખે, સાગાની અમૃત સરખી સત્કથાએ ગમે છે, જાણી તેને દુરલભ અતિ ચિત્ત તેમાં રમે છે; કામાદિની વિષ સમ કથામાંહિ ના ચિત્ત ચાંટે, સૌએ ચાખી ફ્રી ફ્રી ફ્રી એને કાણુ એટે ? સાચા જોગીજન મહત જે શુદ્ધ સત્યેાગ સાથે,
તેના પ્રત્યે નિત નિત બહુ ભક્તિ સન્માન વાધે; સેવા તેની વિનય કરે શક્તિશુ ભક્તિભાવે,
ને આત્માના અનુગ્રહુ કરૂ ચિત્તમાં એમ ધ્યાવે.
યોગદૃષ્ટિસમુચ્ચય
૩ર.
33.
૩૪.
૩૫.
૩૬.
૩૭.
32.