SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથનઃ યોગના આઠ અંગ આમ આ આઠ યોગદષ્ટિ, આઠ યંગ અંગ, આઠ દેષ ત્યાગ, ને આઠ ગુણસ્થાનને અનુક્રમે પરસ્પર સંબંધ છે. પહેલી દષ્ટિમાં પહેલું યોગઅંગ, પહેલા ચિત્ત દેષનો ત્યાગ, પહેલા ગુણની પ્રાપ્તિ હોય છે. એમ યાવત્ આનું સમજવું. આમ આ ભંગી ઘટે છે. અહીં યમઆદિ ભેગના અંગરૂપ છે તેથી તેને “ગ” કહ્યા છે. કેષ્ટક-૩ ગદષ્ટિ | મિત્રા ગઅંગ | દોષત્યાગ, ગુણસ્થાન છે બેધની ઉપમા | વિશેષતા યમ | ખેદ | અદ્વેષ | તૃણ અગ્નિકણ મિથ્યાત્વ નિયમ | ઉદ્વેગ | જિજ્ઞાસા ગમય અનિકણું આસન | ક્ષેપ શુશ્રુષા ! કાષ્ઠ અગ્નિકણ તારા બલા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપ પ્રભા દીકા સ્થિરા | પ્રત્યાહાર | | રત્નપ્રભા | સમ્મફતવ બ્રાંતિ | અન્યમુદ્દે બોધ મીમાંસા કાંતા ધારણ તારા પ્રભા પ્રભા ધ્યાન ગૂ (રોગ) પ્રતિપત્તિ - સૂર્ય પ્રભા | પરા | સમાધિ | આસંગ | પ્રવૃત્તિ | ચંદ્ર પ્રમાણ – યોગના આઠ અંગનું સ્વરૂપ – ૧. યમ–તેને વ્રત પણ કહે છે. તે પાંચ છે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. તે પ્રત્યેકના પણ તરતમતાના કારણે ચાર પ્રકાર છે: ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરમ, સિદ્ધિયમ. ૨. નિયમ–શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરધ્યાન-એ પાંચ નિયમ છે. ૩. આસન-દ્રવ્યથી કાયાની ચપળતા રોકી એક સ્થાને સ્થિરતારૂપ પદ્મ, વીર આદિ આસન. ભાવથી તે પરભાવનું આસન-અધ્યાસ–બેઠક છોડી, આત્મભાવમાં બેસવું-બેઠક કરવી તે આસન. ૪. પ્રાણાયામ–સ્થૂલ શારીરિક પ્રાણાયામ નામની હગની ક્રિયા અત્ર ઈષ્ટ નથી. કારણ કે તેમાં વાયુને બહાર કાઢવામાં આવે છે (રેચન ), પૂરવામાં આવે છે (પૂરણ) અને કુંભમાં પાણીની જેમ સ્થિર કરવામાં આવે છે (કુંભન); આ આ પ્રક્રિયાઓ શરીર
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy