SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) ચૈઞદષ્ટિસમુાય મૂળ આત્મલક્ષ્યથી ચુકાવનારા હાઈ લક્ષ્ય વિનાના ખાણ જેવા થયા છે ! કારણ કે જીવને કદાચ સત્પુરુષ સદ્ગુરુને સમાગમ યાગ થયા હશે, પણ તેને તે સ્વરૂપે નહિ. એળખવાથી, તે વહેંચક થયા છે, ફોગટ ગયા છે. તેમ જ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેક વાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણુ વિના અને સાધ્યરૂપ સ્વરૂપલક્ષ્યને જાણ્યા વિના, એટલે તે પણ વચક થઈ છે, ઇષ્ટ કાર્ય સાધક થઇ નથી, ઉલટી ખાધક થઇ છે! સાધન હતા તે ઊ'ધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે અશ્વન થઈ પડયા છે ! અને આમ ફૂલ પણ વાંચક થયું છે. “ અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ' ગુરુ સંતને, મૂક્યું નહિ' અભિમાન. સ'ત ચરણુ આશ્રય વિના, સાધન ર્યાં અનેક; પાર ન તેથી પામિયા, ઊગ્યા ન અશ વવેક, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઇ ઉપાય; સત્ સાધન સમજ્યા નહિ, ત્યાં ખંધન શું જાય ?”’—શ્રીમદ્ રાજચંદ્રજી આવા વાંચક યોગ ક્રિયા ને ફલ દૂર થઇ, અત્રે આ પ્રથમ મિત્રાદષ્ટિમાં વતા મુમુક્ષુ યાગીને અવ'ચક યાગ—ક્રિયા-ફલની પ્રાપ્તિ (દ્રવ્યથી) થાય છે, અને તે પણ સતચરણના શણુરૂપ આશ્રયને લઈને, એ મુદ્દો ખાસ લક્ષમાં રાખવા ચેાગ્ય છે. આ અવ'ચય પણ જેના નિમિત્તે હાય છે, તે કથવા માટે કહે છેઃ— एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतु परमस्तथा भावमलाल्पता ॥ ३५ ॥ સત્કામાદ્વિ નિમિત્ત આ, સ્થિત સિદ્ધાંત અલ્પ; ને એના હેતુ પરમ, તથા ભાવમલ અપ. ૩૫ અર્થ ઃ—અને આ અવચત્રિપુટી એટલે સિદ્ધાંતમાં સ્થિત છે; અને આ મલની અલ્પતા એ છે. સપ્રણામ આદિના નિમિત્તે હોય છે, એમ સમયમાં સત્પ્રણામાદિને પણ પરમ હેતુ તથાપ્રકારે ભાવ વૃત્તિ:-તર-—અને આ અવચકત્રિપુટી, સબળામાવિનિમિત્ત-સત્ પ્રણામાદિ નિમિત્ત, સાધુએ પ્રત્યે વન્દનાદિના નિમિત્તે હોય છે, એમ અથ છે. સમયે સ્થિત-સમયમાં સ્થિત છે, સિદ્ધાન્તમાં પ્રતિષ્ઠિત છે. સ્ય-આના, સત્ પ્રણામ આદિના, હેતુશ્ચ પરમઃ-પરમ હેતુ વળી, કયા ? તે માટે કહ્યું-તથા મય મહાવતા—તથાપ્રકારે ભાવમલની અલ્પતા--મે છે. એટલે ક`સબધની યાગ્યતાની અપતા–એ છે. રત્ન વગેરેના મલ દૂર થયે, જ્યાહ્ના-પ્રકાશ વગેરેની પ્રવૃત્તિની જેમ, એવુ· યાત્રાચાર્યો કહે છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy