SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) ચેંગદષ્ટિસમુચ્ચય કે શાસ્ત્ર તે દિશાદશનથી આગળ ડગલુંય ચાલતું નથી,-ભાઈ! અમુક દિશાએ અમુક રીતે ચાલ્યા જાઓ,' એટલી જ દિશા સામાન્યપણે આ સમયેાગીને સૂઝાડીને શાસ્ર અટકી જાય છે, વચન અગેાચર વાત તે કહી શકતુ નથી. એટલે પછી તે। આ સમ ચેાગીને સામર્થ્ય'ચેગનું –આત્માનુભવરૂપ જ્ઞાનયેાગનું જ અવલખન રહે છે, અને તે યાગ જ તેને ઠેઠ કૈવલ્ય પદ સુધી પહાંચાડે છે; તે અનુભવ મિત્ર તેને સહજ આત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વામી બનાવે છે. "" पदमात्रं हि नान्वेति शास्त्रं दिग्दर्शनोत्तरम् । ज्ञानयोगो मुने. पार्श्वमाकैवल्यं न मुंचति ॥ -શ્રી અધ્યાત્મપનિષદ્ “અનુભવગાચર માત્ર રઘુ. તે જ્ઞાન જો....અપૂર્વ અવસર.'—શ્રીમદ્ રાજા દ્રજી “ દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગેાચર વાત; કાર સાધક ખાધક રહિત જે, અનુભવ મિત્ત વિખ્યાત. વીર જિનેશ્વર પરમેશ્વર જયેા. અહે। ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહેા તસ પ્રીત પ્રતીત, અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશુ રીત....વીર. અનુભવ સંગે રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સ`પદ જે તે અનુભવે રે આનદઘન મહારાજ....વીર.” યોગીરાજ આનંદુઘનજી સર્વથા તેના પરિચ્છેદ (પરિજ્ઞાન) શાસ્રથકી જ માનવામાં આવતાં, દેષ કહે છે.सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥७॥ સર્વથા જ જો શાસ્રથી, જ્ઞાન તેહનુ હોય; તા સાક્ષાત્કારિત્વના, જોગ તેહને સ્હેય. વૃત્તિ:-ર્વથા – સર્વથા, અક્ષેપે-અવિલ ંબે ફલસાધકપણા વગેરે સર્વ પ્રકારે થી, તત્વછેવાર્તીશાસ્ત્રથકી જ તે સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદોના પરિચ્છેદને લીધે—પરિજ્ઞાનને લીધે, શું ? તા કે —સાક્ષા વિયોગત:-કેવલ તેથી જ સાક્ષાત્કારિપાએ કરીને યાગથી-કારણથી, (પ્રત્યક્ષપણાના કારણે). સરક્ષગ્રંશસ્ત્રસંસિà:-તે શ્રોતા યાગીના સત્તપણુંાની સસિદ્ધિને લીધે—પ્રસ્તુત હેતુભેદેશના આનાવડે કરીને સથા પરિચ્છેદરૂપ યામ થશે એટલા માટે; અને તેથી કરીને તા-ત્યારે જ, શ્રવણ કાલે જ, સિદ્ધિરાત્રિત:- સિદ્ધિ પની-મુક્તિપદની પ્રાપ્તિ થશે તેને લીધે, કારણ કે અયાગિ કેવલીપણાના પશુ શાસ્ત્રથી જ સદ્ભાવ જાગુવાના પ્રસંગ પ્રાપ્ત થશે એટલા માટે અર્થાત્ અયેમિ કેવલીપણું પણ શાસ્ત્રથી જ જણાશે, એટલે સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જશે ! (આમ આ ષ પ્રાપ્ત થાય છે).
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy