________________
અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મા' એવી જડ વસ્તુના સચાગથી જ વસ્તુના સયેાગના વિયાગ થાય ક પારતંત્ર્યરૂપ ખંધથી મુક્ત થઇ
૧૧
નામની વસ્તુ છે; અને તેને તેનાથી અન્ય ( તદન્ય ) આ ભવપરિભ્રમણ દુઃખ સાંપડ્યુ છે. તે કાઁનામક અન્ય તેા જ આ આત્મા પરિભ્રમણ દુ:ખથી છૂટે; દુઃખધામ સુખધામ આત્મસ્વાતંત્ર્યરૂપ મુક્તિ પામે.
“ કનકાપલવત્ પયડ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સયાગી જ્યાં લગી આતમા, સ‘સારી કહેવાય....પદ્મપ્રભ.
,, શ્રી આન’ઘનજી.
અત્રે સહજ પ્રશ્ન થવા સભવે છે કે-આત્મા ચેતન છે અને ક્રમ જડ છે, ચેતનના પરિણામ ચેતન હેાય અને જડના પિરણામ જડ હૈાય. આમ આ બન્ને વસ્તુ ભિન્ન છે, તે પછી આ બેને સયેાગ-બંધ કેમ ઘટે ? અને તે બંધની વ્યવસ્થા કેવા પ્રકાર ? તેનુ' સમાધાન એ છે કે-ક સંબધને અનુકૂળ એવી આત્માની પરિણતિરૂપ ક સબધચેાગ્યતાથી જ તેવા પ્રકારે ખંધ ઘટે છે, તેવા પ્રકારની યેાગ્યતા સિવાય ઘટતા નથી. આત્માની આ કમસ અધ ચેાગ્યતાને મલ ’–ભાવમલ * કહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું મલન—વિષ્ણુંભન કરે છે, મલિનપણુ કરે છે, એટલા માટે જ આ‘ મલ ’ કહેવાય છે. ‘મનાર્ મજી રચ્યતે।’ આ મલ આત્માને સ્વભાવભૂત હાઇ અનાદિ છે, એટલે તજજન્ય ક બંધ પણુ અનાદિ છે,-અતીતકાલની ક્ષણેા અપરાપર ક્રમે પ્રવાહાપેક્ષાએ અનાદિ છે તેમ. (જુએ યાગબિન્દુ)
:
અને આ પરથી મધની તાત્ત્વિક વ્યવસ્થા પણ અવિકલપણે ઘટે છે, કારણ કે પરભાવ પ્રત્યે આત્માની રુચિયુક્ત પરિણતિ-રમણુતા એ જ ભાવમલનું સ્વરૂપ છે. આમ આ ભાવમલ આત્માના પિરણામરૂપ હેાઇ ભાવકમ છે. એટલે આત્મા આ બધની તાત્ત્વિક ભાવક'ના પિરણામ-પિરણામી ભાવે કર્યાં છે. આ ચેતનરૂપ ભાવકમના નિમિત્તે જડ એવુ' પુદ્ગલ દ્રવ્ય જીવવીય'ની સ્ફુરણા ગ્રહણ કરી સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકરૂપે પરિણમે છે. શ્રી આત્મસિદ્ધિમાં કહ્યા પ્રમાણે ‘ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીયની સ્ફુરણા, ગ્રહણ કરે
વ્યવસ્થા
* (૧) આ આત્માને જૈન અને વેદ્યાંતી પુરુષ' નામે ઓળખે છે, બૌદ્ધ તેને 'જ્ઞાન' કહે છે, અને સાંખ્ય ‘ક્ષેત્રવિદ્' કહે છે. (૨) તદન્ય-તે આત્માથી અન્ય એવી વસ્તુને જૈન ‘કમ'' કહે છે, બૌદ્ધ અને વેદાંતી ‘અવિદ્યા' કહે છે, અને સાંખ્ય પ્રકૃતિ ' કહે છે. (૩) અને તેના યાગને જૈને ખુલ્ નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ ‘ભ્રાંતિ’ નામ આપ્યું છે, અને સાંખ્યું ‘પ્રવૃત્તિ' નામ આપ્યું છે. (૪) આ ક્રમ`સ ંબંધ યોગ્યતારૂપ ભાવખલને સાંખ્યા ‘ દિક્ષા ’–પ્રકૃતિવિકારાને દેખવાની ઈચ્છા કહે છે, શૈવા ‘ ભવખીજ' કહે છે, વેદાંતી બ્રાંતિરૂપ અવિદ્યા ' કહે છે, સૌગતા અનાદિ લેશરૂપ ‘વાસના’ કહે છે. આમ દશનભેદે પરિભાષારૂપ નામભેદ છતાં વસ્તુભેદ નથી. આ સવ" દૃનસંમત વસ્તુતત્ત્વ છે.
'
आत्मा तदन्यसंयोगात्संसारी तद्वियोगतः ।
સ્ વ મુ તો જ સત્સ્વામ વ્યાન્નયોસ્તથા ।' છે. (જુઓ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ)