SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ III તાપ ચાંગદષ્ટિથી દિવ્ય ચેાગમા દર્શન. આમ ભક્તિયેાગ, જ્ઞાનયેાગ ને કયેાગની સમ્યક્ વ્યવસ્થારૂપ ગમાનું યથાર્થ દર્શીન સમ્યક્ એવી મેગાષ્ટિથી જ થાય છે; આ દિવ્ય નયનથી જ જિનમાંનું દ્દિવ્ય દર્શન થાય છે. આ પરમાથ દૃષ્ટિ વિના તે બધુય અંધારૂ છે. ‘આંખ વિનાનું અંધારૂં' રે' એ લેાકેાક્તિ અહી. પરમા માર્ગોમાં સાવ સાચી જાય છે. દૃષ્ટિઅંધતા ટળી ન હેાય ત્યાંસુધી આધ્યાત્મિક એવા મેાક્ષમા ંનુ અથવા જિનના મૂળમાર્ગનું દન થાય નહિ; જિનના આ અધ્યાત્મપ્રધાન પરમાÖમા દેખવા માટે તે આ દિવ્ય ચગદૃષ્ટિનુ ઉમ્મીલન થવુ' જોઈએ, અને જીવની દૃષ્ટિઅંધતા ટળવી જોઇએ. આ અંતરંગ માનું દર્શન ગાડરીઆ પ્રવાહ જેવી ખહિરગ એઘદૃષ્ટિથી ન જ થઈ શકે. એટલા માટે જીવેની એ ગતાનુગતિક ગાડરી પ્રવાહ જેવી લૌકિક એવષ્ટિ દૂર કરાવી, દિવ્ય જિનમા ના યથાર્થ દશ નાથે આધ્યાત્મિક દૃષ્ટિ અર્પવા માટે જ, અને યાગબિન્દુના પ્રાંત ‘ રોજ: સ્ત્રાવોનોષન: ' લેાક યાગદ્યષ્ટિવાળા થા !–એ પેાતાના આશિવચનને ચિરતા કરવાને અર્થે જ આદ્રષ્ટા મહર્ષિ હરિભદ્રાચાય જીએ આ ‘ચેગર્દષ્ટિસમુચ્ચય ’ ગ્રંથનુ' નિર્માણ કરેલુ. દશ્ય થાય છે. કારણ કે તેવી દૃષ્ટિના અભાવે અલૌકિક આધ્યાત્મિક માને પણ ગતાનુગતિક લેકે લૌકિક દૃષ્ટિએ એઘદૃષ્ટિએ દેખે છે ! મહાત્મા આન'દઘનજી પાકાર કરી ગયા છે કે ચર્મ નયણુ કરી માર્ગ જેવતા રે, ભૂલ્યા સયલ સંસાર. , જાણે , . પણ જિનના–વીતરાગને રત્નત્રયીરૂપ મૂળમાગ તા કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ ઢાઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમા મા છે, અતરંગ ભાવમાગ છે. જાતિ–વેષના ભેદ વિના જે કઈ પણ આ યથેાક્ત મેાક્ષમાર્ગ સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મેાક્ષ પામે છે. અર્થાત્ શુદ્ધ આત્માને જાણવા, શ્રદ્ધવે ને આચરવા એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય લક્ષ્યમાં રાખી, સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ શુદ્ધ નયદીપિકા ' પ્રત્યે નિર'તર દૃષ્ટિ ઠેરવી, તેના સસાધનરૂપ પરમા સાધક શુદ્ધ વ્યવહારને જે સેવે છે, નિશ્ચય-વ્યવહારને સમન્વય સાધે છે, તે જ મેક્ષ પામે છે. કારણ કે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સ ંસારપરિભ્રમણ થયુ છે, અને સમસ્ત વ્યવહારનું પણ પ્રધાન ને એક જ પ્રયેાજન આત્માને સ્વરૂપમાં આણી ‘નિજ ઘર' પધરાવવાનું છે. એટલે વ્યવહાર સમ્યગૂદન-જ્ઞાનચારિત્રરૂપ વ્યવહાર રત્નત્રયીની ઉત્તરાત્તર શુદ્ધિ દ્વારા આ સ્વરૂપઆરે પણુરૂપ પ્રથમ ભૂમિકા · નિજ પદ' પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મેક્ષમાના સાધક–સાધુ ખની, ઉત્તરાત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતા સ્પર્શતા મેાક્ષમાગે આગળ * 'जह जिणमयं पवज्जह मा ववहारणिच्छए मुयए । ોળ વિના છિન્ન તિર્થં બોળ ૩૫ તત્ત્વ !।”—આ વચન 66 सुद्धा सुद्धादेसो णायव्वो परम भावदरिसीहिं । વહાલેેશિયા પુળ ને હુ ગમે ટ્ટિા મારે ।”—શ્રી સમયસાર, ગા, ૧૨
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy