________________
(૧૩૪)
યોગ સમુચ્ચય
આદિ દુઃખમય સ’સારનું સાચુ· યથાતથ્ય સ્વરૂપ વિચારતાં, જે સહજ-સ્વાભાવિક ભવા– દ્વેગ–સ'સાર પ્રત્યે અણગમે ઉપજે, ખરા વૈરાગ્ય જન્મે, તેને જ યેાગબીજ કહેવા યાગ્ય છે; અને તે જ અત્રે પ્રસ્તુત છે કારણ કે આ ચેાગઢષ્ટિવાળા વિવેકીને મન સ`સારનું આવું સ્વરૂપ સ્પષ્ટપણે સંવેદાચ છે —
*
“ જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા' કર્યાં સહુ અનુભવે એ, કેાઈ ન રાખશુદ્ગાર તે. —શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ સ્તવન
66
“ પુવીને જે છત્ર પરે કરે, મેરુના કરે દ ́ડ રે;
તે પણ ગયા હાથ ઘસ'તા, મૂકી સર્વાં અખડ....માયાજાલ રે.—’શ્રી પદ્મવિજયજી “ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કઈ અન્ય લઇ ના શકાય;
આમ સસાર સ્વરૂપને વેદી રહેલા તે મહાનુભાવ પેાતાના આત્માને સાધીને ભાવે
વૈરાગ્ય ભાવના
છે કે-હે જીવ! તે અનંત જન્માની અંદર જુદી જુદી જનનીઓનું એટલું ધાવણુ* પીધું છે કે તે ભેગું કરીએ તે સમુદ્રના જલ કરતાં પણ વધી જાય ! હારૂ મરણુ થતાં જુદી જુદી માતાઓની આંખેામાંથી એટલુ પાણી વછૂટયુ છે કે તે એકઠું કરીએ તેા સાગરજલ કરતાં પણ વધી જાય ! આમ હે જીવ! ત્હારા અનંત જન્મ-મરણ થયા છે. તેમાં કેને પુત્ર ને કેાને પિતા ? કોની
તે ભગવે એક સ્વ આત્મ ાતે, એકત્વ એથી નય સુજ્ઞ ગેાતે.
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તર’ગ;
પુર’દરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણના પ્રસ’ગ?”—શ્રીમદ્ રાજચ'દ્રજી
पीओसि थणच्छीरं अणंतजम्मंतराइ जणणीणं ।
अण्णाण्णाण महाजस ! सायरसलिला हु अहिययरं ॥
तु मरणे दुक्खेण अण्णण्णाणं भूणेयजणणीणं ।
ફળાળ નયનની સાયરદ્ધિા ૪ ચિયર | શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાભૂત
" कस्यापत्यं पिता कस्य कस्याम्बा कस्य गेहिनी । एक एव भवाम्भोधौ जीवा भ्रमति दुस्तरे || "
—શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તત્ત્વાર્થસાર
<< भवाब्धिप्रभवा सर्वे संबंधा विपदास्पदम् । संभवंति मनुष्याणां तथाऽन्ते सुष्ठु नीरसाः ॥ गगननगरकल्पं सङ्गमं वल्लभानाम्, जलदपटलतुल्यं यौवनं वा धनं वा । स्वजन सुतशरीरादीनि विद्युच्चलानि, क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥ " —શ્રી શુભચંદ્રાચાર્ય જીરચિત શ્રી જ્ઞાના વ,
(C जन्मतालमाज्जन्तुफलानि प्रच्युतान्यधः ।
કાવ્ય મૃત્યુમૂમામન્તરે સ્યુઃ યિષ્ટિમ્ || ”—શ્રી આત્માનુશાસન,