________________
(૧૪૨)
ચિંતના—જે સિદ્ધાંત વાંચ્યા હાય, શ્રવણ તત્ત્વચિંતન કરવુ, સૂક્ષ્મ વિચારણા કરત્રી, ઊહાપેાહ તે ચિંતના.
યોગષ્ટિ સમુચ્ચય
કર્યા હાય, ગ્રહણ કર્યાં હાય, તેનું કરવા, હેયાપાદેય વિવેક વિચારવે
ભાવના—તે ને તે સિદ્ધાંતનુ પુન: પુન: ભાવન કરવું, રટણ કરવું, ધૂન લગાવવી, કે જેથી કરીને તેના સંસ્કારની દૃઢ છાપ આત્મામાં પડે, અવિહડ રગ આત્મામાં લાગી જાય.
ફરી ફરી ફેરવવુ, તેને। દૃઢ ભાવ
“ ભાવના એટલે પુટ. જેમ સુવણૅને સાવ ચાકખું કરવું હેાય તે સ‘પુટમાં, કુલડીમાં મૂકી, ફરી ફરી તપાવવારૂપ ભાવના-પુટ દેતાં તે શુદ્ધ થાય છે, અથવા સુ આદિને શુદ્ધ કરવા, કમાવવા, નિમક અને લિખુના રસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સુકવવારૂપ ભાવના દેતાં શુદ્ધ થાય છે; ××× તેમ આ જીવને પણ જૂદી જૂદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિમળતા થાય છે, વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે. ’’
શ્રી મન:સુખભાઈ કીર
કૃત શાંતસુધારસ વિવેચન,
આમ ભાવના એ આત્મશુદ્ધિના ઉત્તમ પ્રયાગ છે. તે એટલે સુધી કે તેથી કે તેથી સ ́પૂર્ણ આત્મસિદ્ધિ સાંપડે છે, આત્મભાવના ભાવતાં જીવ કેવલજ્ઞાન પામે છેઃ તે માટે પરમ અદ્ભુત મંત્રરૂપ સૂત્રવચન છે—
“ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે. ’ આમ સિદ્ધાંતના લેખન, વાંચનાદિ પણ ઉત્તમ ચેાગમીજ છે.
“ લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉગ્રાહે રે;
ધ્યાન વિસ્તાર સઝાયથી, ચિ’તન ભાવન ચાહા... રે વીર૦’—શ્રી યાગસજ્ઝાય, ૧-૧૦
તથા—
*
बीजश्रुतौ च संवेगात्प्रतिपत्तिः स्थिराशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ॥ २९ ॥ ખીજ શ્રવણે સવેગથી, સ્થિરઆશય શ્રદ્ધાન; ઉપાદેય તસ ભાવ જે, શુદ્ધ મહાયવાન, ૨૯
વૃત્તિ :——વીનશ્રુતૌ ૬-અને ખીજવ્રુતિ થતાં, થેાક્ત ચેગખીજ સબધી શ્રવણ થતાં, સંવેત્તાત્ સંવેગથકી, શ્રાવિશેષને લીધે, પ્રતિત્તિ :-‘આ એમ છે' એવા રૂપે પ્રતિપત્તિ-માન્યતા, સ્થિરારાયા–સ્થિર આશયવાળી—તથાપ્રકારના ચિત્તપ્રાધની વિસ્રોતસિકાના (ઉલટા વહેણના) અભાવથી કરીને, તરુવારેચમાથઅને તેના ઉપાદેષ ભાવ,–એ ખીશ્રુતિને ઉપાદેયતા ભાવ, (આ ખીજવ્રુતિ ગ્રહણ કરવા ચાઞ-આદરવા યેાગ્ય છે એવા ભાવ), શુદ્ધ :-પરિશુદ્ધ-કલ ઔત્સુકયના—લતી ઉત્સુકતાના અભાવથી, મહેદ્ય :-તે જ મહા ઉદ્દયવાળા હોય છે; આનુષંગિક એવા અભ્યુલ્યથકી-નિ:શ્રેયસૂના (મેક્ષના) સાધનને લીધે.